SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ અંક : ૨૯/૩૦ ૯ તા. ૨૧-૩-૨૦૦૦ મહાભારતનાં પ્રસંગો જ્યારે અર્જુને કુરૂક્ષેત્રને છોડ્યું - ૨૧૩ યુધિષ્ઠિરના બંધનની વાતથી એકદમ ઉલ્લાસમાં આવી ગયેલા દુર્યોધને દ્રોણાચાર્યનો સેનાપતિ તરીકે અભિષેક કર્યો. -શ્રી રાજુભાઈ પંડત તો સામે પક્ષે ધનુર્ધર અર્જુને ગુરૂદ્રોણને જોતા વિચાર્યુ કે- આ તે જ ગુરૂવર છે. જેની અસ્ખલ્ય ધનુર્વિદ્યા આપાળ મારી ધનુષ્કળા કંઈ જ નથી. (પકરણ-૩ ભીષ્મ પિતામહના જતાં જ કૌરવપક્ષ નિરાધાર બની ગયો હતો. આથી દુર્યોધનની દશા દુઃખમય બની ગઈ હતી. તે વાત ગુરૂ દ્રોણાચાર્યના ખ્યાલમાં આવતા તેમણે કહ્યું આજનો અગિયારમો દિવસ તો સૈન્યોના યુધ્ધન જ - પુત્ર ભીષ્મ પિતામહ માટે રડવાનું ન હોય વત્સ ! કે જેણે બાહ્ય શત્રુની જેમ આંતર શલ્યો સામે પણ યુદ્ધ શરૂ કર્યું છે.. રાજન્ ! સત્ત્વશાલી તારી આ કેવી ખિન્નતા ? શાન્તનુના દિવસ રહ્યો. બન્ને પક્ષના સૈન્યો પોતાના સ્વામીના ખાલા લૂણના ઉપકારનું ઋણ શત્રુને હણીને કાં તો સંગ્રામમાં વીરમૃત્યુ વરીને ચૂકવી રહ્યા હતા. આખરે સૂર્યાસ્ત થયો. યુદ્ધ અટકયું. આ રભારની તેમણે દક્ષિણ ધુરા વહી હતી ત્યારે મેં જ તે રણભા .ની ડાબી ધુરા વહી હતી. આથી અંદર ચિંતા કર્યા ક૨વાની જરૂ૨ નથી વત્સ ! એક જો અર્જુનને દૂર કરાય દેશના સંસપ્તક નામના રાજાઓએ આવીને યુધિષ્ઠિરના રક્ષા હવે રાત્રિના સમયે દુર્યોધનના આદેશથી ગિત તો યુધિષ્ઠિર તો જીવતો જ બાંધીને હું તને ભેટ કરી દઈશ. (જ્યાં સુધી સંગ્રામને અર્જુન સાથે સંબંધ છે, યુધિષ્ઠિરને ki જીવતા બાંધી લાવવો મારા માટે પણ અશક્ય છે.)’’ કવચ એવા અર્જુનના સત્ત્વને લલકારતા કહ્યું જગત્ખ્યાત ધર્મુધર બનીને અર્જુન ! તું આવી રીતે ભાઈઓના સહારે યુદ્ધ લડે છે. તે તારા ભુજવૈભવને શરમાવી રહ્યું છે. એકલવીર બનની યુદ્ધ લડી શકનાર તું ભાઈઓની સાથે નહિ પણ એકલો આ કુરૂક્ષેત્રથી અલગ આવીને અમારી સાથે યુદ્ધ કર. અગર તું વિશ્વવિમાત ધનુર્ધર અર્જુન છે તો સવારે અહીંથી છૂટો પડીને એકલો અમારી સામે સંગ્રામ ખેલજે,’' યુધ્ધના અગિયારમાં દિવસે ફરી પાછી ઉભય સૈન્યોમાં કાપાકાપી શરૂ થઈ. ધડથી છેદાઈને છૂટા પડેલા માથાઓ ઉછળી ઉછળાને પડી રહ્યા હતા તો માથા વિનાના એકલા કબંધો=ધડો તલવાર સાથે શત્રુનો સંહાર કરી રહ્યા હતા. તો અર્જુને તરત કહ્યું – તમે બોલ્યા છો તો તે રીતે યુદ્ધ કયાંક મસ્તક લણાઈ ગયા છતાં લડતા ઘડના હાથને છેદયા કરવા આવી જજો. મારા બાણો સુભટોના પ્રાણોને ભાઈ પછી જ ધડ લડતું અટકતું હતું. હાથીઓ હાથીને ઉલાળતા ખાઈને હવે તરસ્યા થયા છે તમારા રૂધિરના આસવને પી હતા તો ઘોડાઓ ઘોડા સાથે ટકરાતા હતા. પીઈને કૌરવોને ખાઈ જવા સમર્થ થઈ શકશે. તેથી જાવ આ આવા સમયે ગુરૂદ્રોણાચાર્ય સંગ્રામના સેનાપતિ થઈને કુરૂક્ષેત્રમાંથી હું એકલો જ બહાર નીકળીશ. તમારા જેટલા ધનુષંકાર કરતા આવી રહ્યા હતા. ગાંડીવ ધનુષ્કાંડઘર હોય તે બધાંયને બોલાવીને સવારે સંગ્રામ માટે જલ્દી આવી અર્જુનને જોતા જ ગુરૂદ્રોણને થયું કે – ‘ચોકકસ અર્જુનમાં જજો. હું તમારી રાહ જોઈશ.'’ - મારા કરતા પણ ચડીયાતી ધનુષ્કળા બીજા ગુરૂ તરફથી મળી અર્જુનના આ વચનથી (અર્જુનને કપટથી એકલો હોવી જોઈએ. (આને સંગ્રામમાંથી ઉપાડી લેવાશે નહિ ત્યાં પાડી દઈ યુધિષ્ઠિરને રક્ષણ વગરના કરવાના કપટમાં પાર સુધી જીવતા યુધિષ્ઠિરને બંધન દશામાં દુર્યોધનને ભેટ કરવો પામ્યા સમજીને) ખુશ થયેલા સંસપ્તકના રાજાઓ પોતાના તદ્દન અશક્ય વાત છે.) આવાસે ચાલ્યા ગયા. R
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy