SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસન (અઠવાડિક) યુધિષ્ઠિરને જીવતો જ ગ્રહણ કરી લેવાની ગુરૂદ્રોણ હાથીના આ પરાક્રમથી ખુશ થયેલા દેવોએ પુષ્પ વૃષ્ટિ પ્રતિજ્ઞાથી શંકાશીલ બનેલા અર્જુને બારમા દિવસની સવારે કરી. એક બાજુ આકાશમાં દેવો હાથી ઉપર પુષ્પવૃષ્ટિ કરી ભીમ ધૃષ્ટદ્યુમ્ન, નકુલ, સહદેવાદિ મહાબાહુઓને રહ્યા હતા તો બીજી બાજુ અર્જુન બાણવૃષ્ટિ કરી રહ્યો હતો. યુધિષ્ઠિરની અત્યંત રક્ષા કરવાનું જણાવી પોતે સારથિ અને ભગદત્ત ઉપર પણ દેવાની ફુલવર્ષા થઈ હતી ત્યારે વાસુદેવના રથમાં એકલો જ સંસપ્તકના રાજા સામે સંગ્રામ અર્જુનની બાણવર્ષા ચાલુ હતી. ખેડવા ચાલી નીકળ્યો. ૧૪ અર્જુનના પ્રાણ લેનારા બાણો આગળ કુંજર વધુ ટકી કુરૂક્ષેત્રમાં બારમા દિવસનો સંગ્રામ શરૂ થયો. ના શક્યો. આખરે હસ્તી હણાયો. હાથીની સાથે જ અર્જુને ધૃષ્ટદ્યુમ્નાદિ વીરોએ પ્રચંડ બાણવર્ષા કરીને કૌરવ પક્ષને ભગદત્તનો પણ વધ કરી નાંખ્યો. હત-ભગ્ન કરી નાંખ્યું. ત્યારે દ્રોણાચાર્યે પાંડવપક્ષને બાણોના ઉત્તરથી ઢાંકી દીધો. અને એ જ સમયે કૌરવપક્ષના મહાબાહુ ભગદત હાથી ઉપર આરૂઢ થઈને સંગ્રામ-પ્રવેશ કર્યો. હાથી સહિત ભગદત્તના વધે કૌરવપક્ષમાં હાહાકાર આ સાથે જ સૂર્યાસ્ત થયો. પાંડવ-સૈન્ય સામેના સંગ્રામથી પાછા રેલા દ્રોણ ભગદત્તના પ્રાજ્યોતિષેશ્વર નામના મદોન્મત્ત હસ્તીને પાંડવ સૈન્યને સૂંઢ વડે ફંગોળવા માંડ્યુ. અનેક સુભર્યોને સૂંઢમાં ઉંચકી ઉંચકી આકાશમાં ઉછાળીને જમીન છાવણીમાં પાછા ફર્યા. ઉપર પટકી દીધા. દોડતાં આવેલા તે હાથીએ શત્રુના રથોને મધરાતના સમયે પાંડવોના ગુપ્તચરોએ આવીને ઉછાળવા માંડયા. કેટલાંક ને જમીન ઉપર પછાડીને પગ સમાચાર આપ્યાં કે – ‘ભગદત્તના વધથી ક્રોધાયમાન થયેલા નીચે જીવતાં જ ચગદી નાંખ્યા. કેટલાંકને જમીન પર ગુરૂ ભારદ્વાજ સવારે યુધિષ્ઠિરને પકડી લેવા માટે ચક્રવ્યૂહની પછાડીને દંતશૂળોના તીક્ષ્ણ ઘા મારી મારીને લોહીલુહાણ રચના કરશે.’ કરી નાંખ્યા. દુર્રાન્ત હસ્તીથી મસળતા પાંડવ સૈન્યને દૂર દૂર યુદ્ધ કરી રહેલા અર્જુને સાંભળીને ચાલુ યુદ્ધમાં સંસપ્તકના રાજાઓને હતપ્રાય કરી નાંખીને તેમને છોડીને અર્જુન કુરૂક્ષેત્ર તરફ વેગથી ક્રોધાંધ બનીને આવી ચડયો. મચી ગયો. ચરની વાણીથી પાંડવો અન્ય રાજાઓ સાથે ચર્ચા એક કૌરવ પક્ષના હાથી જેવા હાથીએ શત્રુ સૈન્યનો કરવા લાગ્યા. જ્યાં સુધી સંસપ્તકના રાજાઓ સાથેની યુદ્ધની વિનાશકાંડ સર્જી દીધો. ઉન્મત્ત મત્તગંજ કોઈના પણ વશમાં અધૂરી બાજી પૂરી ન થાય ત્યાં સુધી અર્જુનનું કુરૂક્ષેત્રમાં ના રહ્યો. લડવું અશકય હતું. તેથી ચક્રવ્યૂહ કોણ ભેદશે ? તે ચિંતા પાંડવોને સતાવતી હતી. હવે અર્જુને ગાંડીવ ધનુષના ટંકાર સાથે મત્તુંગજ સામે શીલીમુખોને છોડવા માંડયા. પણ ઉત્તુંગ-કદાવર-ભીષણ હસ્તી સામે અર્જુનના બાણો કશુ કરી ના શકયા. ત્યારે અર્જુનપુત્ર અભિમન્યુએ કહ્યું કે - ‘દ્વારકામાં રહેતા મેં ગોવિંદની સભામાં કોઈ પાસેથી માત્ર ચક્રવ્યૂહમાં પ્રવેશ કરવાની રીત જાણી છે. નીકળવાની રીત મને નથી આવડતી.' ત્યારે ભીમે કહ્યું – તો હવે ચિંતાની જરૂર નથી. અમે ચારેય ભાઈઓ બળાત્કારે સર્વે સુભટોને ભેદોને બહાર નીકળવાનો રસ્તો કરી દઈશું. માટે સવારે અર્જુન સંસપ્તક રાજાઓના વિજય માટે ભલે જાય. · ત્યારે ક્રોધથી ભગદત્ત રાજાએ પણ હાથીને અર્જુન તરફ દોડાવ્યો. ગાંડાતુર બનીને આવતાં તે મતંગજને જોઈને અર્જુન હવે ક્ષુરપ્રો ફેંકી ફેંકીને હાથીને આખા શરીરે ચીરી નાંખ્યો. છતાં પણ ભગદત્ત નરેશે હાથીને બળાત્કારે અર્જુન રણના શ્રમથી થાકેલા તેઓ શાંતિથી આરામ કરવા લાગ્યા. તરફ દોડાવ્યો અને તે શત્રુનું સંમર્દન કરવા માંડયો. આ રીતે નિર્ણય કરીને સર્વે પોતપોતાના થાનકે જઈ ક્રમશઃ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy