________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦૦૦
© વકાદારી
૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. એક ગામમાં એક બહુરૂપી હતો. તે ભિન્ન ભિન્ન | પછી તો શેઠ પણ પ્રભાવિત બની સંન્યાસીના M રૂપ કરી લોકો પાસેથી ઈનામ મેળવતો પણ તે ગામના જે તે ભગત બની ગયા. રોજ તેમની પાસે કથા શ્રવ સાદિ માટે
નરૂર શેઠ હતા તેમની પાસેથી તેને ઈનામ મળતું નહિ. | પણ આવવા લાગ્યા. એક વાર દાન - ત્યાગ ની મહત્તા I તે પણ નક્કી કર્યું કે તેમની પાસેથી હું ઈનામ મેળવું તો | અને ધનની અસારતા એવી સમજાવી છે બધાના માથા -
જ સાચો બહુરૂપી ! ખરેખર માન કષાયની પરવશતા કેવી | ડોલી ગયા. “આ પૈસો એ જ પાપનું મુળ છે, અનર્થકારી છે ! માન કષાયને આધીન બનેલા જીવોને પ્રાપ્તિનો | છે ઝઘડાનું બીજ છે'- વગેરે વાતો એવી યુકિત - પ્રયુકિત આનંદ નથી હોતો પણ અપ્રાપ્તિની ઝંખનાને ઝંખનામાં | અને દાખલા – દલીલોથી સમજાવી કે બધા ચકિત બની બિરારા દુઃખી દુઃખી થાય છે. આ તો અનુભવગમ્ય છે. ગયા. શેઠને પણ તે વાત રૂચી ગઈ. બીજા દિવસે ગાડું
| ભરીને ધન લઈને આવ્યા અને સંન્યાસીના ચરણોમાં ધરી ય 1 ઘણા સમયથી ગામમાં આવેલા એક સંન્યાસીએ
કહે કે આનો આપ જ્યાં સદુપયોગ કરવો ત્યાં ક જો. મારે આખા ગામને ગાંડું કર્યું. ગામ બહાર મોટા વૃક્ષ નીચે
જોઈતું નથી ત્યારે સંન્યાસી –'' આપ વળી એ માયાનું | નાની મહૂલી બનાવી આવાસ કર્યો. મસ્તરામ ફકીરની |
વળગણ મને કયાં વળગાડો છો. જો હું પણ આ માયામાં જેમ મસ્તીથી રહેવા લાગ્યા. પ્રભાવિત વાણીથી લોકોને
મૂંઝાઉં તો મારું શું થાય? આપના હાથે જ તેનો સદુપયોગ M આકર્ષિત પણ કર્યા અને એક - બેની રોગાદિ આપત્તિ દૂર |
કરો. મારે તો આ બધુ ધન-કંચન માટી સમ ન છે.' થવાથી ગામમાં ચમત્કારિક તરીકે તેમની નામના પણ
તેમની આ નિસ્પૃહતાથી બધા આનંદિત થયા. ફેલાઈ ગઈ.
બીજા દિવસે સંન્યાસીની મઢુલી ખાલી જે ઈ બધાને | તેમાં તે ગામના નગરશેઠની પત્ની બિમાર પડી.
કારણ ન સમજાયું પણ તે બહુરૂપી મૂળવશે તે શેઠની પાસે ઘણી દવા કરાવવા છતાં ય સારું ન થયું. એકપણ ઉપાય
જઈ ઈનામ માગે છે અને હું જ સંન્યાસી હતો તે બધી વાત કામમાબ ન થયા. અશુભ કર્મનો ઉદય જોરમાં હોય તો
કરે છે. ત્યારે શેઠ - “ગઈ કાલે આટલું ધન આ પતો હતો I સારીમાં સારા ડોકટર - દવા આદિ પણ લાભદાયી ન બને | તો કેમ ન લીધું અને આજે દાન માગવા કેમ આવ્યો ?'' LI અને શુભ કર્મનો ઉદય શરૂ થાય તો સામાન્ય ડોકટર –
ત્યારે તે સંન્યાસીએ જે જવાબ આપ્યો તે આજે દવા પણ અસરકારક બને. ખરેખર જો આ કર્મના
ઘણા બધાની આંખ ઉઘાડે તેવો છે અને વફાદારીનું મહત્ત્વ I વિજ્ઞાનની સાચી શ્રદ્ધા થઈ જાય તો ગમે તેવો સારો કે |
સમજાવે તેવો છે. જો હૈયામાં તે જવાબ જચી જાય તો નરર પ્રસંગ અશાંતિ - અસમાધિ આપનારો ન બને.
આજે વેષના વિશ્વાસ - વફાદારીમાં જે નિ કહરામી શ્રદ્ધાળુના હૈયામાં લખાયું જ હોય છે કે, “મારા જીવનમાં
આવી છે તે ન આવતા નિમકહલાલી જળવાઈ રહે. જે જે કઈ સારું કે નરસું થાય છે તે મારા જ કરેલાં કર્મોના
આ કમાન] વેષનું ગૌરવ ઘટયું છે તે ગૌરવ પણ વધી જાય. A ઉદયથી થાય છે, બીજા તો નિમિત્ત માત્ર જ છે.” ઘણા |
સંન્યાસીએ જવાબ આપતા કહ્યું કે - “ કાલે હું 1 બધા સ્નેહી - સ્વજનાદિના આગ્રહથી તે શેઠ, શેઠાણીને
સંન્યાસીના વેષમાં-પાઠમાં હતો. જો તમારું ધન ગ્રહણ લાઈસન્યાસી પાસે ગયા. બધી વાત કરી. સંન્યાસીએ પણ
કરું તો વેષ લજવાય વેષની વફાદારી જાળવવા મેં કાલે પોતાની લઘુતા બતાવવા પૂર્વક રાખની પડીકી આપી
ધન લીધું ન હતું. આજે મૂળરૂપમાં છું માટે માગવા અને કહ્યું કે- “ ભગવાનની મરજી હશે તો સાત
આવ્યો છું.” દિવસમાં બહેન બાને સારું થઈ જશે.” તે દવાથી ધીમે
વાચકમિત્રો ! વિશ્વાસ – વફાદારીનું મહત્ત્વ ધીમેસારું થઈ ગયું.
સમજી તેનું ગૌરવ વધારો તેજ ભાવના. in