________________
૨૩
જૈન શાસન (અઠવાડિક)
તેજન થઈ. પીડા એવી કે સહન ન થાય ! જો કુટુંબના | પરિવારને સુખમાં મૂકી જવાના તમારા ભાવ છે ? વે તો આ ધર્મના સંસ્કાર ના હોત તો કયાથી આ વિચાર આવત કે, ‘મેં ધર્મના અભ્યાસમાં લાગી ગયા. આમની આંખ સ રી થઈ તો ભાકાળમાં આંખનો દુરૂપયોગ કર્યો હશે માટે આ રોગ/મા-બાપ કન્યા શોધવામાં પડયા. મા-બાપે તેમના માટે કન્યા માવ્યો.' દર્દો થાય તો દર્દીનો નાશ કરવાનો ઉપાય કરીએ શોધી વિવાહની તૈયારી કરી ત્યારે તેઓ પગમાં પડી કહે કે - છીએ પણ જેનાથી દર્દી થયા તે કર્મના નાશનો ઉપાય આજના | ‘‘મારી આંખ લગભગ ચાલી ગઈ હતી. ઘણી મહેનત કરી ભણેલા ગણેલા યુગમાં કોઈ કરતું નથી. વર્તમાનના જીવો ફળ આવ્યું ન હતું. આ તો મેં સાંભળેલ કે ‘કર્મ વગર દુઃખ રોગ આવે તો વૈઘ-ડોકટરને શોધવાના, તેઓ જે કહે તે આવે નિહ. મારું કર્મ અશુભ ઉદયમાં આવ્યું હશે.' હવે મારે મજેથી કરવાના. મોટાભાગના જીવો માંદગીમાં કર્મનો વિચાર | આંખનો અને ઈન્દ્રિયોનો દુરૂપયોગ કરવો નથી. મેં નિર્ણય કરે નહિ. કર્મનો વિચાર કરે તો ધર્મ સૂઝે ! માંદો થયો રોગ | કર્યો છે કે ‘હવે મારે સાધુ જ થવું છે.' ‘‘માટે હા આ બધી ક્રાઢવાનો વિચાર કરે તો કર્મ વધે. માંદગી આવે તો ધક્કો કોને ભાંજગડ કરતા નહિ.'' ત્યારે મા-બાપને આ નિર્ણયની ખબર લાગે પડી. તેમને સમજાવવા પ્રયત્ન કર્યો તો એક જ વાત કરી કે
મારો આ નિર્ણય અફર છે. આપ મારી સાથે રહી ને દીક્ષામાં
સહાયક બનો.
શરીરને કષ્ટ આપવું, દુઃખ આવે તો મજેથી વેઠવું જેથી કર્મ નિર્જરા થાય. પાંચે ઈન્દ્રિયોને એવી રીતે કામ લેવી છે
આમને ઘણા ઉપાય કર્યા પણ તેજ જવા લાગ્યું. તેમને લાગ્યું કે – ‘મેં આંખનો દુરૂપયોગ કર્યો હશે માટે જ મને તે કર્મ ઉદયમાં આવ્યું.' થોડા કાળનો સાધુનો સહવાસ થયો હશે તે ઝીલ્યો તે કાળના સાધુ જ્ઞાનમાં ઓછા હશે પણ સંયમ અને તપમાં બહુ સારા. સુખ અને દુઃખ કર્મથી, આત્માને સાચી | જેથી આત્માનું બગાડે નહિ. જો ઇન્દ્રિયોને આધી . બન્યા તો શાંતિ ધર્મથી ! આવી વાત તે કાળના જીવો સમજતા હતા. | કાં નાંખી આવશે તે કહેવાય નહિ, પછી સ્વચ્છંદી બનતા જેને ધર્મ જોઈતો હોય તે લીધા વગર રહે નહિ - આવી વાત | વાર નહિ. શાસ્ત્ર આ પાંચે ઇન્દ્રિયોને મોહની દૂતી કહી છે. તેમના કુટુંબમાં હતી. તેથી તેમને થયું કે - આંખ કદાચ પાછી તેમના મા-બાપ પણ સમજી ગયા અને તેમને અનુકૂળ આવી જાય, તેજ આવી જાય, રોગ મટી જાય તો મારે સાધુ | થઈ ગયા. બધાની સાથે શ્રી સિધ્ધગિરિજી જાય છે. યાત્રા જ થવું. સાધુપણા વિના પાંચે ઈન્દ્રિયોનો સદુપયોગ સંભવિત કરતાં વિચારે કે, મારે દીક્ષા લેવી તે નકકી છે. તો ત્યાં જ નથી. પૂરેપૂરો સદુપયોગ કયાં થાય ? નિર્ણય કર્યો કે, મારે સંસારની દીક્ષા સ્વરૂપ ચોથું વ્રત લે છે. દાદાની માત્રા ઘણી પાંચે ન્દ્રિયોને સુંદર માર્ગે વાળવી છે તેના માટે સાધુપણા મુશીબતે થઈ છે. તે કાળમાં યાત્રા મુશીબતો થતી. તે વખતે વિના માર્ગ નથી. આ ઈચ્છા આવે તે ઉદાર થઈ જાય, |કષ્ટ વેઠી યાત્રા કરતાં જે આનંદ આવતો તે રાજે નથી. સદાચારી થઈ જાય, સહનશીલ થાય, વિચાર પરિવર્તન થઈ | આગળના જીવો એક વાર યાત્રા કરે પણ જીવનભ . યાદ રહે. જાય. જે રાત્રે આમને સંકલ્પ કર્યો. સંકલ્પ સાચા દિલનો હોય તેમને દાદાના દર્શન કરતાં અર્ધી દીક્ષા (ચોથું વ્રત) લઈ લીધી. તો માનસિક પરિણામના પુદ્ગલો, કર્મના પુદ્ગલ નિકાચિત ધર્મ કરતાં પુણ્ય વધે. અતિ ઉગ્ર પુણ્ય વધે તો ત્યાં જ ફળે. બહુ ન હોય તો તેને ખતમ કર્યા વિના રહેતા નથી. સારા જીવો ત્યાં જ ધર્મ પામી જાય. પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજા વિહાર કરતાં કચ્છમાં આવ્યા આમને ખ નર પડી તો ત્યાં પહોંચ્યા. તેમને જોતાં જ ખુશ થયા. ચારેત્રનું તેજ અનોખું છે. ગુરૂ શોધવા તે પોતાની અનુકૂળતા માટે શોધવાના નહિ પણ સારામાં સારી આરાધના થાય માટે શોધવાના છે. તેમના ચહેરા પરનો ત્યાગ, વિરાગ જોઈ, મોક્ષનો અભિલાષ જોઈ આ જયમલને થયું કે અહીં મારું કામ થઈ જશે. જેને જેનો ખપ તે તેને શોધે. શરીરાદિની અનુકુળતા શોધે તે સંયમ પાળી શકે? કે સંયમની અનુકૂળતા શોધે તે સંયમ પાળે ?
!
શ્રી નમિ રાજર્ષિનો કેવો રોગ ! કેવો દાહજ્વર થયેલો કાઢવાના ઉપાય ઓછા કર્યા હતા ! વૈદ્યો, મંત્રવાદી, તંત્રવાદી બધા નિષ્ફલ ગયા. અંતે જાગ્યા કે રોગ શમે તો સાધુતા સ્વીકારવી. રોગ ગયો અને સાધુ થઈ કામ કાઢી ગયા. આવા કાળમાં દ્રઢ નિર્ધાર હોય તો કામ થઈ જાય. તેમાં પણ ભૂતકાળની આરાધના હોય તો મનની સ્થિરતા થઈ જાય. આ સંકલ્પના બળે તેમની દ્રષ્ટિનું તેજ જે ગયેલું તે પાછું આવી ગયું. તેઓ દેખતા થઈ ગયા. દેખતા ન થયા ત્યાં સુધી
|
મા-બ પને બીજી ચિંતા હતી. દેખતા થયા પછી મોહમાં પડેલા મા-બ પના વિચાર કેવા હોય ! મા-બાપ તો આંખ સારી થઈ શ થયા છે શું કામ ? ઘર મંડાવવા. છેલ્લે છેલ્લે પણ
દેખતા થયા પછી તેર (૧૩) વર્ષ સંસા.માં કાઢવા પડયા અને ઓગણત્રીશ (૨૯)માં વર્ષે દીક્ષા લીધી અને ત્યારથી પૂ. મુનિશ્રી જીતવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ