SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શેફાલી (વાસણા) માં ધર્મપ્રભાવક ચાતુર્માસ અને મહોત્સવ શેફાલી (વાસણા)માં ધર્મપ્રભાવક ચાતુર્માસ અને મહોત્સવ) ગચ્છાધિપતિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય | વિહરમાન તપ અઠાઈ, અઠમ, છઠૂંઠ આદિ અનુષ્ટાનો મિજ રામચન્દ્રર રીશ્વરજી મહારાજાના પ્રભાવક પટ્ટાલંકાર સુપ્રસિદ્ધ | પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ ખૂબ ઉલ્લાસભેર ઉજવાયા. વકતા સ્વ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી શેફાલીના પ્રાંગણમાં વિશાળ મંડપ ખડો કરવામાં આ રેલ. મહારાજા ના પ્રશિષ્ય-શિષ્ય પૂ. મુનિરાજશ્રી શાંતિભદ્રવિજયજી પ્રવચન-પ્રતિક્રમણમાં સારી સંખ્યા રહેતી. રોજ પ્રભાવનાઓ મ. તથા પૂ. મુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. ને શેફાલીમાં થતી. ઉછામણીઓ પણ સુંદર થઈ. ભા. સુ. ૪ ના સાધુપદની ચાતુર્માસ કરાવવા શ્રી સંઘ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ આરાધના ઉપવાસ સહિતના પૌષધથી ૯૫ ની સંખ્યામાં સમયમાં વિજય મ ોદયસૂરીશ્વરજી મહારાજા પાસે આગ્રહ ભરી વિનંતિ સર્વપ્રથમવાર થઈ. ૧૩૦ રૂ. થી બહુમાન થયું. ભા. સુ. 4. ૫ કરતો રહ્યો તેના ફળ સ્વરૂપ પૂજ્યોનું ચાતુર્માસ અન્યત્ર થનારા મંગળવારે ૪૫૦ આરાધકોના પારણા અને દૂધથી પગ ધોઈ ૫ હોવા છત પૂ. ગચ્છાધિપતિશ્રીએ પરમ કરૂણા વરસાવીને આજ્ઞા રૂા. નું સંઘપૂજન થયેલ. ફરમાવી. અ.સુ.દ્ધિ. ૧૦ ના ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી I આરંભીને અનેકવિધ આરાઘનાઓ શ્રી સંઘમાં ચડતે રંગે થઈ સુ. ૮ના સ્વ. પૂ. શ્રીના પટ્ટશિષ્ય શ્રુતોપાસક સ્વપૂ. અ.સ.૧૭ થી ચાર્તુમાસ સુધીના સાંકળી અઠમ, દરેક તપસ્વીનું ઉપાધ્યાયજી શ્રી મહિમાવિજયજી ગણિવરની ૧૦મી સ્વર્ગારોહણ ત્રીજા દિવસે વ્યાખ્યાનમાં ૧૬૨ રૂ. થી બહુમાન, વર્ધમાન તિથિ નિમિત્તે ગુણાનુવાદ આંગી વગેરે થયેલ. વ. ૧ના સાત દેશના ગ્રંપ પર પ્રવચન, સંઘપ્રમુખ શ્રીયુત રમણભાઈ તરફથી જિનાલયોની ચૈત્યપરિપાટી અને સ્વામીવાત્સલ્ય થયેલ. શ્રી રોજ વ્યાપ વાનમાં ૧ રૂ. ની પ્રભાવના તેમજ અવારનવાર થતાં સંઘમાં બહેનોની આરાધના માટે સ્વ. પૂ. આ. શ્રી કનકચનું સૂ. સંઘપજનો રોજ પ્રભાતે સામયિક પરમાત્મા ભક્તિ રવિવાર | મ. ના બહેન મહારાજ ૨૫૦ ધમણીગણ નાયક પ્રવર્તિની સ્વ. આદિમાં ૨ ધ્યાભક્તિ, ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી રામચન્દ્ર પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. ના પરિવાર વતી પૂ. સા. શ્રી સૂ. મ. ની ૮મી સ્વર્ગતિથિ ઉજવણી અરિહંતપદ આરાધના અને | સૂર્યમાલાશ્રીજી મ. ના પ્રશિષ્યા-શિષ્યા પૂ. સા. શ્રી ખીરના એ કાસણા સાથે ૮૨ની સંખ્યામાં અ.વ. ૧૪ના થઈ ૨૧ | નિર્મલદર્શનાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કૌશલદર્શનાશ્રીજીમ. રૂ. બહુમાન થયું. ગુણાનુવાદ-ભવ્ય આંગી થયેલ. ઠાણા ૪, પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાનુસાર પધારતાં શ્રાવિકાઓમાં પણ સારી જાગૃતિ આવી. હવે રાજનગર ઝવેરી શ્રા. સુ. ૮ ના શ્રી પાર્શ્વપ્રભુના મોક્ષ કલ્યાણક નિમિત્તે વાડના મહાન શાસનરત્ન સ્વ. પૂ. ગુરુદેવ શ્રી આ.ભ. શ્રી વિજય આ લાવણ્ય , રાસરે સમેતશિખરજી ગિરિરાજનો ભવ્ય પુષ્પ કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આસો સુદ ૯ ના ૧રમી | શણગાર, દીપક રોશની, સાંજે સંધ્યાભક્તિ, ૧૦૮ દીવાની સ્વર્ગારોહણ તિથિ આવતી હોવાથી શ્રી સંવત્સરી દિને ભા. ૪ | આરતી, ભાવના આદિ થયેલ. શ્રા.સુ. ૧૧ ના સિદ્ધપદની સોમવારે શ્રી સંઘમાં ભવ્ય મહોત્સવ ઉજવવાની મંગળ જાહેરાત છે આરાધના સાથે કોઈપણ એક વસ્તુના ચીઠીમાં આવેલા ત્યાગ થયેલ. અને શ્રી શાંતિસ્નાત્ર-પાટલા પૂજન-પાર્શ્વનાથ પુજન મુજબ ઈ છાનિરોધ એકાસણા ૧૦૬ થયા અને ૫૧ રૂા. આદિ એ દિવસે જ અપાઈ ગયેલ. પ્રભુજીની પ્રતિષ્ઠા બાદ માત પ્રભાવના થઈ. શ્રા. વ. ૫ ના તપસ્વી સમ્રાટ સ્વ. પૂ. આ. શ્રી વર્ષે આ પ્રથમવાર મહોત્સવનું આયોજન હતું એટલે સામાં રાજતિલક સૂ. મ. ની પ્રથમ સ્વર્ગતિથિ નિમિત્તે આચાર્યપદ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયેલ. અનેક ભાવિકોની લાભ લેવાની આરાધના સાથે ચણાના એક ધાનના આયંબિલ ૧૧૯ થયા અને પ૩ રૂા. પ્ર ભાવના થઈ. ગુણાનુવાદ-ભવ્ય આંગી થયેલ. શ્રા.વ. ભાવના હોવા છતાં આયોજન ૯ દિવસનું ગોઠવવામાં આવેલ. આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવેલ. ૮ ના ઉપાધ્યાયપદની આરાધના અને પરમાત્માની એક સ્તુતિ કંઠસ્થ કરવ પૂર્વક જ્ઞાનદીપક એકાસણા ૧૪૭ થયા અને ૧૭ રૂા. આસો સુદ ૨ના મંગળ પ્રભાતે મહોત્સવનો મંગળ પ્રાભિ પ્રભાવના થઈ એ સિવાય શત્રુંજય તપ, ચૌદ પૂર્વતપ, વીશ | થયો. સવારે વહેલા પ્રવચનો ત્યારબાદ સવારે જ રોજ અલ., હજી ફી હજી છે કે હજી (હર હર હરીફ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy