SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર સે ૨ ૨૯૫ સમાચાર સાર • રત ગોપીપુરા: પૂ. ગણિવર્યથી શ્રી નયવર્ધન | પંચાનિકા મહોત્સવ દરમ્યાન સુપ્રસિદ્ધ ગાયક અનિલ વિજયજી મ ની નિશ્રામાં શાહ અનિલકુમાર ચુનીલાલજી | ગુમાવતે પોતાની પાર્ટી સાથે પ્રભુ ભક્તિમાં રમઝટ જમાવેલું જોધાવત મુંદારા (રાજ.) તરફથી ચૈત્ર માટેની ઓળી તથા | દીક્ષા મહોત્સવ સુધી પૂ. ગણિવર્યશ્રીએ સોલાપુરમાં સ્થિરતા નવનિમિત્તે જિનચૈત્યમાં જિનબિંબ પ્રવેશ તથા ચલપ્રતિષ્ઠા | કરી હતી. તથા પૂ. પિતાશ્રી ચુનીલાલજી દેવીચંદજી તથા માતુશ્રી | 5 તોલન નવસારી : અરો ૫ ૨ શાંતાબેન નીલાલજી જીવન શ્રેયોનિમિત્તે પંચાનિકા | વિજયગુણરત્ન સૂ. મ. ની નિશ્રામાં શ્રી નવપદ આરાધાર મહોત્સવ ચૈત્ર સુદ ૯ થી ચૈત્ર સુદ ૧૩ સુધી ભવ્ય રીતે સમાજ મુંબઈના ઉપક્રમે શિવગંજ નિવાસી શા. ભુરમા. ઉજવાયો. ત્રીકમચંદજી વલદરીયા પરિવાર મુંબઈવાળા તરફથી ચૈત્રી. ૦ ૨હટ (જી. પાલી) : પૂ. આ. શ્રી વિજયકમલ રત્ન | શાશ્વતી ઓળીનું આરાધન સુંદર થયું હતું. સૂ. મ., પૂ. આ. શ્રી દર્શન રત્ન સૂ. મ. ની નિશ્રામાં આરાધના ધામ-હાલારમાં અને ચૈત્રી ઓળીની જિનબિંબ જન શલાકા પ્રતિષ્ઠા નિમિત્તે ચૈત્ર સુદ ૬ થી ચૈત્ર | આરાધના પૂ. આ. શ્રી વિજય રત્નભૂષણ સૂ. મ. આદિની. સુદ ૧૫ સુધી ભવ્ય અણહિનકા મહોત્સવ ઉજવાયો. નિશ્રામાં થઈ. ચાતુર્માસ રાજકોટ પ્રહલાદ પ્લોટમાં નકકી થયું છે ૦ સોલાપુર : ગોડવાડના ગૌરવ પૂ. ગણિવર્ય શ્રી | ૦ માણેકપુરઃ અત્રે તપસ્વી રત્ન પૂ. આ. શ્રી વિજ રત્નસેન વિજયજી મ. તથા પૂ. તપસ્વી મુ. શ્રી ઉદયરત્ન હિંમાશુ સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી સિદ્ધાચલ તીર્થ ધામ વિજયજી મ તા. ૨૫ દિસંબરના દિવસે સ્વાગત સહ સોલાપુર અલૌકિક સુવર્ણ ગુફાયુક્ત બન્યું છે તે માટે અંજન શલા પધાર્યા હતા મહોત્સવ તેઓ પૂજ્યશ્રી તથા પૂ. તપસ્વીરત્ન આ. શ્રી વિજH ૫. પૂ. સાહિત્યકાર આચાર્યદેવ શ્રીમદ્ વિજય | પ્રભાકર સૂ. મ. આદિની નિશ્રામાં ચે.સુ.દથી . સુ. ૧ ભદ્રગુપ્ત પૂરીશ્વરજી મ. સા. ના સમાધિપૂર્ણ કાલધર્મ | સધી ભવ્ય રીતે ઉજવાયો. શૈ.સ.૧૪ના પ્રતિષ્ઠા ઘણા નિમિત્તે તા. ૨૬ થી ૨ જનવરી સુધી અષ્ટાનિકા મહોત્સવ | ઉત્સાહથી થઈ હતી. થયેલ. ૦ જોધપુરઃ ભેરૂબાગ જૈન તીર્થમાં પૂ. આ. થી . પ શ્રીની પ્રબલ પ્રેરણાથી પાર્શ્વનાથ પ્રભુના જન્મ | વિજય સુશીલ સુરીશ્વરજી મ. આદિનું ચાતુમાસ નકકી અને દીક્ષા કલ્યાણક નિમિત્તે શ્રી સંઘમાં સામુદાયિક અઠ્ઠમ | થયું છે. જાલાઈના બીજા સપ્તાહમાં પ્રવેશ થશે. ! તપની આર ધના થયેલ. જેમાં ૧૧૫ આરાધકો અઠ્ઠમ તપમાં જોડાયા હતા. ત્રણેય દિવસ પ્રભુજીની ભવ્ય અંગ રચનાઓ ૦ વઢવાણ શહેર : પૂ. આ. શ્રી વિજય વિબુધપ્રમ : થયેલ અને ૨ કલાક માટે અખંડ ભવ્ય જાપ થયેલ. સૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. આ. શ્રી વિજય મહોય સૂરીશ્વરજી મ. ના આજ્ઞાવર્તી પૂ. સા. શ્રી ચંપકલતાશ્રીજી તા. ૨ જાન્યુઆરીના દિવસે પૂ. જ્ઞાનસુંદરજી મ. ના કાલધર્મ પછી અત્રે ઉત્સવ કરવાનો હતો તે પૂ. આ. પી લખેલ અને પૂ. ગણિવર્ય શ્રી રત્નસેન વિજયજી મ. સંપાદિત વિજય નરચંદ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ.આ. શ્રી વિર્ય કરેલ ભગવાન પાર્શ્વનાથ શ્રી પરંપરા કા ઈતિહાસ ભાગ-૧ માનતુંગ સૂરીશ્વરજી મ. પૂ. તપસ્વીરત્ના સા. શ્રી નંદનશ્રીજી નું ભવ્ય વિમોચન શા ઈન્દરમલજી હરજી નિવાસીના વરદ્દ સાના વેર | મ. પૂ. સા. શ્રી ચંપકલત્તાશ્રીજી મ. ના સંયમ જીવનની હસ્તે થયેલ અનુમોદનાર્થે ચૈત્ર વદ ૭ થી શાંતિસ્નાત્ર સહિત પંચાહિક - યુવા પેઢીમાં જૈનત્વ જાગરણ અને સંસ્કારસિંચન માટે | મહોત્સવ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. રવિવારીય વાચનાનું પણ આયોજન કરેલ છે. ૦ હોંકાર ગિરિ (ઇદોર) તીર્થ : અત્રે પૂ. આ. શ્રી દાંતાઈ (રાજ.) નિવાસી શા મૂલચંદજી માણેકચંદજી | વિજય મહોદય સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પૂ. સા. શ્રી કે મહેતાની કુલ દીપિકાઓ કલ્પનાકુમારી અને વિદ્યાકુમારીની | ગીર્વાણ સુધાશ્રીજી મ., પૂ. સા. શ્રી તત્ત્વ રક્ષિતાશ્રીજી મ, ભાગવતી દીક્ષા મહા સુદ ૧૩ તા.૧૭-૨-૨૦૦૦ ના દિવસે | પૂ. સા. શ્રી કાશ્ય સુધાશ્રીજી મ. પૂ. સા. શ્રી હિત થયેલ. તે નિમિત્તે દીક્ષા મહોત્સવ આયોજક મહેતા પરિવાર | રક્ષિતાશ્રીજી મ. તથા માતુશ્રી શાંતાબેન હીરાચંદજી કાકીમી તરફથી ભવ્ય મહોત્સવનું આયોજન રાખવામાં આવેલ. મીનાબેન ચંપાલાલજીના વરસી તપના પારણા નવા શું
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy