SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૭ અંક ઃ ૩૦/૩૧ પૂ. તા. ૪-૪-૨૦૦૦ શ્રી જીતવિજયજી દાદાના ગુણાનુવાદ (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઈપ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના - અવ૦) અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં જે આત્મા ગુણ પામે તે જ આત્માઓના ગુણગાન ગાવામાં આવે છે. જે પુણ્યાત્માઓને પુણ્યયોગે ભગવાનના શાસનની પ્રાપ્તિ થઈ છે અને તે શાસનની છાયા સ્પર્શી જાય તો તે આત્મા શાસનની સાથી આરાધના કરી પોતાના ભવને સુધારે છે અને સંસારને અલ કરે છે. તે આત્મા ગમે તે ક્ષેત્રમાં જન્મ્યો હોય | તો પણ તેને દ્વારા સંયોગો મલી જાય છે અને તેનું કામ થઈ જાય છે. આવું પરમ તારક શાસન આપણને બધાને મળ્યું છે. આપણે તો નવી કોઈ ફરિયાદ કરી શકીએ તેમ નથી કે, ‘અમને સામ મી મલી ન હતી કે સાચી સમજણ આપનાર પણ કોઈ ન હતું.' ભૂતકાળની આરાધનાનું બળ, લઘુકર્મિતા આદિ બધા યાગો મળે તો જ આ શાસન ફળે, નહિ તો વખતે ફૂટી પણ નીકળે. ૨૩૫ - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ મહારાજા સં.૨૦૩૧, આષાઢ વદ-૬ મંગળવાર, તા.૨૯-૭-૧૯૭૫ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર, મુંબઈ - ૪૦૦ ૦. છે. આ મહાત્મા પણ પૂ. શ્રી બાપજી મહારાજાના પિરવારમાં થયા છે. પૂ. શ્રી પદ્મવિજયજી મહારાજના આ શિષ્ય છે. પૂ. શ્રી મણિવિજયજી મહારાજાના મુખ્ય શિષ્ય પૂ. શ્રી બુટેરા જી મહારાજા ! તેમના મુખ્ય શિષ્યો પૂ. શ્રી વૃદ્ધિચંદજી મહારાજા, પૂ. શ્રી મૂલચંદજી મહારાજા, પૂ. શ્રી આત્મારામજી મહારાજા. આ બધા મહાત્માએએ શાસનને જે રીતના સામવ્યું છે તેનું વર્ણન થાય તેમ નથી. આજે જેમ જેમ અનુકાતા વધતી જાય છે તેમ તેમ સાધુ પણ સાધુપણું ભૂલતા જાય છે. જો આમાં સુધારો નહિ થાય તો સાધુ પહેલાના યતિઓ કરતાં પણ ભયંકર યતિ થવાના ! પૂ. શ્રી મણિવિજયજી મહારાજા મહાતપસ્વી હતા. જીવનભર ઠામ ચોવિહાર એકાશન કસ્સા. કષ્ટ વેઠીને પણ વિચરી શાસનની સુંદર પ્રભાવના કરી. એક યતિ હતા. તેમણે એક સારા સંવેગી સાધુ પાસે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. પછી તેઓ ગરમ પાણી પીતા, ઉભયકાલ આવશ્યક કરતા. તેમની ઈચ્છા હતી કે મારું ચાલે તો યતિ સમુદાયને સુધારું. તે ગંધ બહાર આવી ગઈ તો અંતે તેમને ઝેર આપી મારી નંખાવ્યા તેમ જાણવા મળેલું. આવાં બધાં તોફાનો તે કાળમાં ચાલતા હતા. આપા આપણા ઉપકારીઓને ભૂલવા જોઈએ નહિ. આજે જે માત્માની થોડી વાત કરવી છે તે મહાત્મા એવા પ્રદેશમાં જન્મેલા જ્યાં સારા મહાત્માઓનો યોગ ઝટ મળે નહિ. એવા કાળમાં આ મહાત્મા થયા છે તે કાળમાં સુસાધુઓ બહુ જ અલ્પ સંખ્યામાં હતા, યતિઓનું જોર ઘણું અને પ્રચાર | પણ ઘણો હતો. તેમાં જે યતિઓ સારા હતા તેમને ઘણું સારું કામ કર્યું છે બાકી યતિઓએ નુકશાન કરવામાં જરા પણ બાકી રાખ્યું નથી. તેમનું જોર એટલું કે સારા સાધુઓને જીવવું ભારે. રાજાબોને વશ કરી યતિઓએ એવો જુલમ કર્યો કે માર્ગ સમજાઈ ગયેલો એટલે તેમના બળે શાસન ચાલતું સાધુઓને બારાધના કરવી ભારે ! પૂ. પંન્યાસ શ્રી હતું. પાછો બગાડો થવા લાગ્યો છે. બગાડો સુધારનાર નીકળે સત્યવિજયજી મહારાજાએ ક્રિયોદ્ધાર કર્યો અને સંવિગ્ન શાખા | તો પાછો સુધારો થાય તેવો છે. થોડાઓએ માર્ગ સાચવ્યું તો ઊભી રાખી નહિ તો સંવિગ્નપણાનો નાશ થઈ જાત ! કારણ | આપણા સુધી આવ્યો. વર્તમાનમાં થોડા સાચવશે તો આગળ એવાઓ આ શાસનના માલિક થઈ બેઠેલા જેઓ સ્વયં ધર્મ કરે પહોંચશે. આજે ધર્મ ભૂલાવા લાગ્યો છે. તે વખતે પણ ધર્મ નહિ અને બીજાને કરવા દે નહિ. દરેક ધર્મ કરવાના પૈસા લે. | ભૂલાતો હતો. શ્રીપૂજ્યો આવે ત્યારે તેમના પટાવાળા હુકમ કરે કે તમારે આવવું પડશે, સામૈયા કરવા પડશે, રસ્તામાં જાજમ પાથરવી પડશે. સારા સંવેગી સાધુઓને પણ તેમની રજા તેના ગામમાં ઉતારો મળતો નિહ. આવા કાળમાં આવા બધા મહાત્માઓ થયા. તે વખતે જ્ઞાનનો અભાવ થયેલો. આ પૂ. પદ્મવિજયજી મહારાજા આગમના જાણ ગણાતા હતા. આ કે મહાપુરુષની સ્વર્ગતિથિ અંગે વાત કરવી છે ૧૮૯૬માં આ મહાત્માનો જન્મ કચ્છ-વાગડ પ્રદેશમાં તેમની જો ભૂતકાળની આરાધના સારી હોત નહિ, જેથયેલો. તેમનું જયમલ એ પ્રમાણે નામ પાડવામાં આવેલું. સાંભળવા મળ્યું તે ઝીલી શકયા ન હોત તો માર્ગે આવી શકત | બાર વર્ષની વયે આંખમાં પીડા ઘણી થઈ, તેજ ઘટવા લાગ્યું. નહિ. આજનો મોટો પરિવાર પૂ. શ્રી મણિવિજયજી દાદાનો ઉપાયો થાય તેટલા કર્યા પણ કર્મ છોડે ? સોળમે વર્ષે તો આંખ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy