SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ : :: 1:31: 1: 32; ૨p જૈન શાસન (અઠવાડિક) દુઃશાસન્મ પુત્રના રથને દળી નાંખ્યો. ત્યાર પછી દુઃશાસનના | વિનાશથી થયેલા અમાપ આનંદને બળાત્કારે દુર કરીને તેનું મન પુત્ર સાથે લડી રહેલા તેના ઉપર લાજ - શરમ - મર્યાદા છોડી| અગણિત શોકથી વ્યાપ્ત બની ગયું. દઈને સ. મહારથી ગણાતા કર્ણ- શલ્યાદિએ એક સાથે પ્રહારો | ગૃપાવાસમાં પ્રવેશી તેણે વડિલ બંધુને પૂછતાં યુધિષ્ઠિરે આદિથી|| કરવા માંડ્યા. કોઇએ શરીરમાં તલવાર ખોસી પાલી, કોઇએ ભાલો અંત સુધીનો સંપૂર્ણ વૃત્તાંત કહી સંભળાવ્યો. ભોંકી દીધો, કોઇએ બાણોથી શરીર વિંધવા માંડયું, કોઇએ છુટી | - ત્યાર પછી અંતઃપુરમાં જઈને અને શોક હરનારા વચનો કટાર ફેંક વડે ખુદ પોતે જ અભિમન્યુની માતા સુભદ્રાને અત્યંત સાન્તન આ રીતે એક સાથે દરેક મહારથીઓ તરફથી આવી રહેલા | આપીને કહાં “દેવી ! અભિમન્યુ તો તે નાપાકો અને કાયરોની | શસ્ત્રોના પ્રહારોથી હવે અભિમન્યુનું શરીર રોમ-રોમમાં જર્જરિત સામે એકલે હાથે લડતાં લડતાં વીર મરણ પામ્યો છે. શોક કરીને થઇ ગયું છેવટ સુધી લડી રહેલો એકલવીર તે આખરે છેદાઈ એ વીરના મરણની મજાક ઉડાડવાની ન હોય દેવી વીર મૃત્યુ તો ગયેલા વૃક્ષની જેમ ધરતી ઉપર ઢળી પડયો. મૃત્યુ પામી ગયેલા અભિમન ઉપર પોતાની જાતની બહાદુરી બતાવતા દુઃશાસનના મજા માણવાનું ટાણું છે. શોકથી મજાક ઉડાડવાનું નહિં. અને તેની પુત્રે નિશિ = તલવારનો ઘા કર્યો. અને મસ્તકને છેદી નાંખ્યું. વીર અભિમન્યુની પત્નિી ઉત્તરા અત્યારે ગર્ભવતી છે. તેથી તેનો આ દુષ્કથી દેવોએ દુઃશાસન પુત્ર તરફ (તથા ધુરંધરો તરફ પુત્ર આપણા બનેના આંખનો આનંદ બનશે. માટે શોક કરશો ફિટકાર વરસાવ્યો.) અને એકલવીર વીરગતિ પામેલા નહિં દેવી!” અભિમનની પ્રશંસા કરી. " (ખુદ અર્જાન પોતે જ અંદરથી અત્યંત વ્યથા વેદતો હોવા છતાં|| વીરપુ અભિમન્યુ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા સૂર્ય પુષ્પો વીણવા અત્યારે સર્વને સાંત્ત્વન આપવાનું ભગીરથ કામ કરી રહૃાો હતો.) | અસ્તાચળ ભણી ચાલ્યો ગયો. યુદ્ધ વિરામ પામ્યું. - અંતઃપુરમાંથી પત્નિ સુભદ્રા પાસેથી નીકળતા નીકળતા અર્જાને બીજીતરફ સંસપ્તકના રાજાઓની સંપૂર્ણહત્યા કરવાથી અજેય પ્રતિજ્ઞા કરી કે “આવતી કાલે સવારે સૂર્યાસ્તની છેલ્લી ઘડી સુધીમાં | આનંદ સાથે અને ઝડપથી પોતાના પુત્રને મળવા આવી રહ્યો (હે દેવી!) તારા પુત્રના હત્યારા જયદ્રથને સંગ્રામમાંથી ઉચ્છેદી) હતો. પોની છાવણીની નજીક આવતો ગયો તેમ તેમ અને| નાંખુ નહિં તો, ભડભડતી ચિતામાં હું બળી મરીશ.” સર્વેને શક સાગરમાં ડૂબેલા જોયા. અંતઃપુરમાં અતિકરૂણ આવી દુર્ધર - ભીષ્મ પ્રતિજ્ઞા કરીને હવે અર્જા સહિત દરેક|| આજંદનJસ્વરો સંભળાયા. કોઇ સૈનિકો સંગ્રામની કથા કરતાં સંભળાય નહિં. અરે ! હાથી કે ઘોડા આગળ દિવસ દરમ્યાન પુત્ર અભિમન્યુના શબનું ઉદ્ધદૈહિક કરીને વિશ્રામ કરવા ગયાં. લાગેલી વખ દૂર કરનારા અન્નના કોઇ થાળ જોવાયા નહિં. લોકો રણ સંગ્રામ ખેડતાં ખેડતાં દેવ-દ્ધિ પામેલા વીરો, વીરોને શું હોવા છતું શૂન્ય અરણ્ય જેવી સેનાની દશા જોવામાં આવી. | શોક કરવા લાયક છે ? નહિ કદિ નહિં. શોક તો નહિં પણ સ્તુતિ | આ બધુ જોતા જ પોતાના બલવીર્યવાન પુત્ર અભિમન્યના કરવા લાયક છે. મૃત્યુની માશંકા અર્જાનને થઈ ઊઠી. અને સંસપ્તકના સંપૂર્ણ | (ક્રમશઃ) ' ; પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીનવિજયજી મ.ના ઉપદેશથી " જૈન શાસનને ખુશી ભેટ ૩ ૦૫૦૧/- શાહ નંદલાલ જીવરાજભાઈ - રાજકોટ. ૩ ૦૫00/- શાહ મનસુખલાલ જીવરાજભાઈ - રાજકોટ. (જીવંત મહોત્સવ પ્રસંગે) ૩ ૧૦૦૦/- શાહ હેમેન્દ્ર મનસુખલાલ - રાજકોટ. (બા. બાપુજીના જીવંત મહોત્સવ પ્રસંગે) | ૩ ૧૦૦૦/- વસા જેન્તિલાલ હીરાચંદ - રાજકોટ,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy