SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક : ૨૯/૩૦ તા. ૨૧-૩-૨૦૦૦ હપ્તો ૩ ગતાંક થી ચાલુ ગુણનિધાન - માર ૨૧૫ પૂ. મુનિરાજશ્રી રમ્યદર્શન વિજયજી મ. | આ બાજુ પોતાનાં ભાવિ જીવન સાથીને જોવા આતુર બનેલી શુભમતિ પોતાનાં મકાનનાં ઝરૂખામાં આવીને જાનૈયાઓના નિવાસ તરફ નજર ફેરવે છે. પણ ભાવિ પતિ તો કયાંય દેખાતો નથી. એટલે છેવટે મકાનની અગાશી ઉપર જાય છે અને સામેની ઈમારતના સાતમાં માળ તરફ જોવે છે. ત્યાં જ એને રત્નચંદ્ર દેખાય છે. અને એ ખુબ આનંદિત થાય છે. પરંતુ રત્નચંદ્રના મુખ ઉપર ગ્લાની આવેલી જોઈને વિચારમાં પડે છે કે, મારા પુણ્યનાં ઉદયે મને વરતો બહુ જ વચનો સાંભળીને રત્નચંદ્ર વધારે રડવા માંડે છે એનું દુઃખ કાંઈ શાંત થતું નથી. એટલે શુભમતિ વ્યાકુળ થઈને રત્ન ને વિનવે છે કે, ‘‘તમારા દુઃખનું કારણ જલ્દીથી મને ક ત્યારે રત્નચંદ્ર કહે છે કે, ‘મારી સાથે લગ્ન કરવા માટે આ બધી તૈયારી કરવાની જરૂર નથી. તેમજ મારૂ દુઃખ પણ કહેવા જેવું નથી.'' ત્યારે શુભમતિ કહે છે કે, ‘‘હે સ્વામી કોઈપણ જાતના સંકોચ વગર મને સાચી વાત કહો. હું કોઈને એ વાત નહિં કહું, તમે તમારી ધર્મપત્ની આગળ તમારૂ દુઃખ વ્યકત | | સારો મળ્યો છે. પરંતુ એના મોંઢા ઉપર આટલી ઉદાસીનતા |નહિં કરો તો કોની આગળ કરશો ?'' એટલે રત્નચંદ્રે કહ્યું કે, ‘‘હું કાંઈ તારો પતિ નથી. તારો ભાવિ પતિ તો કુષ્ટરોગી છે.'' એ સાંભળીને શુભમતિને મોટો ધક્કો બેસે છે. અને એ રત્નચંદ્રને પૂછે છે કે, આવું અભદ્ર શા માટે બોલો છો ? આ ભવમાં તો મારે મન તમારા સિવાય બીજો કોઈ જીવનસાથી હું કલ્પી શકું એમ નથી. પણ તમે ‘કુષ્ટરોગી વર’ની વાત શું કરો કેમ દેખાય છે ? હવે તો એજ મારા ભરથાર થવાના છે. માટે | હું પોતે જ ત્ય જઈને એમને પૂછીને આવું. એમનું સુખ-દુઃખ એજ મારૂ સુખ-દુઃખ છે. આમ વિચાર કરીને શુભમતિ છુપા રસ્તેથી રત્નદ્રની પાસે પહોંચી જાય છે. ત્યાં જઈને એ રત્નચંદ્રની સામે બે હાથ જોડીને ઉભી રહે છે, ત્યારે એકાદી | દેવાંગનાની માફક શોભવા લાગે છે. એનું રૂપ જોઈને અંજાઈ | છો ?'' ત્યારે રત્નચંદ્ર કહે છે કે, “તારા ઉપર વિશ્વાસ ગયેલો રત્નરદ્ર એને પૂછે છે કે, ‘તું કોઈ દેવકન્યા, રાખીને હું તને બધી સાચી વાત કરૂં છું. પરંતુ જો તું એ વાત નાગકન્યા, અપ્સરા અગર વિદ્યાધરી છે કે શું ? તું કયાંથી બહાર કયાંય બોલીશ તો મારૂ મરણ આવી બન્યું એમ આવી છે ? વલોક, નાગલોક કે પાતાળલોકમાંથી ?'' એ સમજજે. લક્ષ્મીરતનો ખરો પુત્ર તો કુષ્ટરોગી છે અને હું તો સાંભળીને શુલમતિ કહે છે કે, ‘“હે સ્વામી, હું કોઈ દેવકન્યા | એના ઘરના ભોંયરામાં પુરાયેલો એક અભાગી જીવ છું. મારી નથી અને વિદ્યાધરી અગર અપ્સરા પણ નથી. હું તો તમારા | આંખમાંથી આંસુને બદલે સાચા મોતી સરે છે, એટલે લક્ષ્મીરતે વામ અંગને ધારણ કરનારી તમારી અર્ધાંગિની-શુભમતિ | કપટથી મને છેતરીને એના ઘરના ભોંયરામાં ગોંધી રાખ્યું છે. નામની કન્ય. છું.'' શુભમતિનો જવાબ સાંભળીને તો અત્યારે લગ્ન માટે મને ઉભો કર્યો છે એ તો ફકત દેખાવ છે. રત્નચંદ્ર વધા૨ે દુ:ખી થાય છે અને વ્યાકુળ બનીને વિચાર કરે ઘરે ગયા પછી તને કુષ્ટરોગીના હવાલે કરવામાં આવશે. એ છે કે, મારા નિમીત્તે આવી રૂપાળી કન્યા એક કૃષ્ટ રોગીના બધું સાંભળ્યા પછી શુભમતિ રત્નચંદ્રને કહે છે કે, તમે જરાય હાથમાં પડશે..અને એની આંખમાં આંસુ આવે છે. રત્નચંદ્રને ચિંતા કરતા નહિં. હું એવું કાંઈક કરીશ કે બધા સારા વાના રડતો જોઈને અને એની આંખોમાંથી આંસુરૂપી મોતી સરતા થશે.'' આટલું કહીને રત્નચંદ્રની આંખમાંથી સરેલા મોતી જોઈને શુભમતિ આશ્ચર્ય ચકિત થાય છે. ભેગા કરીને સાથે લઈને શુભમતિ પોતાને ઘેર પાછી ફરે છે. અને સાચી વાત શુભમતિને કહી દેવાના કારણે રત્નચંદ્રનું મન પણ પાપના ભારથી મુક્ત થઈ જાય છે. | શુભમ.તે રત્નચંદ્રને પૂછે કે કે, હે પ્રાણનાથ ! લગ્નના આવા શુભ અવસરે આપ શા માટે રડી રહ્યા છો ? મને એનું સાચું કારણ કહો. તમે મારા ભરથાર છો અને હું શુભમતિ અને રત્નચંદ્રનો વિવાહ સમારંભ મોટા તમારી પત્ની છું. માટે તમારા મનમાં શું દુઃખ છે ? એ મને ઉત્સવની માફક સારી રીતે પાર પડે છે. ધનદ શ્રેષ્ઠીએ ઘણો કહો. તમે જ મને નહિં કહો તો કોને કહેશો ?- તમને રડતા | ખર્ચો કરીને જાનૈયાઓને ખુબ સાચવ્યા હતા. હવે લક્ષ્મીરત જોઈને મને પણ ખૂબ દુઃખ થાય છે.'' શુભમતિના આવા । પણ જાનસહિત પોતાના નગર તરફ રવાના થાય છે. અને ARARAY wwwx
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy