SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૧-૨૦૦૦ આ આકાશવાણીથી દ્રોણાચાર્યે રોષાદિનો ત્યાગ | માંડ્યું. જ્યારે પાંડવ સૈન્ય હર્ષોન્મત્ત બનીને આનંદ A કર્યું. પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કરવા માંડયું. છેવટે | કરવા લાગ્યું. ન બ્રમદ્વારથી પ્રાણ નીકળતા મૃત્યુ પામેલા દ્રોણાચાર્ય ભીષ્મપિતામહ તથા દ્રોણાચાર્ય વિહોણું બ્રણે લોકમાં દેવ થયા. કૌરવબળ હવે નિસ્તેજ થઈ ગયું હતું. શાની જેમ I હવે દૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યને વાળથી બરાબર દ્રિોણને ઉખાડી નંખાતા હવે પાંડવોને આ વિગ્રહ શત્રુના ખેંચીને કૃપાણ વડે તેમનું મસ્તક છેદી નાંખ્યું. પરાજય માટે અત્યંત આસાન લાગવા માંડ્યો. | પંદરમા દિવસના મધ્યાહુન સમયે ગુરૂ દ્રોણને ક્રમશ: હણ પેલા જાણીને કૌરવ સૈન્યએ કરૂણ-આઝંદન કરવા ખસખસખા ખ અ.સૌ. અનિતા આર. શાહ જગતના જીવ માત્રને સુખ પ્રિય છે અને દુઃખ | આત્માને માટે દુઃખ આંખો ખોલનારું છે, પાપથી અણીય છે. કીડાથી માંડી ઈન્દ્ર સુધીના બધા જ જીવોની | બચાવનારું છે. પાપને પાપ મનાવનારું છે. તત્તા ચિંતકો મહેમત પોતે ઈચ્છેલ સુખને માટે છે. જીવ માત્રને સુખ | નહિ પણ ભાવુક આત્માઓ પણ કહે છે કે, “દુ:ખ વિના આ ઈષ્ય છે અને દુઃખ અનિષ્ટ છે. બધાની માન્યતા પણ | સુખ નહિ.' સ્વાનુભવજન્ય વાત છે કે – દુઃખન કાળમાં આ I એ છે કે આ જીવનનો સાર સુખ જ છે. ઈચ્છિત |જ મનુષ્યના વૈર્યની, સહનશીલતાની પરખ થઈ જાય છે ક્ષ્મી પ્રાપ્તિ થાય તો ફુલ્યો ફુલાતો નથી અને અનિષ્ટ | છે. જો આકુળ-વ્યાકુલ થઈ જાય તો સમજવું કે ધર્મ વસ્તી પ્રાપ્તિ થાય તો સાવ જ રાંકડો બની જાય છે. | પચ્યો નથી. ધર્મ જેને પચે તેને દુઃખ સારું લ ગે અને ભગયાનને કે પોતાના ઈષ્ટ દેવની આગળ પણ તે જ | સુખ જરાય સારું ન લાગે. જેમ સુવર્ણ અગ્નિ માં તપે પ્રાથH કરે છે કે મને ડગલે-પગલે સુખ-સમૃદ્ધિ મળો, | પછી શુદ્ધ થઈને બહાર નીકળે તેમ દુઃખ આત્માને શુદ્ધ દરેક ક્ષેત્રમાં સફળતા મળો. જેમ ફૂલોની પાછળ કાંટા | કરનાર છે. વાસ્તવમાં તો દુ:ખ એ આત્માની વોશીંગ રહેલ છે. ફૂલના સૌંદર્યનું-સુવાસનું પાન કરનારાએ | કંપની છે જે કર્મમલિન આત્માને નિર્મલતમ બનાવી કાંટામી ડરવું નહિ કે ફરિયાદ પણ કરવી નહિ પણ | ભગવાન બનાવે છે. દુઃખ રૂપી અગ્નિમાં તપેલો આત્મા વિચારવું કે ફૂલની મહત્તા કાંટાથી છે. ફૂલને ખીલવવા, | કર્મવિજય રૂપી કંચનને પ્રાપ્ત કરે છે. દુઃખ ભાત્મિક A બાગની રોનક વધારવા કાંટા પણ જરૂરી છે. તેમ સુખનો | શક્તિનો આવિર્ભાવ કરે છે અને સહનશીલતા ર ણ રૂપી | સ્વાઈ કરવા દુઃખ જરૂરી છે. દુઃખ છે તો સુખની કિંમત | તપથી આત્માને ભાવિત કરે છે. સુખના સ્ત્રોતનું ઉદ્ગમ છે. જો ભૂખ કે તૃષાનું દુઃખ ન હોત તો ખાન-પાનની | સ્થાન સમજપૂર્વક દુઃખ વેઠવું તે છે. કથાનક ચ રેત્રોથી તૃપ્તિયાંથી થાત. એક કવિએ કહ્યું છે કે પણ નિશ્ચિત કરાય છે કે માનવ જીવન મં ટેભાગે ગુલશન કી ફકત ફૂલોં સે નહીં, કાંટો સે ભી જીનત હોતી હૈ દુ:ખ-વેદના-આંસુ અને કાંટાઓની કલમથી લખાયું છે. દુઃખ જીવનને જાગતું રાખે છે, પાપથી બચાવે છે અને તે J ઈસ દુનિયામેં જીને કે લિયે, ગમ કી ભી જરૂરત હૈ” આત્મિક સુખથી ભરપૂર બનાવે છે. સૌ પુણ્યાત્મા પાપથી જેમ આંસુ ન હોય તો હાસ્યનું મૂલ્ય જ નથી રહેતું આવતા દુઃખને સહન કરનારા બની શાશ્વત ગામના એકલા સુખમાં તો જીવ મૂંઝાઈ જાય છે. સુખનો સાચા યાત્રિક બનો તેજ ભાવના સહ વિરમું છું..... અતિરેક પણ પ્રાણહર બની જાય છે. CHARITY begins is home દુઃખ છે તો આત્મા જાગતો રહે છે. માટે જ - sir Thomas Browine CLEVER men are good, but they are not the best. સુખને “અંધાપા” જેવું કહ્યું છે. વિવેકી અને સમજા || - cariyle, '
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy