________________
૨૮૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨- ૫-૨૦૦૦
પૂજ્યોને તેમ જ એક પ્રત રમણભાઈને અર્પણ કરાયેલ. તેમનું તથા પ્રતને સુંદરતાથી સજનારા એમ. બાબુલાલ પ્રિન્ટરીના | શ્રીયુત કિર્તિભાઈ મફતલાલ ગાંધીને મોતીનો હા૨- વર આદિથી
અલગ પૂજાઓ અલગ-અલગ સંગીતકારો દ્વા૨ા ભણાતી ત્યારે ભક્તિનું વાતાવરણ છવાઈ જતું. સુ. પના પ૨માત્માના ૧૮ અભિષેક થયા. આ. સુ. ક્રિ. ૭ ના રંગસાગરથી પૂ. આ. શ્રી સોમસુંદ૨ સૂ. મ. પધારતા શ્રી સંઘે સામૈયુ કરેલ. | સન્માનિત કરાયેલ. કીર્તિભાઈએ સુંદર વકતવ્ય કરે. ત્યાર બાદ પ્રશ્નચન-સંઘપૂજન અને મંગળ મુહૂર્તમાં શ્રી કુંભસ્થાપનાદિ થયેલ. | પૂ. મુ. શ્રી ભવ્યદર્શન વિ. મ. પ્રતની ઉપયોગિતા અંગે સુંદર પોરે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક મહાપૂજન, ૧૦૮ ઉર્બોધન કરેલ. છેલ્લે પૂ. શ્રીના અંતિમ શિષ્ય પૂ. મુ. શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિઓ સાથે ફોટા સમક્ષ વંદના કરતાં અપૂર્વ યશકિર્તિ વિ. મ. ગુણાનુવાદ પ્રવચન કરી પૂ. શ્રી કે ભાવાંજલિ ભાવવાહી રીતે ભણાવવામાં આવેલ. લાડુની પ્રભાવના થયેલ. સમર્પી હતી. આજના પ્રસંગે ૧૧ રૂ। નું સંઘપૂજન થયું લ. લગભગ સુ.૮ ના શ્રી નવગ્રહાદિ પાટલા પૂજન અને સુ. ૯ના સ્વ. પોણા બારે પ્રસંગ પૂર્ણ થયો હતો. પચીની ૧૭મી સ્વર્ગારોહણ નહિ આવી જતાં સવારથી સાંજ સુધી ભરચક કાર્યક્રમ રહ્યો.
|
|
બપોરે શ્રી શાંતિસ્નાત્ર સ્વ. પૂ. શ્રીના સંારી સ્વજન પરિવાર તરફથી ભણાવવામાં આવ્યું. સાટાની પ્રભાવના થઈ. સુ.ની પ્રભાને શરણાઈઓના સૂર રેલામા બરાબર સામે જીવદયાની ટીપ પણ સુંદર થઈ પ્રભુજીને રોજ ભવ્ય ‘મણિરત્ન’ ગ્રાઉન્ડમાં રાજદરબાર ખડો થયો હોય તેવું દ્રશ્ય અંગરચનાઓ થતી. બે દિવસ ભાવનાઓ થઈ. રોજ આરતી સર્જાયું. પાટ પર વચમાં પૂ. શ્રીની પ્રતિકૃતિ ગોઠવવામાં આવી. | આદિના ચઢાવા થતા. વિધિકા૨ક શ્રી રોહિતભાઈ આર. શાહે આગળ ગોઠવાયેલા સમવસરણ ગઢ ઉપર આજે વિમોચન થનારા | સુંદર વિધિવિધાન કરાવેલ. રાત્રે ધારાવડી સહ મહોત્સવની સ્વ. પૂજ્યશ્રીના પર્યુષણપર્વના પ્રેરક પ્રવચનો' પ્રત્તાકારે ત્રીજી સમાપ્તિ થયેલ. સવારે સ્વ. પૂજ્યશ્રીના સમાધિ સ્થળે પાલડી આવૃત્તિને જરીયન વસ્ત્ર અને દોરી સાથે પાંચ પ્રતો સાપડા ઉપર | રંગસાગર ચતુર્વિધ સંઘ વાજતે ગાજતે પધારેલ. રંગ ઝાગર આદિ પધરાવવામાં આવી હતી. એક બાજુ ટેબલ ઉપર શ્રી સરસ્વતી બે જિનાલયોના દર્શન ચૈત્યવંદન કરી પૂ. શ્રીની સમ વિભુમિ પર દેવી તેમજ પૂ. શ્રીનું રંગસાગર સમાધિ મંદિર ગોઠવવામાં આવ્યું આવેલ. શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-કનકચંદ્રસૂરિ જૈન પે ષધશાળામાં હતું. આ પ્રસંગે પૂ. આ. શ્રી મિત્રાનંદ સૂ. મ. ના શિષ્ય પૂ. મુ. પૂ. આ. શ્રી સોમસુંદર સૂ. મ. ની નિશ્રામાં ગુરુ ગુણ ત્તવના અને શ્રી ભવ્યદર્શન વિ. મ. આદિ પધાર્યા હતા. પૂ. મુ. શ્રી શાંતિભદ્ર ગુણાનુવાદ સભા થયેલ. ૫ રૂા. સંઘપૂજન થયું હતું. કાયમી વિ. માં મંગલાચરણ ફરમાવ્યું અને શ્રીયુત નરેશભાઈ ગુસ્મૃતિ મહોત્સવમાં સ્વ. પૂ. શ્રીના મામાના દિકરી તેને ઉષાબેન નાનીતલાલના સભા સંચાલન હેઠળ કાર્યક્રમની શુભ શરૂઆત વેદપ્રકાશ પરિવારે પ્રતિવર્ષ મહોત્સવમાં લાભ લેવા ની જાહેરાત થઈ. સૌ પ્રથમ દેવ-ગુરુની સ્તુતિ કરી સ્વ. પૂ. શ્રીનું વિરહ ગીત કરેલ. પૂ. આ. ભ. ને પર્યુષણ પ્રત શેફાલી સંઘના નાગેવાનાનો
|
|
બકુભાઈ તથા વિનોદભાઈએ તેમજ સંધને રાજુ તાઈએ પ્રત
શ્રી હિરેનભાઈએ બુલંદ સ્વરે ગાયું હતું. તે પછી શ્રેણિકભાઈ ગાંધી તથા બાળશ્રાવક આશયકુમારે લાક્ષણિક છટાથી પૂ. શ્રીના પૂ. મુ. શ્રી
મ.
શ્રી ભવ્યદર્શન વિ. મ. પૂ. શ્રી ના વિરાટ ઉદાત્ત જીવનને અનેક પાકાઓથી વર્ણવેલ. ત્યારબાદ પ્રત વિમોચન વિધિની શુભ શરૂઆત થઈ. પાંચ દીપક પ્રગટાવાયા. શ્રી સરસ્વતીદેવીની પ્રતિકૃતિને ફૂલહાર ચડાવાયો અને સ્તુતિઓ ગવાઈ તે પછી જયનાદ સાથે પ્રત વિમોચન વિધિ સંઘપ્રમુખ શ્રીયુત રમણલાલ રતિલાલ શાહના શુભહસ્તે થવા પામી. વિમોચન પ્રતનું જ્ઞાન પુજન અને પૂજ્યોનું ગુપૂજન રમણભાઈએ કરેલ. અન્ય પ્રર્તા
અર્પણ કરેલ. પૂ. આ. ભ. સાથે ધનુધિ સર્વે પૂજ્યશ્રીની
ગુરુમૂર્તિને સ્તુતિ કરી ગુવંદન કરેલ. શેફાલી સંઘની નવકારશીનો
લાભ રંગસાગર શ્રી સંઘ તરફથી લેવાયો હતો. ોફાલી સંઘે
રંગસાગરના સાધારણ ખાતે ૨કમ અર્પણ કરેલ આજરોજ રંગસાગરમાં પંચાહ્નિકા મહોત્સવના ચોથા દિવસે શ્રી
શાંતિસ્નાત્ર અને સ્વામી વાત્સલ્ય થયેલ. પાંચે દિાસ વિશાળ હાજરીમાં શ્રી સંઘે ભાગ લઈ આ ભૂમિના પૂ. ઉપકારી ગુરુદેવને કહાંજલિ અર્પણ કરી હતી.
પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી શ્રી ચિંતામણરાવ
દેશમુખ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ થયા
પ્રસંગ ત્યારે એ જગ્યાનો ભારે પગાર લેવાને બદલે એમણે માત્ર માસિક ૧ રૂપિયો લેવાની ઈચ્છા
|પરાગ
વ્યકત કરી. એ જોઈ એમના કેટલાક સાથીઓએ આશ્વર્ય દર્શાવ્યું. એથી તેઓએ હસતાં હસતાં કહ્યું : ‘પગાર એક રૂપિયો લઈશ, પણ કામ તો સોળ આની કરીશ !'