________________
૨૨૪
જૈન શાસન (અઠવાડિક) )
( ખંભાતમાં અનેરી)
ધર્મ પ્રભાવના
-
III
જૈન શાસનના જગવિખ્યાત જ્યોર્તિધર પૂજ્યપાદ આ.| અષ્ટપ્રકારી પૂજામાં શ્રી નરેશભાઈ નવનીતલાલ શાહ અને . શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક | સંગીતકાર કર્ણિક શાહે ભક્તિનું અદ્ભુત વાતાવરણ ખડું કર્યું. ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજય મહોદય, અઠ્ઠમના તપસ્વીઓ મન મૂકીને નાચ્યા. ૪ વર્ષથી માંડીને ૧૫ સીશ્વરજી મહારાજાની પાવન આજ્ઞા આશિષથી સદ્દગત વર્ષ સુધીના ૭૦ આરાધકો જોડાયા હતા. કોઈ અગમ્ય પ્રેરણાથી પૂજ્યપાદ-પરમ ગુરૂદેવશ્રીજીના પ્રવચન પ્રભાવક શિષ્યરત્નો | | મોટાભાગના આરાધકોએ જીવનમાં પ્રથમવાર અમ કર્યો. પૂજ્ય મુનિપ્રવર શ્રી મોક્ષરતિ વિજયજી મ. અને પૂ. | અનુમોદનીય પ્રભાવના થઈ. આ અનુષ્ઠાને સંખ્યા અને ખાસ મુનપ્રવરશ્રી તત્ત્વદર્શન વિજયજી મ.ની તારક નિશ્રા સાંપડી | તો ઉચ્ચતમ આરાધના દ્વારા એક અનોખો વિક્રમ પ્રસ્થાપિત ત્યારથી શ્રી સ્તંભતીર્થ-ખંભાતનગર ને આંગણે મહોત્સવોની| કર્યો. ઉત્તરપારણા-પારણા ઉદારતાપૂર્વક થયા. પર્યુષણારાધના શ્રેણી મંડાઈ છે. અવિસ્મરણીય ચાતુર્માસ અને ઐતિહાસિક અને ભવ્ય ઉપધાન તપમાં બીજ અહીં રોપાયાં. તુષ્ઠાનોથી ખંભાતનગર ભાવિત, પ્રભાવિત અને
| દ. પર્યુષણા પ્રવચનોમાં અંત સુધી ચિકાર ઉપસ્થિતિ અહોભાવિત બન્યું છે. પ્રસ્તુત છે કેટલીક ચાતુર્માસિક ઝલક: |.
* | રહી. કાળઝાળ ગરમીને મચક આપ્યા વગર ફરીવાર નાનકડા ૧. અષાડ સુદ ૬ ભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં ૧૪ રૂા. સંઘ ભૂલકાઓને તપસ્યામાં ઝુકાવ્યું. અઠ્ઠાઈ કે તેથી વધુ તપસ્યામાં પૂન અને શ્રીફળની પ્રભાવના.
| પંદર વર્ષથી અંદરના ૪૯ આરાધકો હતા . રથયાત્રાનો | ૨. રવિવારીય અનુષ્ઠાનોમાં અકલ્પનીય સંખ્યા અને દશ
અતિભવ્ય વરઘોડો સ્વયંભૂ ઉત્સાહપૂર્વક યોજાયો વિપ્રપતિ ધર્મ તપની સમૂહ આરાધનામાં સામૂહિક બિયાસણા ૭. અને હવે શ્રી ઉપધાનનો માહોલ સજ વા લાગ્યો. શ્રી સારો મોટી સંખ્યા.
| બાબુભાઈ ફૂલચંદ શાહ પરિવાર, ખંભાત આયોજિત ઉપધાન T ૩. પ્રવચનમાં ભરચક સભાઓ અને પૂજ્યપાદ પરમ
આ. સુ. ૧૧ થી શરૂ થતાં હોઈ સમૂહ નવપદ આરાધનાની એક ગુરુદેવશ્રીની સ્વર્ગતિથિ નિમિતક અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર સહ
વ્યક્તિની ભાવનાને સ્વીકારી ન શકાઈ. ભગ્ન મહોત્સવ.
હવે પ્રસ્તુત છે ખંભાતના ઈતિહાસમાં અવિસ્મરણીય
|| સુવર્ણપૃષ્ઠો ઉમેરનાર અને ભારત વર્ષમાં ઐતિહાસિક સ્વયંભૂ IT ૪, શ્રી શત્રુંજય મહાતીર્થની અભૂતપૂર્વ ભાવયાત્રા સળંગ | ૪ કલાક સુધી હકડેઠઠ મેદની.
વિક્રમ પ્રસ્થાપિત કરનાર ભવ્યાતિ ભવ્ય શ્રી (પધાન તપની
| અનુમોદનીય, અભિનંદનીય અને અતિરમણીય અલપઝલપ: T ૫. ખંભાતના ઈતિહાસમાં સુવર્ણપૃષ્ઠો ઉમેરતું
૧. અતીવ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વ તાવરણ વચ્ચે વિમજનક શ્રી Úભાગ પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમતપનું સમૂહ
૨૬૮ આરાધકો જોડાયા. આ રાજન શ્રીમતી જસવંતીબેન વીરચંદ દોશી પરિવાર વડોઝરા-મુંબઈ આયોજીત આ અનુષ્ઠાનમાં ૩૧૪ વિક્રમી | ૨. ૨૩૭ પ્રથમ ઉપધાનના આરાધકોમાં ૭ થી ૧૦ સંખમાં આરાધકો જોડાયા હતા. સવારે-સાંજે વાજતે ગાજતે વર્ષની વયના ૨૧ આરાધકો, ૭ થી ૧૫ વર્ષની વયના ૯૮ જાઈ જાદા જિનાલયે પોણો એક કલાક શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધકો અને ૭ થી ૨૫ વર્ષની વયના ૧૬૧ આરાધકો હતા. ભક્તિ સવારે દોઢ કલાક, બપોરે ૧ કલાક પ્રવચન, બપોરે | ૩, ૯૮ બાલુડાઓને ચપળતાપૂર્વક સર્વ ક્રિયાઓ કરતા આયોજક પરિવાર દ્વારા સમર્પિત અષ્ટપ્રકારી પૂજાના ઉત્તમ જોવાનો લહાવો જેણે માણ્યો છે, તે જિંદગીભ- આ દ્રશ્યોને દ્રવ્યથી સૌ તપસ્વીઓ દ્વારા ત્રણ કલાક સામુહિક પ્રભુ પૂજા, ભલી નહીં શકે. માની ગોદ, ગાદલા પલંગ, પંખો, એસી, સાંજ સમુહ દેવવંદન, પ્રતિક્રમણ અને છેલ્લે ભાવના : એકૈક | સ્નાન, ટીવી, ચોકલેટ પીપર, દિવાળીના ફટાકડા, મઠિયા કાર્યમમાં આરાધકોનો અપૂર્વ ઉત્સાહ વરતાતો હતો. સમુહ | ફાફડા અને ખંભાતી મનોરંજન ચગડોળ મેળો છોડીને આટલી