________________
:
:::
પાન
:::
:::::
કાપવા .
::
.
.
૨૬૪
જૈન શાસન (અઠવાડિક). પહાડના સમીકરણની કલ્પના પણ જો આતંકની | એકતાના સમીકરણ માટે તો ડુંગરા દૂરથી રળીયામ સા” એવી આલ્હા જગાવી દેવાને સુસમર્થ હોય, તો યાદ રહે કે સત્ય | જ પંક્તિ ઉચ્ચારવી પડે... વિણા આવા સંઘ એકતાના સમીકરણો પણ મારા-તમારા | સંઘ-એકતાનું આ સમીકરણ માટે જ એક સ ઘસ બની જેવા શાસનપ્રેમીના હૃદયે પાવક જ પેટાવી જશે.
ગયું. સર્જન નહિ. સામાન્યતઃ કોઈપણ સમીકર સને માટે | | બેશક ! આવા જ નઠોર અને ઘનઘોર સમીકરણો વિક્રમ
‘સર્જન’ જેવા શબ્દો લલકારવાના હોય, અબલ ત ! આ સંવત્ ૨૦૪૨ અને વિક્રમ સંવત ૨૦૪૪માં રચના પામ્યા. જે
સમીકરણ તેમાં અપવાદરૂપ ઘટના છે. જેના માટે સ ન” જેવા સમીકરણોએ સંઘ એકતાનુ નયનાભિરામ દ્રશ્ય તો ખડુ કર્યું.
શબ્દો ન વપરાય, પણ જેને તો સરઘસ જ કહેવું પડે. અલબત્ત ! તેના ગર્ભની અંદર શિથિલાચારનો લાવારસ ભડુ
હા ! અને શિથિલાચારની શખગીરી પ્રતાપે ભડલી રહ્યો તો..
નીકળેલા-પ્રારંભાયેલા સંઘ એકતાના આ સરઘસે કે આગળ
વધતાં સત્યનું પૂરેપુરૂ હનન કરી નાંખ્યું. સિધ્ધાંતો ની તાકાત | શિથિલાચારના લબકારા લેતા લાવારસે પહાડ જેવું સંઘ
સામે આજ સરઘસે મોરચાબંધી કરી. જૈન શાસનન મૂળાધાર એકતાનું સમીકરણ ખડુ કર્યું. પણ એથી કઈ તુષ્ટ ન બની |
સમા સત્યવાદને આજ સરઘસે ફાંસીના દોરનું ચુમ્બ કરાવ્યું.. જવામ, કારણ કે આ એકતાને તો પૂરા શાસનવર્ષમાં ભૂકંપના
જેની અક્ષરશઃ ગવાહી પૂરે છે વિક્રમ સંવત ૨૦૫૫ની આંચકા નોંધાવ્યા. આ આભાસી એકતાના સમીકરણે કેટલાંય |
સાલનો ભાદ્રપદ માસ કે જે દરમ્યાન જ એકતાના ભતે ધૂણેલા સમુહયોમાં તારાજી સરજી દીધી. હા અફસોસ ! સૌથી દુઃખદ
| સરઘસે આગમ માન્ય સંવત્સરી દિનને ફગાવી દીધું. આગમ વાત તો એ લેખાય કે આ એકતાએ સત્યની ઈમારતો સ્વાહા' | બાહ્ય - અનુદયાતુ સંવત્સરીને વધાવી લીધી. કરી દીધી.
સંવત્સરીની વિષમતાની ભીતરમાં કેવી કેવી ભીષણતા | બસ ! આથી જ વિક્રમની તે ૨૦૪૨ + ૨૦૪૪ની | ભરાઈ પડી છે; તેનો પરામર્શ આગામી અંકે કરીશું.. સંવતમાં સર્જાયેલા અને આજે પણ ધબકી રહેલા તે આભાસી
- ક્રમશ:
.
.
:::
.
.
::
. .
. .
.
નામ
'
. .
'
. . .
.
.
::::::: '' ''
આત્મ પ્રબોધક પ્રસંગો મોહને શત્રુ માનનારની મનોદશા
. .
.
.
.
.
. .
.
''''''::::::
.
.
. .
.
.
-પૂ. સા. શ્રી અનંતગુણાશ્રી:જી મ. ચરમ કેવલી શ્રી જંબુસ્વામિ મહારાજનો આત્મા, તે | ખૂબ જ જરૂર છે. માત્ર એક જ વારની દેશના પ્રતાપે પૂર્વેના શિવકુમારના ભવમાં સાગરદત્ત મહાત્માથી પ્રતિબોધ | આત્મા જાગી ગયો અને મોહ મગ્ન માતા-પિતા જેમ ધર્મમાં પામી. માતા-પિતા સંયમ માર્ગે જવાની રજા આપતા | અંતરાયરૂપ બને છે તેમ ધર્માત્મા તેનાથી પણ મૂંડ તો નથી નથી આ સંસાર એ આત્માનું સ્વરૂપ નથી પણ વિરૂપ છે, તે પણ તેનાથી વધુ મકકમ બને છે. શિવકુમારે માતા-પિતા | મો એ જ આત્માનું સાચું સ્વરૂપ છે તેનું સાધન સાધુપણું | સંયમની રજા ન આપે તો ખાવા-પીવાનો ય ગ કર્યો.
છે' આ સમજ હૈયામાં પેદા થાય તો દુનિયાની કોઈ | રિસાઈને ખાવા-પીવાનું બંધ કરનારા મળે પણ આત્મ તાકત નથી કે તે આત્માને ઝૂકાવી શકે. ગમે તેટલી | સાધનામાં આવતાં વિઘ્નોને દૂર કરવા ખાવ -પીવાનો અકળતાઓ તેને આકર્ષી શકતી નથી કે ગમે તેવી | સમજણપૂર્વક ત્યાગ કરનારા વિરલ બને. મોહ એ પ્રતિકૂળતાઓ તેને ડરાવી શકતી નથી. કોઈનો પણ મોહ | આત્માનો શત્રુ સમજાઈ જાય તેની દશા કેવી સુંદર મનોહર તેને મંઝવી શકતો નથી.
બને છે તે માટે આ પ્રસંગ ખરેખર પ્રેરણાદાયી છે. | | આ અપાર ઘોર ભયાનક સંસાર સાગરથી તારનાર મોહ શત્રુ લાગે તો જીવન બદલાઈ જાય. ધર્મ
આ મુજબ કરેલો શ્રી જિનધર્મ જ છે - આ વાત | દેખાદેખી થી નહિ પણ સાચા ભાવે કરવાનું મન થાય. રોમમાં વસી જાય તેનામાં સાત્વિકતા-મકકમતા આપો | આપણા સૌની આવી દશા થાય તે જ શુભેચ્છા. આપેદા થાય છે. આ માટે શિવકુમારની વાત વિચારવી
. .
.
''''''''''''
.
.
. .
.
.
.
:::: '
.'
-:
:
પ
પ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
---
-
-
-
-
-
-