________________
જૈન શાસન (અઠવાડિક)
""""""""""""""""""""""******************** અમદાવાદઃ રંગ સાગરનાં આંગણિયે ઉજવાયેલ
- ભવ્ય પ્રવજ્યા મહોત્સવ - (જામનગર નિવાસી મંજુલાબેન ઝવેરી બન્યા સાધ્વીજી શ્રી મોક્ષનંદિતાશ્રીજી )
મદાવાદ : (રંગસાગર) : અત્રે પૂજ્યપાદ સુવિશાલ વાલવોડયાળાએ પોતાની આગવી શૈલીમાં ઉપકર ોની મહત્તા E ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની સમજાવેલ. એક એક ઉપકરણો વહોરાવવાની હજારો ઉપર પહોંચતા.
અનુજ્ઞાન સૂરિમંત્ર સારાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલ કુલ ઉછામણીઓનો આંક વિક્રમજનક સંખ્યામાં ૫ ડોંચી ગયેલ. સૂરીશ્વરજી મ. સા., પૂ. મુ. શ્રી કુલશીલ વિ. મ., પૂ. મુ. શ્રી હર્ષશીલ પધારનાર ભાગ્યશાળીઓની ઉદારતા અનુમોદનીય હતી. ત્યારબાદ વિ. મ. આદિની નિશ્રામાં જામનગર નિવાસી મુમુક્ષુરના મંજુલાબેન | કરણ શાહ (ઉ.વ.૧૭) બોરસદવાળાએ પોતાની સુંદર શૈ ણીમાં વકતવ્ય વ્રજલાલ ઝવરીના દક્ષિા મહોત્સવ અનેરી શાસનપ્રભાવનાપૂર્વક | રજુ કરેલ. ત્યારબાદ મુ. હર્ષશીલ વિજયજીએ પ્રસંગોચિત સુંદર શૈલીમાં ઉજવાયો. પોતાના સુપુત્ર હિતેષકુમાર અને સુપુત્રી જયશ્રીકુમારીની દીક્ષા | મનનીય પ્રવચન ફરમાવેલ, નૂતન દીક્ષીત વેશપરિધાન કરીને આવી બાદ ઘણા વર્ષોથી મંજુલાબેન સંયમ સ્વીકારવા ઉત્સુક હતા. પરંતુ જતાં દીક્ષાર્થી અમર રહો ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠેલ. મોહાધીનકુટુંબીઓના આગ્રહના કારણે એમને સંસારમાં રહેવું પડયું. દીક્ષાવિધિની આગળની ક્રિયાનો પ્રારંભ થયેલ. પૂ. - છે. ભ. શ્રી અંતે એમhi દઢ મનોબળના કારણે કુટુંબીજનોએ સહર્ષ સંમતિ આપી અને ગુણશીલ સૂ. મ. એ કરેમિ ભંતે સામાઈ એ સવ્વ આવ ૪'' નો પાઠ માલેગાંવમુકામે પૂ. ગચ્છાધિપતિશ્રીજીની પાસે સંયમ ગ્રહણના મુહૂર્તની ઉચ્ચારાવેલ. મધ્યાહન સમયે મંગલમુહૂર્તે લોચની મંગલ ક્રિયા થયેલ. માંગણી કરતા પુજ્યશ્રીજીએ મહા સુદ ૪ શુક્રવાર તા. ૧૧/૨/૨૦૦૦નો ત્યારબાદ વાંકાનેર સંઘે પૂ. આ. ભ. ને આગામી ચાતુર્માસ માટે શુભ રિસ ફરમાવ્યો. સ્વજનોનો આગ્રહ મંજુલાબેનની દીક્ષા
અત્યાગ્રહપૂર્ણ વિનંતિ કરેલ જેનો પૂ. ગચ્છાધિપતિશ્રીજીએ સ્વીકાર કરેલ જામનગરમાં જ થાય એવો હતો પરંતુ દિવસો નજીક જ આવતા હોવાથી
હોવાથી પૂ. આચાર્ય ભગવંતે જય બોલાવતા વાંકાનેર સંઘમાં અંતે દી અમદાવાદ રંગસાગરનાં જ આંગણિયે કરવી એવો નિર્ણય
આનંદોલ્લાસ છવાઈ ગયેલ. પ્રાંતે જામનગરથી પધારેલ પંડિતજી થયો. મુલુના વતન જામનગરમાં પોષ વદ ૧૨ના દિવસે પૂ. મુ. શ્રી
વજુભાઈ પૂ. આ. ભ. શ્રી વિ. ગુણશીલ સૂ. મ. અને પૂ. આ. ભ. શ્રી દિવ્યાનંદ વિજયજી મ. આદિની નિશ્રામાં શ્રી શાંતિસ્નાત્ર યુક્ત
વિ. પ્રભાકર સું. મે, એ મનનીય પ્રવચન ફરમાવેલ, નામકરણની જિનભક્તિ મહોત્સવ અત્યંત ઉલ્લાસપૂર્વક ઉજવાયેલ. વિધિકારક શ્રી
વિધિમાં નૂતન દીક્ષીતનું નામ સા. શ્રી મોક્ષનંદિતાશ્રીજી રાખી સા. શ્રી નવીનભાઈએ સુંદર વિધિવિધાન કરાવેલ. મહા સુદ ૨ ના દિવસે દિક્ષાર્થી
નિર્મળાશ્રીજી મ. ના શિષ્યા તરીકે જાહેર કરાવેલ, છેક મધ્યાહનના ૧ મંજુલાબેન આદિનો અમદાવાદ પ્રવેશ સુંદર રીતીએ થયેલ. મ. સુ. ૪ના
વાગી ગયેલ હોવા છતાં પણ વિશાલ સંખ્યામાં ભાવિકો ની હાજરીથી મહોત્સવ પ્રારંભ થયેલ. મ. સુ. ૫ ના ભવ્ય વર્ષીદાનનો વરઘોડો
લોકો આશ્ચર્યચક્તિ બની ગયેલ. નૂતન દીક્ષાર્થીનું નામ જાહેર કરવાની નીકળેલ જેમાં ગજરાજ, અથ્વો બગીઓ, પરમાત્માનો શણગારેલ રથ,
ઉંચી ઉછામણી બોલી તેમના સંસારી સુપુત્ર દીપકકુમારે નૂતન દીક્ષીતનું વિશાલ રાજન-માજન ઉપસ્થિત રહેલ. પાલડીના વિવિધ વિસ્તારોમાં
નામ જાહેર કરેલ તેમના પરિવાર તરફથી સાધર્મિક વાત્સલ્ય તેમજ નીકળેલ મર્ષીદાનની રથયાત્રા અનેરી શાસનપ્રભાવક બનવા પામેલ.
વિવિધ ભાગ્યશાળીઓ તરફથી ૧૦ રૂ. નું સંઘપૂજન થયેલ દીક્ષા વરઘોડો ઉતર્યા બાદ સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. વિજયમુહૂર્ત શ્રી સિદ્ધ મહાપૂજન ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ-બોરસદના યુવા
મહોત્સવની વિશિષ્ટ અનુમોદના તો એ હતી કે દીક્ષા ના સંસારી વિધિકારી જયેશભાઈ સંજયભાઈએ સુંદર વિધિવિધાનો કરાવેલ.
ભત્રીજા નિમિષકુમાર ઉમેશભાઈએ મરીનડ્રાઈવ “વા વૈભવી સંગીતકાર રૂપેશભાઈ શાહએ સંગીતની રમઝટ મચાવેલ રાત્રે દીક્ષાર્થીના
વિસ્તારમાં રહેતા હોવા છતાં યુવાન વયે દીક્ષાના આગા દિવસે પૂ. બહુમાનને પ્રસંગ પણ સુંદર થયેલ. મહા સુ. ૬ શુક્રવાર
આચાર્ય ભગવંત પાસે હસતા મુખે લોચનો જે પરિવહન સ ન કરેલ. એ તા.૧૧/૨000 નો પુણ્યદિન તો જામનગરવાસીઓ તથા
ભાગ્યશાલીની સૌ કોઈએ અનુમોદના કરી. દીક્ષા પ્રસંગ જામનગર, રંગસાગરવાસીઓ માટે યાદગાર બની રહેશે. સવારે ૮-૩૦ કલાકે મુમુક્ષુ
રાજકોટ, વાંકાનેર, થાન, પાટણ, બોરસદ, સુરત, વડોદરા, મુંબઈ, મંજુલાબેન વર્ષીદાન દેતા દેતા લીના એપાર્ટમેન્ટની પૌષધશાળાએ
| કલકત્તા, ઉંઝા, મહેસાણા, ઈત્યાદિ અનેક સ્થાનોથી ભાવિકો પધારેલા. પધારેલ. શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભાકર
આયોજક શ્રી વ્રજલાલ ઘેલાભાઈ ઝવેરી પરિવારની ઉદાર ના રંગસાગર સૂરીશ્વરજી મહારાજા આદિ પણ પધારી ગયેલ. સવારે ૮-૪૫ કલાકે
સંઘના યુવા કાર્યકર્તાઓના અથાગ પુસ્ત્રાર્થના કારણે રંગસાગર સંઘમાં મુમુક્ષુ મંજુલાબેનની દીક્ષાવિધિનો મંગલ પ્રારંભ થયેલ. અંતિમ
ઉજવાયેલ મંજુલાબેનનો દીક્ષા મહોત્સવ ચિરસ્મરણીય બની રહેશે. વિદાયતિકની સુંદર ઉછામણી બોલી શ્રી મણિલાલ અમૃતલાલ
નૂતન સા. શ્રી મોક્ષનંદિતાશ્રીજીની વડી દીક્ષા મહાવદ ૬ રાજકોટવાળાએ અંતિમ વિદાયતિલક કરેલ. ત્યારબાદ નાણની ક્રિયા શરૂ | તા. ૨૫/૨/૨000 ના લક્ષ્મીવર્ધક જૈન સંઘમાં થશે. પૂ. બા. ભ. શ્રી થયેલ, માલમુહર્ત પુ. આચાર્ય ભગવંતોએ તથા દીક્ષાર્થીના સંસારી | વિ. ગુણશીલ સૂ. મ. આદિ ઠાણો છાણી નૂતન ઉપાશ્રય ઉદ્ ઘાટન પ્રસંગે સુપુત્ર મુ.હર્ષશીલ વિજયજીએ મંજુલાબેનને રજોહરણ પ્રદાન કરેલ. તે | જિનભક્તિ મહોત્સવ પ્રસંગે ફી. સુ. ૩ થી ફા. સુ. ૭ છા સી પધારશે. દ્રશ્ય ખૂબ જ આહલાદક બની ગયેલ. ત્યારબાદ દીક્ષાર્થીના ઉપકરણો | ત્યારબાદ વડોદરા, બોરસદ, આણંદ, નડીયાદ આદિ થર ચૈત્ર વદમાં વહોરાવરની ઉછામણીઓ શરૂ થયેલ. બારેજાથી પધારેલા અતુલભાઈ | પૂજ્યશ્રીજી ફરી અમદાવાદ પધારશે.