________________
વર્ષ-૧૨ - અંક : ૨૯/૩૦ ૦ તા. ૨૧-૩-૨૦૦૦
૨૨૩
જામનગરવાળા ધારેલા. તથા પ્રસિદ્ધ સંગીતકાર કર્ણિક શાહ | રથ વિશાલ સાજન માજન ઈત્યાદિથી સુશોભિત પદયાત્રા સંઘ (વડોદરા) એ પ્રભુભક્તિની સુંદર રમઝટ મચાવેલ. બોરસદસવારના ૬-૩૦ કલાકે શરૂ થયેલ. શ્રી આદિનાથ, શ્રી સંઘના ઈતિહાસમાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા | શાંતિસ્નાત્ર, શ્રી શામળા પાર્શ્વનાથ, શ્રી સુમતિનાથ મહોત્સવ ઉજવાયા બાદ ભવ્ય ચાતુર્માસ સંપન્ન થયા બાદ | જિનાલયે દર્શન, ચૈત્યવંદનાદિ થયા બાદ ભાદરણ મુકામે સંધ ઉપધાન તપની અારાધનાની પૂર્ણાહુતિનો પ્રસંગ અને નાના ૯-00 કલાકે પધારતા ત્યાં ભવ્ય સ્વાગત થયેલ. સકલસંઘન બાળકોએ કરેલી ઉપધાનતપની સાધના ઈતિહાસમાં | નવકારશી થયેલ. ઉપધાન તપની આરાધના નો બીજો દિવસ અવિસ્મરણીય બની જશે. પૂજ્યશ્રીના ચાતુર્માસ પ્રવેશથી, અને સવારનો વહેલો સમય હોવા છતા પણ વિશાલ સંખ્યામાં માંડીને ઉપધાન તપ ની માળ સુધીના સાડાપાંચ મહિનાના | માનવ મહેરામણ ઉભરાયેલ એ નિહાળી સકલ સંઘ આશ્ચર્ય સમયમાં સંઘમાં ૨૫ થી ૩૦ સાધર્મિક વાત્સલ્યો.. એટલી જ પામી ગયેલ. બપોરે ૧૨-૦૦ કલાકે સંઘ વાલવોડની સંખ્યામાં ઉજવાયેલ પૂજા-પૂજનો આદિ દ્વારા શાસનની ખૂબ પુણ્યભૂમિએ પધારેલ. ૧૪ કિ. મી. નો વિહાર થયો હોવ જ સુંદર પ્રભા ના થયેલ. શ્રી સંઘે પૂજયશ્રીને આગામી | છતાં બધાના મુખ ઉપર ઉલ્લાસ તરવરતો હતો. વાલવોડમાં ચાતુર્માસ માટે અતિ આગ્રહપૂર્વક વિનંતિ કરેલ. વાંકાનેર સંઘે | ૧ કલાક સ્વાગત યાત્રા કરેલ. બાદ ૧-00 કલાકે સંઘનું પણ ઉપધાનતપ દરમ્યાન બે થી ત્રણ વાર આવી પૂજયશ્રીને | પ્રવેશ સામુદાયિક ચૈત્યવંદન-તીર્થમાળારોપણની વિધિ સંઘર્ષ આગામી ચાતુ સિ માટે સત્યાગ્રહ પૂર્વક વિનંતિ કરેલ.1 પરિવારને થયેલ. છેક ૨-૩૦ કલાકે પ્રસંગ પૂર્ણ થયેલ હોવ બોરસદ નગરમાં પૂજ્યશ્રીના પદાપર્ણથી ખૂબ જ સુંદર | છતાં પણ લોકો ખૂબ જ શાંતિથી બેઠેલા. તે જ દિવસે અઢી શાસનપ્રભાવના થયેલ છે. -
તપના તપસ્વીઓના ચત્તરવારણા થયેલ. મા. વ. ૯ થી 8 બોરસદ-વાલવોડ ભવ્ય પદયાત્રા સંઘ તથા |
પાર્શ્વનાથ પ્રભુના જન્મ દીક્ષા કલ્યાણકની આરાધના નિમિ.
| પોષદસમીના અઠ્ઠમ તપની આરાધનાનો પ્રારંભ થયેલું. પોષદસમીના અઠ્ઠમ તપની આરાધના
વાલવોડ તીર્થમાં પ્રથમવાર જ પોષદસમીના અઠ્ઠમતપના બોરસદ નગરમાં ઉજવાયેલ ભવ્ય ઉપધાનતપ | આરાધના હોવા છતા ખૂબ જ સારી સંખ્યામાં આરાધના માળારોપણ મeત્સવને હજી ૨૪ કલાક પણ પૂર્ણ થયા નથી જોડાયેલા. માં. વ. ૧૦ ના આયોજક પરિવાર તરફથી મા ત્યાં તો માગસર વદ ૮ ગુરૂવાર તા.૩૦/૧૨/૯૯ ના સિદ્ધચક્ર મહાપૂજન ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ, ત્રાદી બોરસદથી વાલવોડ તીર્થનો ભવ્ય પદયાત્રા સંઘ શ્રી| દિવસ પૂજા ભાવના આદિમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ રહેતું. પ્રાણજીવનદાસ દેવચંદભાઈ વાલવોડવાળા પરિવાર તરફથી | માં. વ. ૧૨ના તપસ્વીઓના પારણા થયેલ તપસ્વીઓને નીકળેલ. સવારે ૬-૩૦ કલાકે આદિનાથ ચોકથી સંઘના પ્રભાવના પણ ખૂબ સુંદર થયેલ. મા. વ. ૧૮ના પૂજ્યશ્રીજી પ્રયાણ થયેલ. ગજરાજ, ગુરૂદેવની પ્રતિકૃતિથી સુશોભિત | ફરી બોરસદ પધાર્યા. પો. સુ. ૨ ના બોરસદથી અમદાવાદ , બગી, નાસિકના ઢોલીઓ, ક્રિષ્ણા બેન્ડ, પરમાત્માનો ભવ્ય | તરફ પૂજ્યશ્રીનો વિહાર થયેલ.
પ્રસંગ પરાગા અંબાશંકર સેતલવડ અમદાવાદની કોર્ટના ન્યાયાધીશ હતા ત્યારે એક લક્ષાધિપતિના કુટુંબમાં વારસાની તકરાર ઊઠી. ઈન્સાફની તુલાનો કાંટો મરડવાના ઈરાદે એક પક્ષકાર એક લાખ રૂપિયાની લાંચ તેમને આપવા આવ્યો. અંબાશંકરે ઘસીને ના કહી, ત્યારે પેલો આવનાર બોલ્યો: “સાહેબ, મારા જેવો કોઈ લાખ રૂપિયા આપનાર ફરી નહિ મળે.”
શાંતિથી સેતલવડે જવાબ આપ્યો, “તારા જેવો લાખ આપનાર તો કદાચ મળશે. પણ મારા જેવો ના કહેનાર તો નહિ જ મળે.'
*
* * * * * * * *
* *
* * * * *
* * *
*
* * *