SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જૈન શાસન (અઠવાડિક) ) ત્નસાર અને રત્નચંદ્ર એ બન્ને આપણા જ પુત્રો છે. તમને | પૃથ્વીલોક ઉપર જઈને એને ચલાયમાન કરી બતાવું છું.'' આવી મલી મૂલિકા ઔષધિના પ્રતાપથી જ આજે એ બન્ને પુત્રો | રીતે બોલ્યા પછી એ દેવ સર્પનું રૂપ ધારણ કરીને ભીમપુરના બી ગયા છે અને સારા સ્થાન ઉપર છે. આપણે એ વખતના | રાજમહેલમાં પ્રવેશ કરે છે અને રત્નચંદ્રને ડંખીને ચાલ્યો જાય રાનને ભેટ ધરવા માટે મલિકા ઔષધીયક્ત જે બે લાડવા | છે. એ સમાચાર સાંભળતા જ રાજા ત્યાં દોડી આવે છે. બનવ્યા હતા એ લાડવા બદલાઈ ગયેલા. એના સેવનથી જ ! એટલામાં બીજા સેવકો અને દાસીઓ ત્યાં અવીને સમાચાર આ ણા પુત્રોને આવી સિધ્ધી પ્રાપ્ત થઈ છે. મારૂ મન એ | આપે છે કે, “તમારી રાણી, યુવરાજ તથા તમારા માતા-પિતા બન પુત્રોને જોવા માટે તલસી રહ્યું છે. ત્યારે પીઢ | એ બધા જ સર્પના ડંખથી મરણ પામ્યા છે.” આવા આઘાતજનક બુદ્ધિવાળો લાભચંદ્ર કહે છે કે, “હે દેવી! આપણે સામે ચડીને | સમાચાર સાંભળવા છતા રત્નસાર રાજા પોતાની ધીરતા છોડતા. | શી તે રાજમહેલમાં જવું? અને પુત્રોને કઈ રીતે મળવું? એ ] નથી. એ વૈદ્ય, હકીમ તથા તાંત્રિક-માંત્રિકોને બં લાવીને ઉપાયો બને આપણને કેવી રીતે ઓળખશે ? માટે હાલ તુરત જ તું | કરાવે છે પરંતુ એક પણ ઉપાય સફળ થતો નથી. | ધીરજ રાખ અને શાંત થા. અત્યારે તો આપણા પુત્રો સુખમાં | બીજી બાજુ જે દેવ સર્પનું રૂપ ધારણ કરીને રાજકુટુંબના છે એ જાણીને સુખ માન.” આ પ્રમાણે પત્નીને સાંત્વન સભ્યોને ડંખી ગયો હતો એજ દેવ હવે મદાર નું રૂપ ધારણ EL આપને મનમાં હર્ષ ધારણ કરતો શ્રેષ્ઠી લાભચંદ્ર રાબેતા મુજબ | કરીને ટોપલીમાં સાપ લઈને રાજમહેલમાં આવે છે. અને કહે પોતાનો વેપારધંધો કરી રહ્યો છે. છે કે, ““હું ઝેર ઉતારનારો મંત્ર-તંત્ર જાણું છું.” એટલે T સ્ત્રી સ્વભાવને કારણે તારામતી પોતાની આજાબાજાના | રાજાના પ્રધાન અને રાજપરિવારના સભ્યોનું ઝેર ઉતારવાની |િ આડોશી-પાડોશીઓને કહે છે કે, “રત્નસાર રાજા અને | વિનંતી કરે છે. એ પછી મદારી બનેલો દેવ એક તંત્રનું મંડલ રત્ન દ્ર એ બન્ને મારા જ પુત્રો છે અને મૂલિકા ઔષધીના | બનાવીને એમાં એક નાગને અને એક નાના બાળકને સ્થાપન પ્રભ નથી એ બન્નેને આવી સિધ્ધી પ્રાપ્ત થઈ છે.” જોત | કરે છે. પછી મંત્રના પ્રયોગથી એ બાળકના શરીરમાં નાગનો | જોતામાં તો આ વાત આખા નગરમાં ફેલાઈ જઈને છેવટે રાજા|પ્રવેશ કરાવે છે અને મોટા અવાજે સર્પને ઉદેશીને કહે છે પાસે પણ પહોંચે છે. એટલે રાજા પોતાના ગુપ્તચરો મારફત કે, “તું આ રાજપરિવારને વિષદોષથી મુક્ત કર.” ત્યારે તપાસ કરાવીને ખાત્રી કરી લે છે. ત્યારબાદ રાજા રત્નસાર | બાળકના શરીરમાં સ્થાપિત થયેલો સર્પ કહે છે કે, “હું અને આત્નચંદ્ર હાથીની અંબાડી ઉપર બેસીને પોતાના પિતાના રાજાના સ્વજનોને નહિ છોડું. કારણ આ રાજા મારી ઉપર ઘરે ય છે. ત્યાં જઈને માતા-પિતાને પ્રણામ કરે છે. અને શ્રધ્ધા ધારણ કરતો નથી. પણ જો એ નાગપંચમીના દિવસે ક ખુબ મન્માન તથા આડંબરથી એમને રાજમહેલમાં લઈ જાય | મારી પૂજા કરશે તો હું એના પરિવારને વિષદોષથી મુક્ત દિ છે. ધણા વરસે ભેગા થયેલા ચારેય જણા પેટ ભરીને | કરીશ. રાજાએ નાગમંદિરમાં જઈને વિધિપૂર્વ મારી પૂજા | સુખ-મુ:ખની વાતો કરીને રાજમહેલમાં સુખેથી દિવસો પસાર કરવી જોઈએ.”એ પછી મદી રાજાને કહે છે કે, “હે કરી રહ્યાં છે. રાજન ! હવે તમે નાગમંદિરમાં જઈને વિધિપૂર્વક નાગપૂજન કરીને તમારા પરિવારને વિષદોષ મુક્ત બનાવો.” એ વખતે એક વખત કેન્દ્રદેવ પોતાની રાજસભામાં માથું સમ્યકત્વ ઉપર જ પાકી શ્રધ્ધા ધરાવતો રાજા કહે છે કે,' હું ધુણાવને આશ્ચર્ય વ્યકત કરે છે. એ જોઈને બીજા દેવો પણ કયારેય પણ જિનેશ્વર પરમાત્મા સિવાય બીજા કોઈ પણ આ પામે છે અને શકેન્દ્રને માથું ધુણાવવાનું કારણ પૂછે છે. ]દેવને વંદન નહિ કરું. હું નાગમંદિરમાં જઈશ ની અને પૂજા ત્યારે એ કહે છે કે, “આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આવેલા તા | પણ નહિ કરું.” ત્યારે મદારી કહે છે કે, “હે રાજન ! તમારા ભીમર નામના નગરમાં રત્નસાર નામનો એક બુધ્ધિશાળી કટુંબને બચાવવાનો બીજો કોઈ ઉપાય તો મને દેખાતો નથી. એવો પ્રજા રાજ્ય કરે છે. એ સમ્યકત્વમાં દ્રઢ શ્રધ્ધા ધરાવે છે. | માટે તમે નાગપૂજા કરીને તમારા સ્વજનોને બચાવી લો.' એને સમ્યકત્વમાંથી ચલાયમાન કરવા માટે કોઈ દેવો પણ સમર્થ | ત્યારે સમ્યકત્વમાં અવિચળ શ્રધ્ધા ધરાવતો ર જા કહે છે ગણત્વમાં થઈ શકે એમ નથી.” એ સાંભળીને એક દેવ બોલી ઉઠે છે કે. | ળિાને એક દવે બોલી ઉઠે છે કે, | કે, “આ સંસારમાં કુટુંબીજનો તો બીજા કોઈક ભવોમાં મનુષ્યલોકના માનવીઓ તો અન્નના કીડા સમાન હોય છે. વારંવાર મળી શકશે પરંતુ સમ્યકત્વ તો ફક્ત મનુયભવમાં જ એવા નિષ્યને ચલાયમાન કરવા એ કંઈ મુશ્કેલ નથી. એટલે હું | મળી શકે છે. માટે હું મારૂ સમ્યકત્વ છોડીને નાગપૂજા નહિ રાજ કાજજીજાજજજજ જાજા રાજwwwwwwwwwwwwwwww કાગારકાના
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy