________________
૨૨૨
બોરસદ નગરે ભવ્ય ઉપધાનતપની આરાધના
જૈન શાસન (અઠવાડિક)
બોરસદ અત્રેના સંઘના ઈતિહાસમાં-સુવર્ણાક્ષરે | તપસ્વીઓનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકલ, જેમાં પાંચ અંકિત થઈ જાય તેવી ઉપધાન-તપની મહાન આરાધના | ગજરાજો, ૩૦ થી વધારે શણગારાયેલ બે અ સ્વોની બગીઓ, સૂરિમંત્ર સમારાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલ | બીજા પણ ૩૦ થી ૩૫ શણગારાયેલ વાહનં., અમદાવાદના સૂરીશ્વરજી મ. સા. પૂ. મુનિરાજ શ્રી કુલશીલવિજયજી મ. | મિલન બેન્ડ સહિત ચાર બેન્ડો-વિશાલ સાજન માજન સસ. પૂ. મુ. શ્રી હર્ષશીલ વિ. મ. સા., શ્રીનિર્મળાશ્રીજી મ. | સહિતની આ ભવ્ય શોભાયાત્રાએ બોરસદ નગરમાં સ., ઈન્દુરેખાશ્રીજી મ. આદિની નિશ્રામાં ખૂબ જ | જબરજસ્ત શાસન પ્રભાવના કરેલ. ૪૦૦૦ ી પણ વધારેની ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયેલ. સંખ્યામાં ભાવિકો-વરઘોડામાં જોડાયેલા. એથી પણ કઈ ગણા
ભાવિકો એ ચાર કલાક સુધી ચાલેલી આ શોભાયાત્રાનાં દર્શનનો લાભ લીધેલ. વરઘોડો ઉતર્યા બાદ સ.ધર્મિક વાત્સલ્ય શ્રીમતિ મધુબેન રમણલાલ અમૃતલાલ વાયાવાળા પરિવાર તરફથી થયેલ તે જ દિવસે બપોરે ૩-૦૦ કલા ઉપધાનતપના તપસ્વીઓનો બહુમાન સમારોહ યોજાયેલ. ૮ વર્ષથી માંડીને ૧૫ વર્ષ સુધીના ૨૫ થી વધારે બાલક-બાલિકાઓ સહિત ૧૧૧ તપસ્વીઓએ અપ્રમત્તપણે કરેલ (પધાન તપની આરાધનાની અનુમોદના ખૂબ જ સુંદર થઈ પ્રત્યેક તપસ્વીઓએ ખૂબ જ સુંદર પ્રભાવનાઓ થયેલ તે જ દિવસે સાંજે સાધર્મિક વાત્સલ્ય ઉપધાન તપના તપ-વીઓ તરફથી થયેલ મા. વ. ૭ નો માળારોપણનો દિવસ તો
ઉપધાન તપ માલારોપણ નિમિત્તે તથા શ્રી આદિનાથ જિનપ્રાસાદની પ્રથમ સાલગિરા પ્રસંગે અનેક પૂજનો શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર ૧૧ છોડના ઉદ્યાપન સહિતનો ભવ્ય નાહિનકા જિનભક્તિ મહોત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. મા. સુ. ૧૪ના મંગલ કુંભસ્થાપનથી પ્રસંગની શરૂઆત થયેલ. મા. વ. ૨ ના અઢાર અભિષેક ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. મા. વ. ૩ના શ્રી જિનપ્રાસાદની પ્રક્રમ સાલગિરા પ્રસંગે-ધ્વજારોહણ કાયમી આદેશનો લાભ | લેનાર શ્રી ઠાકોરલાલ ચંદુલાલ શાહ પરિવારે ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરેલ. તેમના પરિવાર તરફથી તે જ દિવસે સાધર્મિક વાત્સલ્ય થયેલ. વિજયમુહૂર્તે શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર, શ્રી દિપકભાઈ મોહનલાલ પરિવાર તરફથી ખૂબ જ બોરસદવાસીઓ માટે ચિ૨ઃસ્મરણીય બની રહેશે. ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ છે તે જ દિવસે સાંજે સાધર્મિક પટેલવાડીના વિશાલ કમ્પાઉન્ડમાં બંધાયેલ મંડપમાં ૫૦૦૦ વાસલ્ય થયેલ. આજના દિવસનો માહોલ ગત સાલ |થી પણ વધારે જનમેદનીની ઉપસ્થિતિમાં માળારોપણની ઉજવાયેલ ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિ મંગલક્રિયાનો પ્રારંભ થયેલ. પ્રત્યેક તપસ્વીઓને માળા કરાવતો હતો. વિશાલ સંખ્યામાં જનમેદની ઉભરાયેલ. મા. પરિધાનનની મંગલવિધિ ખૂબ જ શાંતિથી અતિ ઉલ્લાસપૂર્વક વ. ૪ ના શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવાયેલ. મા. વ. ૫ ના થયેલ. ૮-૩૦ થી શરૂ થયેલ મંગલ ક્રિયાની - ૨-૪૫ કલાકે ઉપધાનના તપસ્વીઓની માળારોપણની ઉછામણીનો પ્રારંભ | પરિસમાપ્તિ થયેલ. અંત સુધી વિશાલ સંખ્ય ની ઉપસ્થિતિ થયેલ. આ પ્રસંગે શ્રી નરેશભાઈ શાહ અમદાવાદથી તથા હતી. આ પ્રસંગે આયંબિલ ખાતાની પાઠશાળાની, મુંબઈથી વિખ્યાત સંગીતજ્ઞ બલવંતભાઈ ઠાકુર પધારેલ. જીવદયાની, કેસર-સુખડ સાધારણની ઈત્યાદિ ટીપો ખૂબ જ લાખોની સંખ્યામાં માળારોપણની બોલીનો આંક વધતાં જતા | સુંદ૨ રીતીએ થયેલ. પ્રાંતે સમસ્ત બોરસદ સંઘની નવકારશી સહુના હૈયા ભાવવિભોર બની ગયેલ. વિક્રમજનક શ્રી કસ્તુરચંદ મણિલાલ શાહ પરિવાર તથા શ્રી મગનલાલ ઉછામણીઓ થયેલ તે જ દિવસે ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન | ફૂલચંદભાઈ શાહ કાવીઠાવાળા પરિવાર તરફથી થયેલ ઉષ્માપૂર્વક ભણાવાયેલ મા. વ. ૬ ના દિવસે માળારોપણના |મહોત્સવમાં વિધિવિધાન માટે શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ
BES ARRE