________________
*
* *
* * *
* *
વર્ષ-૧૨ ૦ અંક : ૨૯/૩૦ ૦ તા. ૨૧-૩-૨૦૦૦
૨૧૭
જેવો છે. અને મારા એ વર સિવાય બીજો કોઈપણ વર મારા |મળેલી સત્તાનો તમે આવો ઉપયોગ કેમ કરો છો ?' ત્યારે માટે યોગ્ય નથી.” રાજા કહે છે કે, “લક્ષ્મીરતનો પુત્ર જ| રત્નસાર રાજા કહે છે કે, “આ લક્ષ્મીરતના મનમચી તારો પતિ છે માટે તું એને રાજીખુશીથી સ્વિકારી લે. અથવા | માણસાઈ મરી પરવારી છે. એટલે રાજ્યની દંડનીતીની મુજબ તારા મનમાં જે કોઈ પતિ સમાન હોય એની કાંઈક વિશેષ | હું એને આવી શિક્ષા ફરમાવું છું.” એ સાંભળીને કરૂણાસ મારા નિશાની કહે.' શુભમતિ કહે છે કે, “હે પ્રજાવત્સલ ભૂપાલ! | હૃદયથી અને અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાથી મારા પતિના શરીરમાં તો એક મહાન મંગલકારી એવું ચિન્હ | રત્નચંદ્ર વિનમ્રપણે કહે છે કે, “હે બાંધવ ! આ શ્રેષ્ઠીએ મારૂ છે. એમની આ ખમાંથી આંસુઓ સાચા મોતી જ હોય છે.”] પાલન-પોષણ કર્યું છે અને મારા લગ્ન પણ કરી આપ્યાં છે આ સાંભળતા જ રાજા આશ્ચર્યચક્તિ થઈને શુભમતિને પૂછે, એટલે ધર્મના નાતેથી પણ એ મારા માટે હંમેશા પિતા સમાન છે કે, આ તો મારા નાના ભાઈ રત્નચંદ્રની નિશાની છે.. એ | જ છે. સિવાય આ શ્રેષ્ઠીને બીજા અનેક પ્રકારના ઉપરો અત્યારે કયાં છે ? એ મને તરત જ કહે.” પોતાનો પતિ તો | કરેલા હોવાથી તારે પણ એને પિતા પ્રમાણે માનવા જોઈએ. રાજાનો જ નાનો ભાઈ છે એ વાત જાણીને વિશ્વાસ પામેલી | માટે તું એમને મહાન શ્રેષ્ઠી પદ આપ.' રત્નચ ના શુભમતિ કહે છે કે, “તમારો નાનો ભાઈ આ લક્ષ્મીરતના | આગ્રહથી રાજા રત્નસાર લક્ષ્મીરતને નગર શ્રેષ્ઠીપદ આપીને ઘરના ભોંયરાનાં પુરાયેલો છે. એની આંખોમાંથી મોતીરૂપે | સન્માનિત કરે છે. આ ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે કે, આંસુ પડે છે એટલે આ શ્રેષ્ઠી એને મારી મારીને રોવડાવીને | ખરેખર ઉત્તમ પુરૂષો તો અપકાર કરનારાઓ ઉપર પણ મોતી મેળવ્યા કરે છે. એથી રત્નચંદ્ર ખૂબ દુઃખમાં દિવસો | ઉપકાર કરવા માટે હંમેશા તત્પર હોય છે.' વિતાવે છે.” આ સાંભળીને શ્રેષ્ઠી શુભમતિને કહે છે કે, “તું
રાજા રત્નસાર પોતાના નાના ભાઈ રત્નચંદ્ર અને રાની નાહક ખોટું શું કામ બોલે છે ?'' કોઈના આંસુઓ કયારેય
પત્ની શુભમતિને હાથીની અંબાડી ઉપર બેસાડીને મોટા મોતી બનતા હોય એવું કયાંય સાંભળ્યું પણ નથી.' એટલે
આડંબર સાથે પોતાના રાજમહેલમાં લઈ જાય છે. ત્યાં ગયા રાજા રત્નસાર તરત જ બોલી ઉઠે છે કે, “હે શ્રેષ્ઠી ! હવે તું
બાદ રત્નચંદ્ર રત્નસારને પૂછે છે કે, “તને તો ઝેર ચડેલું અને તું મારી સામે ખૂટું ન બોલતો કારણ કે મારા નાના ભાઈની
તો મરી ગયો હતો. પછી એ ઝેર કેવી રીતે ઉતરી ગયું?' આંખોમાંથી આંસુઓને બદલે સાચા મોતી સરે છે એ વાત |
ત્યારે રત્નસાર પૂછે છે કે, “મને ઝાડ ઉપર કોણે લટકવ્યો સાવ સાચી છે '' ત્યારે શ્રેષ્ઠી કહે છે કે, “આ શુભમતિ તો
હતો ?' રત્નચંદ્ર કહે છે કે, “તારા શરીરમાં ઝેર વાપી ખોટું બોલવાના સ્વભાવવાળી છે. એના આશ્ચર્યકારક વચનો
ગયેલું જોઈને મે જ તને ઝાડની ડાળીએ બાંધીને લટકવ્યો ઉપર તમે શા માટે વિશ્વાસ મુકો છો ?'' એ સાંભળીને ક્રોધે |
| હતો. પણ તારા શરીરમાંનું ઝેર કઈ રીતે ઉતરી ગયું?' ભરાયેલો રાજા પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે, આ
રત્નસાર કહે છે કે, મારૂ ઝેર કઈ રીતે ઉતરી ગયું એ તો હું ધુતારાને તરત જ બંદીવાન બનાવો અને એના ઘરના ખુણે.
| જાણતો નથી પણ અટવીમાં ફરતા કોઈ માણસે મને ખુણે તપાસ કરીને મારા નાના ભાઈને તરત જ મારી સામે
બંધનમુક્ત કર્યો અને તને ગોતતો ગોતતો હું આ નગરમાં લઈને આવો'' રાજાની આજ્ઞા પ્રમાણે સેવકોએ શ્રેષ્ઠીને
આવી પહોંચ્યો અને અહિનો રાજા પણ બન્યા.' બંદિવાન કર્યો અને ભોંયરામાં પુરાયેલા રત્નચંદ્રને છોડાવીને
જોતજોતામાં આ બધી વાત આખા નગરમાં ફેલાઈ Jhઈ. રાજાની સામે હાજર કર્યો. પોતાના નાના ભાઈને જોતા જ
ભીમપુરમાં આવીને વસેલા લાભચંદ્ર અને તારામતીએ પણ એ રાજા રત્નસા પોતાના આસન ઉપરથી ઉભો થઈ ગયો અને
| વાત સાંભળી. અત્યંત હર્ષથી નાનાભાઈને પોતાની બાથમાં લઈ લીધો એટલે અત્યંત હર્ષાગને કારણે રત્નચંદ્રની આંખમાંથી મોતી રૂપી | લાભચંદ્ર જ્યારે ઘરે જમવા આવે છે ત્યારે તારામતી આંસ સરવા મંડયા. એ મોતી બધાયે જોયા. હવે રાજા | એને વ્યવસ્થિત જમાડીને રત્નસાર રાજા અને બના રત્નસાર પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે, “ આ અધમાધમ | નાનાભાઈ રત્નચંદ્રનો વિષય કાઢે છે. જો કે લાભચંદ્રપણ એવા લક્ષ્મીર તને બાંધીને વધભૂમીમાં લઈ જાવ અને એનો | રત્નસાર અને રત્નચંદ્ર અંગેની બધી લોકવાયકાઓ સાંભળી વધ કરીને ૨નું બધું ધન જપ્ત કરી લો.” રાજાના આવા | હતી છતા પણ એ તારામતીને પૂછે છે કે, “તે જે કાંઈ વાત વચનો સાંભળીને રત્નચંદ્ર એને કહે છે કે, “હે ભાઈ ! તમને | સાંભળી હોય એ મને કહે.” હવે તારામતી કહે છે કે, aataapseesaapsee Parametessessessme=======%e0%aa%ae% e0aa%ae%e0%aa%;
* * * * *
* * *.'