SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ********* ", , , , , , , , , , , , , ૨૨૦ જૈન શાસન (અઠવાડિક)) નથી ત્યાં સુધી એ કર્મોના ફળ ભોગવ્યા વગર છૂટકો થતો | રાજા રત્નસાર નગરમાં જઈને પોતાના પુત્રને નથી. તમે બન્નેએ ગયા ભવમાં સેવક ઉપર ક્રોધ કરીને વગર | રાજગાદી ઉપર બેસાડે છે. પછી જિનાલયમાં જઈને જિનેન્દ્ર વાં એને કઠોર શિક્ષા આપેલી. એ કર્મોના ઉદયને કારણે | ભક્તિ કરે છે. તેમજ યાચકોને યથાશક્તિ દાન આપે છે. અને તમરે સર્પદંશ, લક્ષ્મીનાશ અને ભોંયરામાં બંદિવાન બનીને ] રાગ-દ્વેષ છોડીને પોતાના ભાઈ રત્નચંદ્રની સાથે આચાર્ય રહેતાના દુઃખો વેઠવા પડ્યા. અને છેલ્લે છેલ્લે સંયમ માર્ગ ભગવંત પાસે જઈને મુનીપદની દીક્ષા લે છે. સંયમનું પાલન સ્વીકારેલો એના ફળ સ્વરૂપે રાજસુખની પ્રાપ્તિ થઈ.” કરીને અંત સમયે ઉપવાસ કરે છે. ત્યારબાદ મરીને દેવલોકમાં | ઉત્પન્ન થાય છે. અને થોડા સમય પછી ત્યાંથી મોક્ષમાં જશે. આચાર્ય ભગવંતના મુખેથી પોતાના પૂર્વજન્મની બધી | આ ઉપરથી એટલું સ્પષ્ટ દેખાઈ આવે છે કે, દરેક જણે શાંત વાત સાંભળીને રત્નસાર અને રત્નચંદ્રને જાતીસ્મરણજ્ઞાન | વૃત્તીથી મન નિર્મળ રાખીને સાવધાનીથી જીવન જીવવું ઉન્ન થાય છે. ત્યારબાદ એ બન્ને જણા આચાર્ય ભગવંતને | જોઈએ. કારણ આપણે કરેલા કર્મો કયારેય આપણને છોડતા કહે છે કે, “તમે અમને સાચું જ કહ્યું છે. અમને સંસારની નથી. માટે કર્મ બાંધતા પહેલા અતિશય સા ધ બનો જેથી અસારતા અને સંયમ માર્ગની મહત્તા સમજાઈ ચુકી છે. એટલે | કર્મજન્ય દુઃખો ભોગવવાનો વખત કયારેય " આવે. તેમજ અમે બન્ને નગરમાં જઈને અમારા પુત્રોને રાજ્ય કારભાર | એકવાર સ્વીકારેલા વ્રતોને પ્રાણાન્ત પણ વળગી રહેવું જોઈએ. | સોંપીને દીક્ષા લેવા માટે તમારી પાસે પાછા આવીએ છીએ ! એટલો જ બોધપાઠ આપણે આ કથામાંથી લેવાના છે. અને ત્યાં સુધી તમે અહિયા જ સ્થિરતા રાખજો.” શુભ ભવતું !! ભદ્ર ભવતું !! પૂ. મુ શ્રી જિનહર્ષ વિજયજી મ. નો કાલધર્મ નવાડીસા નેમનાથનગરમાં મહાસુદ ૧૦ ની રાતે | એમની સેવા વૈયાવચ્ચ તપસ્વી મુનિ કમી મુક્તિભદ્ર ૯-૩૦ વાગે મુનિશ્રી જિનહર્ષ વિજયજી સમાધિપૂર્વક કાળધર્મ | વિજયજીએ ખુબ જ અપ્રમત્તભાવે પ્રસન્નતાપૂર્વક કરી હતી. પામે. છેલ્લા દોઢ-બે મહિના ભીલડીયાજી-ડીસામાં સાથે જ | અંતિમ સમયે સમાધિમાં સહાયક બનવાનો લાભ પણ રોકધાનું થયું હતું. મહા સુદ છે અમે ડીસાથી વિહાર કર્યો. મુખ્યત્વે એમને જ મળ્યો. ૭ વર્ષના સંયમપર્યાપમાં વડીલોની સુદ)૧૦ મે વાસરડામાં પ્રવેશ કર્યો. નવાડીસામાં થયેલ અપૂર્વ સેવા, નમ્રતા, મિલનસાર પ્રકૃત્તિ, પાંસો આયંબિલ કાળધર્મના સમાચાર અમને રાતે ૧૨ વાગે મળ્યા. પગના કરવાની ભાવના છતાં સળંગ ૨૨૫ આયંબિતાની તપશ્ચર્યા ઓપરેશન બાદ ધીમે ધીમે શ્રી જિનહર્ષ વિજયજીને સુધારો થઈ રહ્યો હતો. પોતાની મેળે દાંડાના ટેકે ચાલી શકતા હતા. આદિ અનેકવિધ સાધના દ્વારા તેઓ જીવનને સફળ બનાવી ડીસી નેમનાથનગરમાં મહા સુદ ૧૦ મે સાંજે માંડલીમાં ગયા. મુનિશ્રી મુક્તિશ્રમણ વિજયજી, મુનિ શ્રી જિનકીર્તિ પ્રતિક્રમણ કર્યું. સંથારા પોરિસી ભણાવી, વડીલોના આસને વિજયજી, મુનિશ્રી પદ્મશ્રમણ વિજયજી, મુનિ શ્રી હેમશ્રવણ જઈ વંદના કહીને પોતાના આસને આવ્યા બાદ સ્પંડિલની વિજયજી, મુનિશ્રી પુણ્યશ્રમણ વિજયજી, મુનિ શ્રી મોક્ષપ્રિય શંકા થતા ચંડિલ ગયા. ત્યાં પડી જતા એમને પાટ પર | વિજયજી આદિએ પણ અવારનવાર સુંદર સેવા કરી હતી. લાવનિ સુવડાવ્યા. એમણે ખુરશી પર બેસાડવાનું કહ્યું અને મુનિશ્રી જિનહર્ષ વિજયજીની અંતિમ યાત્રા-પાલખી નવર સંભળાવવા વિનંતી કરી. એથી નવકાર સ્મરણ, નથી. નવકાર સ્મરણ | મહા સુદ ૧૧+૧૨ સે બપોરે ૨ વાગે ઉકળી હતી. મહાત ઉચ્ચારણ કરાવ્યું. શ્રી બોધિરત્ન વિજયજી આદિ અગ્નિસંસ્કાર આદિના ચડાવા સારા થયા હતા. કુલ સવા મુનિમો ભેગા થઈ ગયા. સમાધિમય વાતાવરણમાં લગભગ ૧૫૦ મિનીટમાં કોઈ વેદના વિના એમણે બેઠા બેઠા લાખની ઉપજ થઈ હતી. તેમજ જીવદયામાં લાખ રૂ. ની ટીપ દેહત્યાગ કર્યો. ખૂબ જ અનુમોદનીય સમાધિ સાધી જનારા ' | થઈ હતી. મુનિશ્રીના સંસારી સ્વજનો મોરવાડા - મુંબઈતેઓશ્રી યુગચન્દ્ર વિજયજીના શિષ્ય હતા. ૭ વર્ષ પૂર્વે દીક્ષિત | સુરતથી સમયસર આવી ગયા હતા. થયા હતા. ગત ચાતુર્માસ પગની તકલીફના કારણે શ્રી | ડોળિયામાં અંજન પ્રસંગે ઈન્દ્ર બનવાનો લાભ તેમણે શ્રેયાપ્રભસૂરિજીની નિશ્રામાં ડીસા ખાતે થયું હતું. કાર્તિક | ગુહસ્થપણામાં લીધો હતો એવા જિનહર્ષ વિજયજી મ.ને અમે િવદ Jર સે પગનું ઓપરેશન કરાવેલ. માંદગી દરમિયાન | વંદના કરીએ છીએ. છેew wwwwww wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww manhwa bandwanted
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy