SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક : ૨૯/૩૦ ૦ તા. ૨૧-૩-૨૦૦૦ ૨૭ ૬ * આગામી પર્યુષણ પર્વમાં પચાસ દિવસના માનવાલી સંવત્સરી | સાચી સંવત્સરીનો સાચો માગી હોવાથી જૈનાચાર્યશ્રી વિજયનીતિસૂરિજીના પટ્ટધર જૈનાચાર્યશ્રી વિજયહર્ષસૂરિજી મહારાજે અમદાવાદના ડહેલાનાં લુવારની પોલ વિગેરે ભાદરવા સુદ પાંચમના લય વખતે સંવત્સરી ભેદ આવે નY. ઉપાશ્રયોના આગેવાનોની સંમતિપૂર્વક મારવાડથી આદેશ આપેલ છે કે છે. મફતલાલ ગાંધીનું નિવેદન ખોટય પ્રયત્નોને સાચો ભાદરવા સુદ ૮ ને મંગળવારે સંવત્સરી કરવી. અષાડ સુદ ૧૪ થી | દેખાડવાનો કિમીયો છે. ભાદરવા સુદ ૮ મંગળવાર પચાસ દિવસની માન્યતા બરાબર આવે છે. પ. મફતલાલે સાચી દિશાને બંધ કરવાનો પ્રયત્ન ક્યું છે કલ્પસૂત્રની સમાચારમાં વૃદ્ધો પચાસ દિવસની માનવાલી સંવત્સરી કરવાનું ફરમાવે છે. યુવર આચાર્યદિવોના અનુયાયીઓ જાગૃત બને અને પ્રતાના ગીતાર્થ ગુરુવર્યોની આ પ્રાણાલિકાને પુનઃસ્થાપિત કરે. શાસ્ત્રાનુસારી ગુર * સં. ૧૯૫૨ની સાલમાં ભટ્ટારક શ્રી વિજય રાજેન્દ્રસૂરિશ્વરજી આશાને જયવંતી બનાવે. મહારાજ, પં. પ્રતાપવિજયજી મહારાજ, ૫. ગંભીરવિજયજી મહારાજ, પં. દયાવિમાનજી મહારાજ આદિ પાંચમના ક્ષયના અંગે જે ક્રમ કષાય અને પૂર્વગ્રહ છોડી સૌ વિવેકી બનો. સ્વીકારેલો તેજ ક્રમ ૧૯૮૯ની સાલમાં જૈનાચાર્ય શ્રી વિ. સં. ૨૦૩૩માં ભાદરવા સુદ ૫ નો ક્ષય છે, ભાદમા સુદ વિજયનીતિસૂરિશ્વરજી મહારાજે માન્ય રાખી સંવત્સરી કરી હતી ઉપર | ૪ શનિવારે છે. અને તેથી પર્યુષણના આઠે દિવસમાં કોઈ કરફાર મુજબ વૃદ્ધોને આદેશ અનુસાર અમોએ પણ તે જ ક્રમ સ્વીકારી| આવતો નથી. આ પૂર્વે વિ. સં. ૧૯૫૨, વિ. સં. ૧૯૬૧, કે. સં. મંગળવારની સંવત્સરી કરવાનો આદેશ આપીએ છીએ. ૧૯૮૯ અને વિ. સં. ૨૦૦૪ વિ. સં. ૨૦૧૩માં ભાદરમા સુદ લી. કલ્યાણવિજયસૂરિ પાંચમનો ક્ષય આવ્યો હતો. પાયધુની, મુંબઈ તા. ૫-૭-૪૮ જેમાં સં. ૨૦૦૪ સુધી અપવાદ સિવાય સકલ મ. મૂ. તપગચ્છ સંઘમાં ભાદરવા સુદ પાંચમના ક્ષય વખતે એકમાન્ય સુરિસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસુરિશ્વરજી મ. ના પંચાગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથના દિવસે જ સંવત્સરી લ શ્રી પટ્ટધરરત્ન પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મ. નો સં. ૨૦૧૩નો| હ૧૩નો સંઘે કરી છે. અને આ અંગે સકલ સંઘને જ માર્ગદર્શન આપતાં અભિપ્રાય. (ગોડીજીના ટ્રસ્ટીઓના નિવેદનમાંથી.) નિવેદનો તે તે વખતના મહાપુરુષોએ આપ્યાં છે. તેમાં મી પૂ. આત્મારામજી-શ્રી વિજ્યાનંદ સૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ. “તેઓશ્રીએ પોતાના પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે ગુસ્વાર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભશ્રી વાજબી છે તે બે કલાક સુધી વિવેચન કરી અમોને સમજાવ્યું હતું.” | વિજયસિદ્ધસૂરીશ્વરજી મહારાજા પૂ. આ. ભ. શ્રી સં. ૨૦૧૩ માં પણ પાંચમનો ક્ષય હતો અને ઉદયાત્ ચોથ| વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભશ્રી ગુરુવારે હતી તે મુજબ સં. ૨૦૩૩માં પણ ઉદયાતું ચોથ શનિવારે છે. | વિજયનીતિસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર ! આ. માટે સંવત્સર. શનિવારે કરવી. ભ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. કે. શ્રી વિ. સં. ૧૯૫૨, ૧૯૪૧, ૧૯૮૯ અને સં. ૨૦૦૪ માં | વિજયનેમિસુરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. આ. ભ. શ્રી વિજય પાંચમના શ્ય વખતે દરેકે આ નિયમ જાળવ્યો છે. પૂ. પાદ ઉદય સૂરીશ્વરજી મહારાજાનાં નિવેદનો અને વિવેચનો આજે શ્રી સંઘ ઉદયસૂરીશ્વરજી મહારાજાએ પણ એજ વાત ૨૦૧૩માં જાહેર કરી છે. સામે વિદ્યમાન છે. ગોડીજીના ટ્રસ્ટીઓની વિનંતિથી જે ફેરફાર કરેલો તે માત્ર તે વર્ષ માટે કરેલો તેમ તેમના તા.૧૫-૪-૫૭ના નિવેદનમાં મું. સ. માં જણાવ્યું છે. તે સર્વેએ સંઘમાન્ય પંચાંગની ઉદયાત ભાદરવા સુ ૪ ના એથી જિન આજ્ઞાપ્રેમી અને ગરદેવોને વફાદાર શ્રી સંધો તથાT દિવસે જ સાચી સંવત્સરી જાહેર કરી છે અને તે જ દિવસે ચીરાધના ધર્મપ્રેમીઓએ આ સાલ પણ ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪ [ કરી છે. ની જેમ શાસ્ત્ર અને મર્યાદા મુજબની આરાધના કરવા શનિવારે જ - સં. ૨૦૦૪ પછી સં. ૨૦૧૩માં ભાદરવા સુદ ૫ નો ક્ષય સંવત્સરી કરવી યોગ્ય છે. આવ્યો ત્યારે પૂ. સિદ્ધિ સૂ. મ. સા. તથા પૂ. ઉદય સૂ. મ. સઈ સિવાય પાંચમના ક્ષયે પાંચમની આરાધના ચોથમાં આવી જાય છે. | ઉપરોક્ત કોઈ પૂજ્ય વિદ્યમાન ન હતા પૂ. ઉદય સૂ. મ. સી જી એ પરંતુ તે માટે પર્યુષણને આગળ લઈ જવાં તે યોગ્ય નથી. તેથી વિવેકી | ૨૦૧૩માં ઉપરોક્ત પૂજ્યોની વાતનું પુરેપુરૂ સમર્થન કર્યું હતું. આથી આત્માઓએ ઉપરોક્ત રીતે શનિવારે જ સંવત્સરી કરવાની છે. જ ઉપરોક્ત મહાપુરુષોને માનનાર અનુયાયીઓ તે પછી વધુ હોય, కావాలంటూ బాబావారూటూబా అటాకు
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy