________________
૨૬૨
જૈન શાસન (અઠવાડિક)
::::::
:::::::::::::::
::::
::::
::
ખાજે તમારા છોકરા કેવી રીતે જીવે છે તેની તમને કશી | આનો અનુભવ છે છતાં તમે તમારા છોકરાને સાચું ચિંતા નથી. આગળ સારા કુળમાં જન્મેલાને બધી ચિંતા હતી. | ભણાવવાની કાળજી કરતા નથી, સારો બનાવવાની મહેનત રસ્તે ચાલનારો પણ પૂછી શકતો કે આવું શું કરે છે? આગળ પણ કરતા નથી. તમારા છોકરા સારા બને તે તેની ાયકાતથી વેષનો પણ મહિમા હતો.
પણ તમે તેને નથી મેળવ્યા ! પ્રભા : ટોપી પહેરે કે ન પહેરે તેમાં ફેર શું?
અમારે ત્યાં પણ અમે ય જેને તેને ભણાવીએ, તો તે ય છે. . ઉઘાડા માથાવાળા ગમે ત્યાં તોફાન કરે. | અમને માથે પડે. તેવા જીવો ભગવાનના શાસનને જેટલું પાઘડીવાળાથી તોફાન થાય નહિ.
નુકશાન કરે તેટલું બીજા ન કરે. ભણેલો શાસ્ત્ર મુજબ ન બોલે
તો તે ય મરે અને અનેકને મારે. તે ય દુર્ગતિમાં જાય અને ખાજે તો શ્રાવકનો વેષ પણ રહ્યો નથી. તમે આગળની
બીજા અનેકને ય લઈ જાય. અમારે ત્યાંય ભણાવવાની વ્યાખ્યાન સભાઓ જોઈ નથી. તેવી સભા જોવાનું પણ
કાળજી ન રહી તેમાંથી ઉત્સુત્રભાષી પાકયા. માટે કહ્યું કે – તમારા ભાગ્યમાં નથી. બધાના માથે પાઘડી હોય, ખભે ખેસ |
વિનિત ન હોય તેને ભણાવાય નહિ. આજે તો વિદ્યાર્થીઓનું હોય, તેવાને જોઈને જેમ તેમ બોલવું હોય તેને ગભરામણ
રાજ છે. શિક્ષકને ય વિદ્યાર્થીઓ ઊભા રાખે, તેમની મરજી થાય. જેમ તેમ બોલાય પણ નહિ. આજે કોઈ જેમ તેમ બોલે
હોય તો કલાસ ચલાવા દે, નહિ તો ન ચલાવા દે. આવા ને કોઈ પૂછે કે – આવું કેમ બોલ્યા ? તો તે કહે કે - તારા
| નાલાયકોને ભણાવાય? અને તેમને ભણાવાયા તેનું પરિણામ બાપનું જાય છે?
નજરે જાઓ છો. માટે સમજાવે છે કે - જે જ્ઞાની ચારિત્રથી માસ્ત્ર કહ્યું છે કે – જ્ઞાની ચારિત્રી હોવો જોઈએ. હીન હોય તે જ્ઞાનનો ભાગી કહેવાય પણ તેને સ૬ ગતિ મળે ભણેલો ગણેલો સદાચારી જોઈએ, અનાચારી નહિ. | નહિ. તેવાના સહવાસમાં આવે તે ય સદ્ગતિમાં ન કાય. વિનયવત, નમ્ર, શાંત જોઈએ પણ ખોટું કરનારો ન હોવો
તમે બધા રોજ વ્યાખ્યાન શા માટે સાંભળો છો ? જોઈએ જે કરે તે સાચું અને સારું કરે.
| વ્યાખ્યાન સાંભળનારનું જીવન સુધરતું જાય ને ? . વેપારમાં ખોટું બોલાય નહિ. આગળના વેપારી કહેતા હતા કે –| મઝથી અનીતિ કરે ? જૂઠ બોલે ? આજે અહીં આવનારા પણ અમે મ ખોટું બોલીએ... અમારા ચોપડા ખોટા હોય, તે| મઝથી અનીતિ કરે છે, હું અનીતિ કરું છું તે પણ ખોટું કરું છું
કદી બળ નહિ. અમારા ચોપડામાં જે ન હોય તે ઘર અને એવું પણ માનતા નથી તો તેને લાભ શી રીતે થાય ? આજે E પેઢીમાંપણ ન હોય આજે તો રેડ પડે તો ખોટામાં સહી કરાવી| કાયદાના ભણેલા જ વધુ કાયદા ભાંગે છે. આજના
લો છો પાંચ લાખ બચાવવા. પચ્ચીસ-પચાસ હજાર આપી દો | ભણેલાઓની શી આબરૂ છે? તમે તમારા સંતાનો દુનિયાનું
છો. શપુકાર હોય તે આવું મઝથી કરે ? શાહુકાર અને જૂઠ્ઠો !| ભણાવવા હજારો રૂપિયા ખર્ચો છો પણ ધર્મનું ભણાવવા - ચોર ! કેમ બને? મઝથી જૂઠ બોલનારા, ચોરી કરનારા અહીં, કેટલા પૈસા ખર્ચો છો ? આજની આપણી ધર્મની પાઠશાળાઓ આવીને પણ શું પામે?
| ઘરડી ડોશીની જેમ ચાલે છે. સારો માસ્તર પણ સારો ન રહી | મી જિનવાણી સાંભળવા માટે ય લાયક માર્ગાનસારી| શકે તેવી સ્થિતિ છે. માસ્તર છોકરાઓને સમજાવે કે - રાતે ન જીવો . તેના પાંત્રીશ ગણો છે. તેમાં પહેલો ગુણ “ન્યાય | ખવાય તો મા-બાપ માસ્તરને ઠપકો આપવા જાય છે કે આવું સંપન્ન વિભવ' છે. તેની પાસે રાતી પાઈ અન્યાયની ન હોય. | નહિ શિખવાડાવાનું ! આગળ તો પાઠશાળાના માસ્તર રોજ ન્યાય-અન્યાય શું તે સમજો છો ? માલીકનો. સ્વજનનો, પૂછતા હતા કે - મા-બાપને પગે લાગે છે ? રાતે બાય છે ? મિત્રનો અને જે કોઈ વિશ્વાસ મૂકે તેના વિશ્વાસઘાત કરવોઆજે આવું પૂછાય? નહિ તે નામ નીતિ છે. તમારો માલિક તમારાથી નિશ્ચિંતને?| જ્ઞાનિઓ કહે છે કે - ધર્મ કરનારો જો સંસારનો જ આજે મલિક ધ્યાન ન રાખે તો ભીખ માગતો જ થાય. આજે | અર્થી હોય તો તેને મળેલી બધી સારી સામગ્રી નકામી જવાની ભાગીકાર પણ સાવધ ન હોય તો તેને ય રોવું પડે ! સારા| છે. વખતે નુકશાન કરનારી પણ થાય ! જે જીવ મોક્ષનો અર્થી માણમાની પૈસા મુકયા તો ઘણા આજે રોઈ રોઈને જીવે છે. હોય તે જ ધર્મ કરવા લાયક છે. જેને મોક્ષ ન જોઈતો હોય, ઘણા તપુર વ્યાજ પણ આપતા નથી. કોઈ કાંઈ કહેવા જાય | સંસારથી ન છૂટવું હોય. સંસારમાં લહેર કરવી હોય તેને માટે તો તેને દબાવી દે તેવા હજારિયા રાખ્યા હોય. તમને આજે | આ ભગવાનનો ધર્મ છે જ નહિ. દુનિયાનું સુખ અને સુખની
::::::::::::::