________________
વર્ષ-૧૨ એક : ૨૯/૩૦
તા. ૨૧-૩-૨૦૦૦
કરૂ.'' એટલે મારી કહે છે કે,‘હવે હું મારે ઘરે પાછો જઉં છું. કારણ કે નાગપૂજા કર્યા વગર તમારો પરિવાર બચી શકે એમ નથી. અને તમે તો પૂજા કરવા તૈયાર નથી.’’
૨૧૯
| ઉત્પન્ન થતી નથી. માટે તમે થોડો સમય રાહ જોવો પછી | આપણે બધા સાથે જ દીક્ષા લઈશું.’’ પુત્રોની વાત સાંભળીને લાભચંદ્ર યોગ્ય અવસ૨ની રાહ જોતો ગૃહસ્થાશ્રમમાં જ રહ્યો. ખરેખર સજ્જન પુરૂષો હંમેશા યોગ્ય અવસરની પ્રતિક્ષા કરવા હોય છે. !
મદારીની વાત સાંભળીને પ્રધાનજી તથા બીજા બધા લોકો રાજાને કડે છે કે, ‘સમ્યકત્વની પ્રતિજ્ઞાની બાબતમાં આગમ સૂત્રમાં છ પ્રકારના આગાર કહેલા છે. (છૂટછાટ એક શુભ અવસરે નગરના ઉદ્યાનમાં ધર્મઘોષ નામના રાખેલી છે) જેમકે રાજ્યાભિયોગ, દેવાભિયોગ, આચાર્ય ભગવંત પધારે છે. એટલે વનપાલકે તરત જ જઈને ગુરૂઅભિયોગ, બલાભિયોગ આદિ અભિયોગ (આગાર) આચાર્ય ભગવંતની પધરામણીની વધામણી આપી. રાજાએ કહેવાયેલા છે. એટલે એ આગારોને નજર સામે રાખીને એને ઉચિત એવી ભેટ સોગાદ આપી. એ પછી હાથી-ઘોડા સમ્યક્ત્વનો ખોટો આગ્રહ છોડો અને નાગ પૂજા કરીને / લઈને સ્વજન-નગરજનો સાથે રાજા આચાર્ય ભગવંતને વંદન કરવા માટે ઉઘાન તરફ જવા નિકળ્યા. ત્યાં જઈને આચાર્યને વંદન કરીને એમની દેશના સાંભળે છે. પછી જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછે છે કે, ‘મારા શરીરમાંથી ઝેર ઉતરી ગયું ? અને હું રાજા કેવી રીતે બન્યો ? એ બધાની પાછળ કયાં કર્મો મ કરતા હતા ?'' ત્યારે આચાર્ય ભગવંત કહે છે કે, હે રાજન ! તમારા પૂર્વભવની કહાણી ધ્યાન દઈને સાંભળો એટલે તમને સમજાશે કે, કરેલા કર્મો ભોગવ્યા વગર કોઈનો પણ છુટકો નથી.’’
|
પરિવારજનોને જીવદાન આપો.'' આમ સાંભળવા છતા
|
દ્દઢવ્રતધારી એવો રાજા રત્નસાર કહે છે કે, “આ સંસારમાંથી મારૂ બધુંય નષ્ટ થઈ જાય તોય વાંધો નથી પરંતુ એકવાર સ્વીકારેલ વ્રત કોઈપણ સંજોગોમાં તજી દેવું યોગ્ય ન કહેવાય. માટે તમે બધા મને વ્રતભંગ કરાવવાની વાત છોડી દો. હું કદાપિ નાગપૂજન નહિં કરૂ.'' આ બાજુ મદારીના રૂપમાં રહેલો દેવ અવધિજ્ઞાન મુકીને રાજાના મનના ભાવોને જાણી લે છે. રાજાની વ્રતનિષ્ઠા અડગ છે એ જાણીને પોતાનું અસલી રૂપ પ્રગટ કરે છે. દિવ્યરૂપ ધારણ કરનારો એ દેવ કુંડલ અને હાર પહેરેલો હોવાથી શોભી ઉઠે છે. એ રાજાને કહે છે કે, ‘હે રાજન ! દેવલોકની ઈંદ્રસભામાં ઈંદ્ર મહારાજાએ તમારા | દ્દઢ સમ્યકત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘‘રાજા રત્નસારના સમ્યકત્વને ચલાયમાન ક૨વા કોઈ સમર્થ નથી.’' પરંતુ મારા મનમાં એ વાત બેસી નહિં. અને અશ્રધ્ધાના કારણે હું તમારી પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવ્યો. અહિંયા આવીને મે વિવિધ રૂપો ધારણ કરીને તમને તથા તમારા કુટુંબીજઓને રંજાડયા. એ બદલે હું તમારી ક્ષમા માંગુ છું. તમે મને ક્ષમા કરો અને મારા તરફથી આ હાર અને કુંડલો સ્વીકારો.’’ આમ કહીને ૨જાને હાર તથા કુંડલો આપીને એ દેવ દેવલોક | તરફ રવાના થયો. એ પછી રાજા રત્નસાર નીતિના માર્ગે મનમાં આનંદ પામતો રામદેવ કહે છે કે, મોતીઓની સતા પોતાના રાજ્યું. કારભાર કરતો સ્વજનો સાથે સુખમાં દિવસો | જેમ આના આંસુઓ શોભી રહ્યાં છે. એ બન્ને રાજપુત્રો આ પસાર કરી રહ્યા છે.
|
ભરતક્ષેત્રમાં રત્નપુર નામનાં નગરમાં રત્નસિંહ |નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને રૂપ-ગુણ સંપન્ન એવા ધનચંદ્ર અને રામદેવ નામના બે પુત્રો હતા. બન્ને ભાઈઓ |પરસ્પર પ્રેમથી હળી મળીને રહેતા હતા. એમની સેવામાં ઘણા સેવકો હતા. એ સેવકોમાં અંદરો અંદર મત્સરભાવ તો. એકવાર એક સેવકે બીજા સેવકને દુષ્ટ કૃત્ય કરનારો ગણાવીને રાજપુત્રોના કાન ભંભેર્યા. આવે વખતે એ રાજપુત્રો કોઈપણ જાતની તપાસ કર્યા વગર એ સેવકને કઠોર વચનો કહે છે. તેમજ એને સાપના દરની પાસે લઈ જવાની આજ્ઞા કરે છે. રાજપુત્રો દ્વારા અપાયેલી કઠોર શિક્ષાને કારણે એ સેવક રચવા લાગે છે. એ વખતે એની આંખમાંથી આંસુ સરતા જોઈને
એક વખતે લાભચંદ્ર પોતાના બન્ને પુત્રોને પાસે | બોલાવીને સ્નેહભાવનાથી કહે છે કે, આ સંસારમાં સાચું સુખ નથી. ખાખર તો સંયમમાં જ સુખ છે. એટલે હું અસાર | એવા આ સંસ ૨ને ત્યજીને દીક્ષા લેવા ઈચ્છું છું.’' ત્યારે બન્ને |
કૃત્ય દ્વારા ઘણા કર્મો બાંધી બેસે છે. પરંતુ એ કર્મોની આલોચના માત્ર કરતા નથી. છતા આગળ જતા શુધ્ધ સયમ માર્ગ સ્વીકારે છે. અને તપથી તપીને પુણ્ય સંપાદન કરે છે. અંત સમયે ઉપવાસ કરે છે. પછી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પૃથ્વી લોકમાં લાભચંદ્ર શ્રેષ્ઠીને ત્યાં જન્મ
પુત્રો કહે છે કે, ‘‘હે તાત ! તમે જે કહો છો એ યોગ્ય જ છે. લે છે. એ બન્ને રાજપુત્રો એટલે જ અત્યારના રત્નસાર અને પરંતુ કોઈક ર્મોના ઉદયથી અમારા મનમાં વૈરાગ્યભાવના | રત્નચંદ્ર છે. જ્યાં સુધી આપણે કરેલા કર્મોની આલોચના કરતા
......