________________
૨૮૬
-
*
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫- ૨000
A પ્રભાવે પ્રાપ્ત થયેલ સુખ - સાહીબી; તે મારી પાત્રતા - તે કારણે અનર્થોને ઉગતા પહેલા જડમૂળથી નાશ A લાયકાતથી કોઇ અધિક જ મલ્યું છે. અણધાર્યા આકસ્મિક | કરવા માટે ઉપરોકત વિચારણા ઘણી સહાયક બને તેમ સંગોના કારણે પ્રાપ્ત થયેલ સુખથી કયાંય છકી ન ] છે. મારી પાસે રહેલ સુખ અન્યોની અપેક્ષાએ ઘણું વધારે
જાય, તે માટે ઉપરોકત સદ્દવિચારણા સહાયક બને. | છે. મારા કરતાં ઘણા અલ્પ - અંશે સુખ પ્રાપ્ત હોવા છતાં II મારામાં રહેલા દુર્ગુણોની અપેક્ષાએ તેમજ સગુણો | તેઓ ખૂબ મજેથી જીવનનિર્વાહ કરતા હોય છે. કોઇપણ
પ્રત્યેની ઉપેક્ષાના કારણે વર્તમાનમાં જે સુખ મારે આધીન | જાતની અપેક્ષા વગર કાયાકસીને મળેલ વળતરથી એક
થયું છે, તે ઘણું કહેવાય. મારી લાયકાત મુજબ મને | ટાઈમ ખાઈને પણ મજેથી રાત વિતાવે છે. રહેવા માટે I આટલું બધું સુખ ન મળવું જોઈએ. જો તે મારી પાસે | મજબૂત ઘર નથી, પહેરવા માટે અખંડવસ્ત્ર " થી, ખાવા
આવી ગયેલ છે, તો મારી લાયકાતને વિકસાવવા મારે માટે પૂરતો અન્ન પણ નથી, હરવા - ફરવા ની વાત જ | પ્રયત્ન કરવો જોઈએ. આ વિચારણા “સુખ' જેઓને | કયાં રહે... તેમ છતાં સ્વાભિમાનથી કેવી રોનક સાથે જ આધીન થયેલ છે, તે વ્યકિત વિશેષને પોતાની ઉન્નત્તિ | જીવન વિતાવે છે. સુખની માત્રા અલ્પ કે વિશે થી માનવ મારે કરવાનો છે. પણ અન્યો પાસે “સુખ' ને જોઇને | સુખી નથી કહેવાતો, પણ જે મળ્યું તેમાં સંત ષથી સુખી લhકાત - નાલાયકાતની વિચારણા કરવાની નથી. જો | કહેવાય છે. આ મુજબ ન કરવામાં આવે તો અન્યો પ્રત્યે દુર્ભાવ
મારી પાસે રહેલ “સુખ' અન્ય દુ:ખી જન કરતાં ઉત્પન્ન થયા વગર ન રહે અને તે દુર્ભાવ સઘળાય દોષોની
અધિકાંશે છે. તો ખોટા વિચારો કરીને સ્વાધીની ઉપેક્ષા મામ સમાન છે. તેથી આત્મહિતકર વિચારણાનો ઉપયોગ
કરવાથી શું લાભ? અન્યોની ઉન્નત્તિ આદિ જે ઈને બળ્યા ફક્ત “સ્વ' (પોતાના માટે કરવો પણ ભૂલેચૂકે પણ “પર”
કરવાથી મને શું ફાયદો ? અર્થાત “સુખ' ની પ્ર પ્તિ વખતે મારે કરવાની કુચેષ્ટા કયારેય પણ કરવી નહિ.
વિશેષ સુખીને નજર સમક્ષ રાખવાના બદલે અલ્પસુખીને 1 ઉપરોકત સવિચારણાથી સંતોષ નામનો ગુણ | નજર સમક્ષ રાખી સંતોષ ગુણ કેળવવો જોઈએ. અને કેવાય છે અને અન્યોના વૈભવ પ્રત્યે ઇચ્યભાવનો નાશ | અન્યો પ્રત્યેના દુર્ભાવનો નાશ કરવો જોઇએ. થામ છે. તેથી ખાસ વિચારણા કરવી.
અન્ન !! નાશ્ર્વત સુખ ભવપરંપરા વધારવામાં (૩) અન્યો કરતાં મારી પાસે ઘણું છે :- ' સહાયક બનતાં અટકાવવા ઉપરોકત ત્રણ સુવિચાર અરે ... રે મેં આટલી બધી મહેનત કરી તો
રત્નોને જીવનમાં અમલીકરણ બનાવીએ અને તેના I પણ ઈચ્છા મુજબ વળતર ન મળ્યું. તે અપેક્ષાએ ઓલા | ફલસ્વરૂપે શાશ્વત સુખ (મોક્ષ) ને પામનારા બનીએ સામેવાળાને અલ્પ મહેનતમાં જ કેટલું બધું મળી ગયું. | એવી
એવી મનોકામના સાથે વિરમું છું... મારામાં એવી શું ખામી રહી ગઈ કે હું ખાલીખમ રહી ગયો અને તે માલદાર બની ગયો. હવે, બીજીવાર જરૂર | હાસ્ય હો પ્રયત્ન કરી તેને દેખાડી દઈશ...'' ઈત્યાદિ માનસિક
બાપ -
દિકરા કે તું ક્યારેય લગ્ન કરતો નહિ. વિમારણાઓમાં વ્યસ્ત સુખરસિક મૂઢાત્મા પોતાને મળેલ
લગ્નથી આઝાદીનો ભોગ લેવાય છે. બરબાદી થાય છે. સુપની સામે નજર સુદ્ધા કરવાના બદલે બીજા કરતાં મને
એ સિવાય પણ માનવી અનેક મુસીબતોમાં મુકાય છે. કેટલું ઓછું મળ્યું, તે વિચારમાં મગ્ન બની જાય છે. કેમકે
હાજર જવાબી દિકરો - પોતાના સુખની તુલના તે અન્યને નજર સામે રાખીને પિતાશ્રી ! હાજી આપશ્રીની વાત તદ્દન સાચી છે કરતો હોય છે. મેં મારું તે નકામું, બીજાનું તે સારું...” આપશ્રીની શિખામણ મસ્તકે ચઢાવું છું કે હું કયાય આવિચારમાં મગ્ન હોવાના કારણે પોતાને આધીન પ્રત્યે
લગ્ન નહિ કરું અને આજ શિખામણ હું મારા છો રાઓઉપેક્ષા અને પરાધીન પ્રત્યે અપેક્ષાનો પાયો દ્રઢ થાય છે
નેય આપતો રહીશ.
- મિકા. તેથી સઘળાય અનર્થોનું સર્જન થાય છે.