________________
વર્ષ-૧૨ - અંક : ૩૦/૩૧
૦ તા. ૪-૪-૨૦૦૦
સામગ્રી ધમિને જ મળે, કસાઈ પણ કોટિપતિ હોય તે ય ગમે કે ન ગમે ? તેને કયાં ઉતરવું, કયાં ખાવું-પીવું તેની પણ ભૂતકાળના ધર્મથી જ, પણ તે અહીંથી મરીને કયાં જાય? | તમને ચિંતા હોય ખરી? આપણે તો કાંઈ નથી કરતા પણ નરકમાં જ. તમારો છોકરો મઝેથી પાપ કરતો હોય, જેમ તેમ ધર્મના કામ માટે આ લોકો આવ્યા છે તો તેમની જેટલી વર્તન કરતો હોય તો તમને લાગે કે - આ દુગર્તિમાં જશે ! તે ભક્તિ કરીએ તેટલી ઓછી તેમ પણ તમને મનમાં થાય પર? કોઈનો ય વિનય ન કરે તે ચાલે ? તમારો છોકરો ભગવાનનાં | આજે ટીપ કરવા શેઠીયો ન નીકળે પણ સામાન્યને જ મોકલી દર્શન કર્યા વિના નવકારશી પણ કરી શકે ખરો ? તમારો | આપે ! છોકરો નવકારશી પણ ન કરે તે તમને ગમે ? તમે પણ મેં તમને કહ્યું છે કે - તમે તમારા રસોડા ખર્ચમાંથદર નવકારશી કરો છો ખરા? આજે બધો વ્યવહાર ફરી ગયો છે. હજારે પચીશ રૂપીયા શુભ ખાતે આપી દો તો સારણ તમે તમારાં રાતાનોની કશી ચિંતા નથી રાખતા તો મા-બાપ શું | ખાતામાં તોટાની જે ફરિયાદ છે તે મટી જાય. પછી તમારે કામ બન્યા? તમે તો તમારું ય અકલ્યાણ કરો છો અને તમારા | કોઈ ટીપ કરવી ન પડે. આ યોજના મુજબ ચાલે તો બંધાનું પરિવારનું પણ અકલ્યાણ કરો છો.
દળદર ફીટી જાય. સાતે ક્ષેત્રો, અનુકંપા અને જીવદયામ પણ આપણે ત્યાં વિનયનું ઘણું મહત્ત્વ છે. જેની પાસે ભણે કદી તોટો ન પડે. ગમે તેવા દુષ્કાળ આવે તે ય કાઢી શકો. તેનો ય વિન ર ન કરે તો તેને ભણાવવાની ભગવાને ના પાડી | આજના શ્રીમંતોને દુષ્કાળ નડે છે ? જે ઉપાશ્રયમાં ધણા છે. એક શ્રી નવકાર લેવા આવે તેને ય કહીએ કે - હાથ જોડ | શ્રીમંતો આવતા હોય ત્યાં સાધારણનો તોટો હોય કે લો અને તે હાથ ન જોડે તો તેનેય શ્રીનવકારમંત્ર ન અપાય. છતાં| હોય ? તેવી રીતે તમે બધા શોધી શોધીને સાધકોને પણ જે તેને શ્રી નવકારમંત્ર આપે તો તેને પણ પ્રાયશ્ચિત જમાડવા લાવતા હોત તો એક સાધર્મિક દુ:ખી રહેત ખરી ? આવે. તમારી પાસે ધર્મનું પુસ્તક પણ આવે તો તેની પણ સુખીના સાધર્મિક સુખી હોય કે દુઃખી હોય ? શ્રીમંતના ધરનું દુર્દશા થાય, ઘણા તો પુસ્તક માથે રાખીને સૂઈ જાય છે. | રસોડું એટલે વીશી સમજી લો. તેને ઘેર આવેલો કોઈ દમ્યા તમારી પાસે તમે પોતે ખરીઘેલું ધર્મનું પુસ્તક નહિ હોય, વિના જઈ શકે ખરો ? આજનો શ્રીમંત એટલે લગીનો કદાચ જે પુસ્તક ભેટમાં આવ્યું હશે તેનું રેપર પણ નહિ ઉઘડયું, પૂજારી ! લક્ષ્મીની આરતી ઉતારનારો. ધનતેરશે ધનની પૂજા હોય ! તમને સામાયિકનાં, પ્રતિક્રમણનાં સૂત્રો ન આવડે, કિરવા તેને ગાયનું દૂધ મળે પણ ભગવાનને અભિષેક કરવા ચૈત્યવંદન કરતા ય ન આવડે તે ચાલે ? તમારો છોકરો પૂજા તેને ગાયનું દૂધ ન મળે. કરવા જાય તો ખાલી હાથે જાય? તમે જાઓ તો ય જવા દો ? | આજે કાંઈ કરવું નથી એટલે ઘણા કહે છે કે - ગાયનું તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલી પૂજાની-સામાયિકની, ચોખ્ખું દૂધ તો મળે નહિ. એટલું નહિ હવે તો કહે છે કે - સામગ્રી હોય ખરી ? તમે બધા સુખી છો કે દુઃખી છો ? તમારે | કેસર પણ ચોકખું મળતું નથી. કેસરમાં જીવાત આવે છે માટે ત્યાં ધર્મની સામગ્રી કેટલી છે તે જોવા લઈ જાવ તો હું ઘેર ઘેર |
પર ૧૪] કેસર પૂજા બંધ કરો.” શાસ્ત્રોમાં ચંદન પૂજા લખી છે. કેસર આવું. પણ તમારે તે માટે નથી લઈ જવો અને અમારા એમને
પૂજા લખી નથી. આવું બોલનારા અને લખનારા આજે એમ પગલા કરાવવા માગો છો. જે રિવાજ આપણે ત્યાં છે જ
અમારા ઘરમાં પાકયા છે. આવાઓને જરાપણ ટેકો આપવા નહિ. તમારા ઘરમાં ભગવાનનું મંદિર નથી. પૌષધશાળા,
| જેવો નથી કે તેવાઓની વાતમાં પણ આવવા જેવું નથી.) નથી, પુસ્તકનો ભંડાર નથી. તમારા છોકરા સાચા જ્ઞાની બને | તેવી તમારી ઈચ્છા પણ નથી તો તમારામાં ધર્મ આવે શી રીતે? |
આજના શ્રીમંતોનું જીવન જોતાં લાગે છે કે - ઘણને જે આજે મંદિરાદિ ધર્મસ્થાનો બંધાવી શકે તેવા શક્તિસંપનોએ શ્રીમંતાઈ મલી છે તે ભવિષ્યમાં ઘણા કાળ માટે ભિખારી પણ જરૂર હોય ત્યાં એક મંદિર બંધાવ્યું નથી, એક ઉપાશ્રય[બનાવવા ભલા છે. આ હું હકાકત કહું છું પણ બંધાવ્યો નથી. નથી બંધાવ્યાં તેનું દુ:ખ પણ નથી. ઘણાને
આપતો. તમે આવા થાવ તેમ નથી કહેતો પણ તમારીવર્તન આજે ટીપમાં પૈસા ભરવા પડે તે ય કમને ભરે છે. ઘણાને બહુ
એવું છે કે તમને ઘણા કાળ સુધી ભીખ માગતા પણ પે નહિ ટીપો આવે તે ગમતી નથી તેથી અમને પણ કહી જાય છે કે | ભરાય એવી દુર્ગતિમાં જવું પડશે; ત્યાં રિબાઈ રિમાઈને છે
ટીપો બંધ કરાવો, નહિ તો અમે આવતા બંધ થઈ જઈશ. જેનેT જીવવું પડશે. | ખપ હોય, જરૂર હોય તે કયાં આવે ? તળાવ હોય ત્યાં જ આજે બીજાની વાત જવા દો પણ મનુષ્યોમાં પણ કેટલા
લોકો પાણી પીવા આવે ને ? તમને ટીપ કરનાર આવનારા | મનુષ્યો સુખી છે ? અને કેટલા મનુષ્યો દુ:ખી છે? તમે આંખ