SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ - ૧૨ - અંક : ૩૧/૩૨ તા૪-૪-૨૦૦૦ ૨૩૬ મહાભારત છે ચક્રવૂહ - શ્રી રાજુભાઈ પંડિત Mા. જીનારાજર કણિત રાજાઓના (પ્રકરણ - ૬૪) 43 निवारजन आराधना केन्द्र “તારા પુત્રના હત્યારા તે જયદ્રથને આવતીકાલના સૂર્યાસ્ત | જીવન નામી કરી નાંખીને આગળ વધતાં વધતો મદ્રરાજ સુધીમાં ઉચ્છેદી ના નાખતો હું અગ્નિમાં પ્રવેશીને સળગી મરીશ.” | શલ્ય, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, કૃતવર્મા અને દુર્યોધ આદિ | જેવા મહા ધુરંધર મહારથીઓ સામે એકલે હાથે ટકરાતો કરાતો કુરૂક્ષેત્રનો સંગ્રામ તેરમા દિવસમાં પ્રવેશ્યો. સંસપ્તકના | પ્રચંડ બાણ વર્ષોથી એક-એકને જખ્ખી કરી રહયો હતો. વિશ્વમાં રાજાઓની સામે અંતિમ મોરચો લડી લેવા માટે જઇ રહેલા અને કોઇથી પણ દુર્ધર બની ચુકલો તે શલ્ય-કર્ણ આદિ ધુરંધરોથ સાંખી જતાં જતાં દ્રોણાચાર્યના ચક્રભૂહથી યુધિષ્ઠિર તથા અભિમન્યુ શકાતો ન હતો. અનાજનો ઢગલો તીવ્ર તપી ચુકેલા અગ્નિ સહી બન્નેની અત્યંત રક્ષા કરવાનું ભીમ આદિ દરેક વીરોને ખાસ શકે તો શલ્ય - કર્ણાદિ તેને સાંખી શકે. ભારપૂર્વક જણાવ્યું. અને પોતે ત્રિગર્તના રાજાઓ સામે યુદ્ધ કરવા ચાલી નીકળ્યો. શલ્ય - કણદિને પરાસ્ત કરીને આગળ વધેલા તેણે લમણ આદિ અસંખ્ય રાજકુમારોને તેમના પહેલા જ સંગ્રામમાં હણી યુધિષ્ઠિરને જીવતો પકડી લેવાની પ્રતિજ્ઞા દ્રોણાચાર્યહજી સુધી નાંખ્યા. અર્જાન દૂર થવા છતાં ય પૂરી કરી શકયા ન હતા. આજે તેમણે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ચક્રવૂહની રચના કરી હતી. હવે પ્રચંડ - ભીષણ - રૌદ્ર અભિમન્યુએ કૌરવોના જાઓ અને સૈન્યના વેરેલા વિનાશ તાંડવને જોતા તથા હરએક મહારથીને સંસાર ચક્ર જેવા દુસ્તર ચક્રવ્હને રચીને ગુરૂ દ્રોણ રણક્ષેત્રમાં | જખ્ખી કરી નાંખેલ જતા તેને દુર્ધર સમજીને કર્ણ-શલ્ય આદિ દરેક આવી ચડયા. મહા ધુરંધરોએ તે એકલા અભિમન્યુ ઉપર સાથે મળીને હુમલો પાંડવો પણ સમગ્ર ધનુષ્કરો સાથે વીરપુત્ર અભિમન્યુને આગળ | કરવાનું નકિક કરી લીધું. તે એકલવીરને પણ તે બધાં જીતવા કરીને તેની સંપૂર્ણ રક્ષા કરતાં કરતાં ચક્રવ્યુહ-રચ્ય સંગ્રામમાં | માટે શકિતહીન થઇ ગયા હતા. આગળ વધવા માંડયા. હવે અભિમન્યુ જયારે દુઃશાસન સામે યુદ્ધ કરતો હતો ત્યારે ચક્રવ્યુહમાં પહેલા જ દ્રોણ ટકરાયા. પણ પ્રચંડવીર્યવાન, કૌરવીય ધુરંધરોએ સાથે મળીને જ આક્રમણ કરવાનું નકિક કરતાં અભિમન્યુએ ગુરૂ દ્રોણને પરાસ્ત કરી નાંખીને ચક્રવ્હના | જ કર્યે અભિમન્યુના પ્રચંડ ધનુષને છેદી નાંખ્યું. તે જ સમયે (કિલ્લાને) ભેદી નાંખ્યો. કૃપાચાર્યે તેના સારથિને હણી નાંખ્યો. કૃતવર્માએ તે જ વખતે તેનો હવે ભૂદાઇ ગયેલા ચક્રવ્યુહમાં પરાક્રમી અભિમન્યુ સામે તો | રથ ભાંગી નાંખ્યો. (એકની સામે એકે જ યુદ્ધ કરવાના નિયમનો જયદ્રથ ટકી ના શકયો. પણ તેની પાછળ રક્ષા કરતા આવી રહેલા 1 શકયો. પણ તેની પાછળ રક્ષા કરતા આવી રહેલા કૌરવોના ધુરંધરોએ ભંગ કરી નાંખ્યો હતો. ચારેય પાંડવોને પ્રચંડ બાણવર્ષા વરસાવીને જયંદૂથે આગળ વધતા | રથ ભાંગી જતાં જ પગપાળા થઇ ગયેલા શૌર્યવાન અતિમન્યુએ અટકાવી દીધા. આથી એકલો પડી ગયેલો અભિમન્યુ એકલો પણ ઢાલ અને તલવારથી યુદ્ધ આદર્યું. ત્યારે અશ્વત્થામાને તેના ભયાનક પાતાળ જેવા ચક્રવ્યુહમાં આગળ વધવા માંડયો. એકલવીર | ખગના અગ્રભાગને બાણોથી બુઠું કરી નાંખ્યું. આથી તેણે ચક્ર અભિમન્યુ કરાડો સુભટોના મદડા પાડવા લાગ્યો હતો અને | વડે રાજચક્રના = રાજાઓના સમુહના એક સામટા માથે છેદવા ધનુષ્યના પ્રચંડ પ્રહારો વડે અસંખ્ય રાજાઓને ધાયેલ કરી નાંખ્યા | માંડયા. આ રીતે જાત-જાતના આયુધો ગ્રહણ કરી - કરીને તેણે | હતા. ચક્રવૂહમાં પ્રવેશેલો અભિમન્યુ દુર્ધર રૌદ્ર બની ચૂકયો હતો. | એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં ક્રોધથી જ ગદા અને વન વડે જવું,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy