________________
जाकलाससागरसूरि जानमन्दिर श्रीमहावीरगन गराधना के
ગજાના
૨૫
પૂ. મુ. શ્રી રમ્યદર્શનવિજયજી મ.
૨,ખ શબ્દ સાંભળવામાં આવે કે બોલવામાં આવે કે | તાકાતવાન વ્યકિત હમેંશા અજેય જ રહેવો જોઈએ. અનુભવવામાં આવે તો આનંદિત સહુ કંઈ જાય છે. | પરન્તુ દુનિયામાં આવું બનતું દેખાતું નથી. હોશિયાર સુખને પોતાના કન્જ કરી લેવા માટે સહુ કોઈ પ્રયત્ન | વ્યકિત પણ બુદ્ધ - ઠોઠ વ્યકિતની શુશ્રુષા કરતો રખાય કરતા હોય છે. વીજળીના ઝબકારા સમાન અલ્પ અને 1 છે. કાલી મજૂરી કરવા દ્વારા વિપુલ પુરૂષાર્થ કરવા છતાં
ક્ષણિક સુખની અભિલાષા માટે મુગ્ધ જીવાત્મા પોતાના | બે ટાઈમના રોટલાં પણ પામતો નથી. સહુની વાતમાં I જીવનને હોડમાં મૂકી દે છે. પોતે કલ્પલા અને ધારેલાં | હાજી-તાજી કરનારો ખુશામત કરવા છતાં પોતાના પેટનો I સુખની પ્રાપ્તિ માટે રાત-દિવસને જોયા વગર અતિશય | ખાડો પૂરી શકતો નથી. અનેકને પોતાની શીપીમાં ઉત્સાહથી, તે મેળવવા તનતોડ મહેનત કરતા હોય છે. | ઉતારવાની ભાવનાથી તાર્કિક શિરોમણી કહેવાતો તાર્કિક સુખ પ્રાપ્તિના રસ્તે નેહી-સ્વજનો પણ આવે તો તેઓનો | કેટલાંના શીશામાં નાછૂટકે પોતે ઉતરી જતો હોય છે. પણ ત્યાગ કરતા વાર લાગતી નથી. અહર્નિશ એજ | તાકાતવાનની ખ્યાતિ પામેલ વ્યકિત પોતાના શરીરનો ધ્યાનમાં આરૂઢ થયેલો મૂઢાત્મા પોતાની સમજ મુજબ તે | ભાર ઉંચકવામાં ક્યારેક અસમર્થ બની જતો હોય છે તો માટે તડપતો હોય છે.
આથી ફલીભૂત થાય છે કે મને મળેલ સુખમાં ન તો તાત્ત્વિક દ્રષ્ટિથી પુદ્ગલોના સંયોજનથી પ્રાપ્ત |
હોશિયારી કારણભૂત છે, ન તો પુરૂષાર્થ કારણભૂત છે, થયેલ “ખ” તે સુખ તો નથી જ, પણ સુખાભાસ પણ
ન તો વ્યવહાર કુશલતા કારણભૂત છે, ન તો તાર્કિક બુદ્ધિ નથી. પંચભૂતના સમ્મીલનથી ઉત્પન્ન થયેલ “સુખ'માં [ પણ કારણભૂત છે અને ન તો તાકાત પણ કારણભૂત છે. દુઃખ સિવાય કાંઈ હોવાની શક્યતા નથી. તેમ છતાં આ સુખની પ્રાપ્તિમાં કોઈ
| આ સુખની પ્રાપ્તિમાં કોઈ અન્ય જ કારણ ભૂત છે. | સંયોગથી ઉત્પન્ન થયેલ સુખમાં સુખની કલ્પના કરીને તે અન્યની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર પરમર્થિઓ | અંતે દુઃખ થાય છે.
જણાવે છે કે “જીવાત્માએ આ ભવ અને ગત જ્વમાં સુખની અપેક્ષા સંપૂર્ણ નાબૂદ કરવી જ્યારે અશકય
જિનેશ્વર પરમાત્માના વચનો પ્રત્યે કેળવેલી A લાગે ત્યારે પ્રાપ્ત થયેલ સુખનું સન્નિપાત ન થઈ જાય, તે
આદરભાવના અને બહુમાનભાવના સાથે રિલા માટે નીચે મુજબ આત્મ જાગૃતિપૂર્વક સાવચેત રહેવું
સદ્અનુષ્ઠાનોના કારણે ઉપાર્જિત કરેલ શુભકના જોઈએ. .
કારણેજ સુખી થવા પામ્યો છે. તે વચન પ્રત્યે સદા પ્રદ્ધા
રાખવી જોઈએ...' () અપેક્ષિત કે અનપેક્ષિત સુખની પ્રાપ્તિ થાય તે વખતે વિચારવા યોગ્ય સુવિચાર :
ઉપરોકત ભાવનાથી હ્મયને પવિત્ર કરવાથી
પોતાની હોશિયારી આદિ પ્રત્યે ખોટા આડંબરનો સ્માગ મને જે કાંઈ પ્રાપ્ત થયું છે, તેમાં મારી હોશિયારી કે
થઇ જાય છે. શુભ કર્મથી પ્રાપ્ત થયેલ નાટ્વેત સુખને પુરૂષાર્થ કે વ્યવહાર કુશલતા કે તાર્કિક બુદ્ધિ ઈત્યાદિ
નાāત પદાર્થમાં આશકિત કેળવવાના બદલે યથાય કારણભૂત નથી. જો આમ હોય તો દુનિયામાં હોશિયાર
શુભકર્મોમાં ફરી પ્રવૃત્ત થાય છે. તેથી સુખનું અજીર્ણ મતા વ્યકિત ર દા સુખી જ હોવા જોઈએ, પુરૂષાર્થ કરનારને
અટકાવી શકાય. ઇચ્છિત સુખ મળવું જ જોઈએ. વ્યવહારકુશલને સમસ્તજનો તરફથી આવકાર મળવો જોઈએ, તાર્કિક
(૨) મારી લાયકાતથી અધિક સુખ મને મળ્યું છે - બુદ્ધિશાલ વ્યકિત પોતાની બુદ્ધિ કૌવતથી સહુને પોતાની આ વિચારધારામાં મગ્ન રહેવાથી “વધારે જોઈએ? વિચારધારા મુજબ શીશામાં ઉતારી દીધેલા હોવા જોઈએ, | ની અપેક્ષાનો નાશ થાય છે. પૂર્વોપાર્જિત શુભકર્મના, 1111
1 11111111111 x 1111 xx xxxxxxxxxxxxxxx:
A