________________
વર્ષ-૧૨ - અંક : ૩૦/૩૧
૦ તા. ૪-૪-૨૦૦૦
૨૧
જોડીને ઉભા રહે, નાના પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે. આગળ જેમ તેમ પૂછાય નહિ. ભણેલો ખોટો તર્ક કરે તો કહેવું પી કે તું નાના-મોટા બે ભાઈઓ પણ સાથે જતા હોય તો ખબર પડી | ભણ્યો છે કે અભણ છે? ભણેલો તો પૂછે તો તે તે વિષયને જાય કે, આ નાનો છે અને આ મોટો છે. આગળ મોટો છોકરો | લગતું પૂછે, તેના પ્રશ્નથી તો વકતાને પણ મઝા ખાવે. પણ કપડાં પહેરીને તૈયાર થઈને “હું જાઉં છું' તેમ કહીને | આજના તમારા પ્રશ્નો કેવા છે? માત્ર ખાલી પથરા. સમજણ ચાલવા માંડે તો તાકાત નથી કે જઈ શકે ? બહાર જવું હોય તો , વગરના. ઘરના વડીલ ને પૂછવું પડે. તે મર્યાદા જીવતી હતી તો ઘરો
| ખરેખર તત્ત્વ ભણેલો જીવ તો વિનિત હોય. નમ્ર હોય, મઝથી ચાલતાં હતાં.
તેનામાં એક ખોટું વ્યસન ન હોય. વડીલોનું પૂરું બહુમાન એક મોટો ડૉકટર હતો. તેને એક મા હતી. મા એ તેને | જાળવે. વડીલને પૂછયા વિના એક કામ ન કરે. તમારા ન કહેલ કે - તારે પાંચ વાગે તો ઘેર આવી જ જવું. તું ન આવે! સંતાનો શું કરે છે તે જાણવાની તમારી ફરજ નથી ? તમારે ઘેર છે તો મને ઘણી ચિંતા થાય છે. એકવાર કોઈ કારણસર તે| જન્મેલો. ભણી-ગણીને મોટો થયેલો મરીને કયાં જશે Hી ય
પોતાના સાથીની સાથે મોડો ઘેર આવ્યો. માને એટલો ગુસ્સો | ચિંતા તમને છે ખરી ? તમે પણ મરીને કયાં જશો તેનું પણ આવ્યો કે એકદમ તેના મિત્રની હાજરીમાં ધોલ મારી દીધી. | ચિંતા છે? “હું મરીને કયાં જઈશ” આવી જેને ચિંતા ન હોય તેથી ડોકટરની આંખમાં પાણી આવી ગયા. તે જોઈને મિત્રે તેને કોઈ પાપ કરવામાં ભય ન લાગે, કોઈ સારું કામ કરવાનું પછયું કે - અાંખમાં પાણી કેમ આવ્યા? તો ડોકટરે કહ્યું કે - | મન પણ થાય નહિ. કદાચ કોઈ સારું કામ કરે તો તે નામના, મા એ ધોલ મારી તેથી પાણી નથી આવ્યાં. પણ આજે હું કીર્તિ આદિ માટે જ કરે. તમારે ઘેર જન્મેલો દુર્ગતિમાં જાય તે માની આજ્ઞા ન પાળી શકયો તેના દુઃખથી મારી આંખમાં તમને પસંદ છે? આજના મોટા ધર્મી ગણાતા વર્ગને પણ ધર્મની પાણી આવ્યાં. આજે કોઈ દિકરો આવો મળે?
ઝાઝી ચિંતા નથી અને કોઈપણ અધર્મ મઝથી કરે છે. | તમે તો આજે તમારા સંતાનોને એવું જણાવ્યું છે કે, શાસ્ત્ર તો કહ્યું છે કે – જૈનકુળમાં જન્મેલા અને જો છે તેઓ દેવ-ધર્મને તો માનતા નથી પણ મા-બાપને પણ| જૈનકુળનાંય આચાર મુજબ જીવે તો ય તેની દુર્ગતિ થાય નહિ.
માનતા નથી. તમારા દિકરા-દિકરી શું ખાય છે. શું પીએ છે, તે દુનિયાના સુખમાં અભિમાની ન બને, દુ:ખમાં દીન બને કયાં જાય છે. શું કરે છે તે ખબર છે? તમે તેને પૂછી શકો પણ | ગમે તેવું દુઃખ આવે તેને સારી રીતે મઝથી વેઠી લે. જેટલી ખરા ? આજે તો એવો વખત આવ્યો છે કે - ધર્મી બાપની અનુકુળતા વધારે મળે તો વધારે ધર્મ કરે. સામે બેસીને છોકરો મઝેથી ઈડા ખાય છે ! તમે
આ વ્યાખ્યાન પણ સાચું જ્ઞાન મળે માટે છે. રોજ શ્રી દિકરા-દિકરીઓને ભણાવ્યા પણ તે શું કરે છે તે ધ્યાન ના
" | જિનવાણી કેમ સાંભળવાની છે? સમજા થવા માટે. મારાથી રાખ્યું. તમારાં સંતાન જે શિક્ષક પાસે ભણે તેના પ્રત્યે બહુમાન
| શું થાય અને શું ન થાય તે સમજવા માટે સાંભળવાની ઈ. તમે | હોય ખરું? શિક્ષકની પણ મશ્કરી કરે ને? શિક્ષકને પગે લાગે] રોજ વ્યાખ્યાન સાંભળો અને એવાને એવા જ રહો અને કોઈ
છે ખરો એમ પણ તમે પૂછો છો ખરા? આગળ શિક્ષકને પગે|પછે કે - તમે ય આ શું કરો છો ? તો શું કહો ? વ્યાખ્યાન લાગ્યા વિના બેસે તો માસ્તર કહેતા હતા કે - તારા માબાપની| સાંભળે તે ગુનો કરું છું તેમ કહો ને ? ભૂલ કરી, ખોટુંઉં તો ચિઠ્ઠી લઈ ખાવ કે અમને પગે લાગીને આવેલો છે ! શિક્ષક] તે કબૂલ કરવામાં પાપ લાગે ? ખોટું કરવા છતાં કે તેને સારું આવે અને વિદ્યાર્થી ઊભો પણ ન થાય તેવું બને ખરું ? | કહો તો તે શોભાસ્પદ છે? તમારો પરિવાર તમારે કેવો લઈએ આગળના ભણેલાના અક્ષર સારા હતા. આજે તો મંકોડા જેવા છે ? બાપ મરણ પથારીએ હોય તો તેને ચિંતા ખરી કે હવે અક્ષર, હ્રસ્વ-દીર્ઘની પણ ખબર ન પડે, પોતે લખેલું પોતે પણ મારા પરિવારનું શું થશે કે તેને ખાત્રી જ હોય છે. મારે ન વાંચી શકે ! આવા જીવો જેમ જેમ ભણે તેમ તેમ વધારે | પરિવારની પણ ચિંતા કરવાની જરૂર નથી ? તમે સાનોને ખરાબ થાય .
ભણાવો છો તે માણસ બનાવવા કે ગમે તેમ કરીને પૈસે લાવે
તે માટે ભણાવો છો? તમે ધર્મનું કશું નથી ભણાવતા તે મને અહીં પણ વાચના ચાલતી હોય ત્યારે આડું અવળું જાએ, ડાફોળિયા મારે તો તેને ય વાચનામાંથી ઊઠાડી મૂકવો
| ખબર છે પણ સંસારનું ભણાવો છો તે ય શા માટે ભણાવો છો ? પડે. તેવાને ય જો વાચના આપે તો તે ગુરુ પણ પ્રાયશ્ચિત્તના
સભા: સંસાર ખીલવવા. ભાગી છે તેમ કહ્યું છે. વાચના પહેલા ગુર્ને વંદન કરવું પડે. ઉ. - માટે જ આજના શિક્ષણને અમે ખરાબ કહીએ છીએ.
આમ