SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક : ૩૦/૩૧ ૦ તા. ૪-૪-૨૦૦૦ ૨૩. થયા અને કછ-વાગડમાં સૌ તેમને “દાદા'ના નામે ઓળખવા તમારા અંતર પર ભગવાનના શાસનની શી છાયા પડી લાગ્યા. અનેક જીવો ઉપર ઉપકાર કર્યો. તેમના પરિવારમાં જેવું છે? તમને તમારા કુટુંબ પાસે શું કરાવવાની ઈચ્છા છે? મારું સાધુ-સાધ્વીજી થયા તેમાં તેમની નામના ચાલે છે. ધીમે ધીમે | કુટુંબ શું કરે તો તમે રાજી છો? મને ધર્મની અનુકૂળતા મળે કાળનો પ્રભાવ બધે લાગુ પડ્યો છે. જમાનાની હવામાં માટે ભલે તે સંસાર બરાબર ચલાવે તેવી તમારી ઈચ્છા થૈને ? પોતાના વડીલોના માર્ગને ભૂલનારા થયા છે. તેમાં ય તમારો | બધા જ કહે છે કે, અનુકૂળતા હોય તો જ ધર્મ થાય ! શાસ્ત્ર તો પ્રભાવ અનેરો છે. સાધુ ભક્તો ઉપર જીવે કે ભગવાનની| કહે છે કે આ કહે છે કે, અનુકૂળતા છોડે અને પ્રતિકૂળતા વેઠે તે ધર્મી !] આશા પર? સાચા ભકતની ભાવના તો તે હોય કે- “આપણે કમનશીબ છીએ માટે સંયમ પામતા નથી. પણ આપણા જે આ મહાત્મા પોતાના જીવનમાં જે જે ક્ષેત્રોમાં ગયીતે તે 0 ગુરુ છે તેમનું સંયમ શદ્ધ પળે તેમ કરવું છે." તો ય ઘણો] ક્ષેત્રોમાં એવી છાયા નાખી કે જેના પરિચિત લોકો હજી યાદ બગાડો અટકી જાય. આ સંયમ માત્ર અનુકુળતા જોનારા નહિ કરે છે. આવા મહાત્માઓના સ્વર્ગવાસની ઉજવણી માટલા પણ આજ્ઞા જોનારા પાળી શકે. સાધુ જીવનમાં આજ્ઞા પ્રધાન માટે કરવાની કે તેમનાના ગુણો આપણામાં આવે, મણને છે. પણ તીર્થયાત્રા પ્રધાન નથી. ઉપકાર પણ આશામાં મેળવવાનું અને દોષોને કાઢવાનું મન થાય. અમારે વોદિ સંયમની મર્યાદામાં રહીને કરાય પણ યથેચ્છ આચાર સેવીને વડિલોની સેવા-ભક્તિ-વૈયાવચ્ચનો ગુણ લેવાનો. તમારે જેને નહિ. ઉપકાર માટે પણ યથેચ્છ આચાર સેવાય નહિ. આજીવિકાની જરૂર ન હોય તો વેપાર-ધંધાદિમાંથી નિવૃ થવું આ મહાત્માએ જેને પોતાના ગુરૂ માન્યા તેમને બરાબર | જોઈએ. આ કાળમાં તો જરૂર ન જ હોય તો વેપાર-ધાદિ સમર્પિત થઈને રહ્યા, તેમની આજ્ઞા મુજબ જીવ્યા, ગુરુની કરવા જેવા નથી. તેમનો ૧૮૯૬માં જન્મ અને ૧૯૧૦માં સેવા-ભક્તિ-વૈયાવચ્ચ અખંડિત કરી, જીવનની અંતિમ ક્ષણ આજના દિવસે સમાધિથી કાળ પામ્યા. ૨૯મા વર્ષે દીક્ષા સુધી ગુરુની સાથે રહ્યા અને અદ્દભુત નિર્ધામણા પણ કરાવી. લીધી ૫૫ વર્ષનું સંયમ પાળી ૮૪માં વર્ષે કાળ પામ્યા. ખાવી આવી રીતે ગુસ્ની સેવા-ભક્તિ કરનારનું જીવન સુંદર હોય | રીતના શાસનને પામી અને આરાધીને ગયા. કમમાં કમ છે. આ મહાત્મા ગુજરાત, મારવાડ, મેવાડ, કાઠિયાવાડ અને કચ્છમાં તો વિશેષ વિચર્યા છે. જીવને સારામાં સારી સામગ્રી શાસનની છાયા ઝીલીએ તો ય કલ્યાણ થાય. સૌ આવી દશાને મળે તો ડૂબે કયારે ? આજ્ઞા ભૂલી શરીરની સાર સંભાળમાં | પામો તે જ શુભાભિલાષા સાથે પૂરું કરું છું. પડે, બાહ્ય પ્રવૃત્તિમાં પડે ત્યારે. ક્લીકુંડ તીર્થે આગામી ચૈત્રી ઓળી. અન દિકાળથી પૌદગલિક પદાર્થમાં જ સુખની ભ્રમણામાં રાચતા હોવાથી દુ:ખ પ્રાપ્ત અને અપ્રાપ્ત સુખ માર્ગ એવા જીવો પરના અપાર વાત્સલ્યથી ત્રિભુવનપુજ્ય તીર્થંકર પરમાત્માએ જગતના સર્વ જીવોને સુખ પ્રાપ્ત કરાવવા વિશ્વકલ્યાણકર એવા ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. આ ઘર્મ તીર્થમાં એકાંતે દુઃખના કારણરૂપ પુદગલ તરફ વૈમુખ્ય કેવળ એકાંત સુખના કારરૂપ આત્મ સ્વરૂપ પ્રાપ્તિનું અભિમુખ્ય થાય એ માટે ધર્માનુષ્ઠાનોની ખૂબ સુંદર ગોઠવણ કરવામાં આવી છે. એમાંનું જ એક ઉત્તમ અનુષ્ઠાન-ત્રમાસની શાસ્વતી નવપદજીની ઓળીની આરાધના કલિકુંડ તીર્થે ડાલવાણા નિવાસી પટવા ચીમનલાલ ઉજદાસ પરિવાર તરફથી કરાવવામાં આવશે. આ અનુષ્ઠાનમાં પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી હિતરુચિવિજયજી મ. શુભ નિશ્રા પ્રદાન કરશે. આ મહામંગલકારી પ્રસંગે પધારવા સહુને ભાવભર્યું આમંત્રણ છે. • પ્રવેશપત્ર મેળવવા માટેના સંપર્કસૂત્રો મુંબઈ : જીતેન્દ્રભાઈ ચીમનલાલ પટવા ફોનઃ ૩૦૭૩૯૯૨ અમદાવાદ : ભરતકુમાર કસ્તુરચંદ શાહ ફોન : ૬૪૨૫૧૩૬ પેઢી, ૬૫૮૨૪૫૩ રેસી.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy