SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ OS . જૈન શાસન (અઠવાડિક) ) અત્યારે સંવત્સરી કે તિથિ અંગે કોઈ વિવાદ નથી માટે | પંજાબ કેસરી આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીનો જૈન શાસ્ત્ર સમજાની ઈચ્છાવાળા માટે આ પ્રયત્ન છે અને જે સમજેલા |અનુસારી ભાદરવા સુદ ૪ને મંગળવારનો સંદેશો. હોય તે પણ સ્થિર રહે અને બીટા ભ્રમમાં ન પડે તે માટે પણ વિ. સં. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯માં ચંડાશુટું પંચાંગમાં આ પ્ર ત્નિ છે. ભાદરવા સુદ ૫ નો ક્ષય હતો પણ અન્ય ઘણા પંચાંગમ, છઠ્ઠનો ક્ષય વિ. સં. ૨૦૩૩ ના સંવત્સરી પ્રસંગની નોંધ અત્રે હોવાથી ચતુર્વિધ સંઘે છઠ્ઠનો ક્ષય માની ભાદરવા સુદ ૪ ની સંવત્સરી છે સમજવા માટે ઉપયોગી છે તે આપીએ છીએ. પર્વ આરાધી પાંચમને આબાદ રાખી હતી અને આ સાલ પણ ભાદરવા | વિ. સં. ૨૦૩૩ સંવત્સરી નો પ્રસંગ ા |સુદ ૫ નો ક્ષય છે અને અન્ય પંચાંગમાં છઠ્ઠનો ક્ષય છે તેથી છઠ્ઠનો ક્ષય માની ભાદરવા સુદ ૪ ને મંગળવારે સંવત્સરી પર્વ આરાધી ભાદરવા સુદ “ન્યાયાભાનિધિ પૂ. આચાર્યદિવશ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી ૫ આબાદ રાખીશું. (આત્મરામજી) મહારાજા, સુરિસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રી વિજય નમિસાધ્વરજી મહારાજા, પંજાબકેશરી પૂ. આચાદિમી પ્રાયઃ પ્રસિદ્ધ વાત છે કે જે વારની સંવત્સરી હેય તે વારે જ વિજયીલ્લભસૂરીશ્વરજી મહારાજા, સંઘ સ્થવિર પુ. આચાર્યદિવસ બેસતું વર્ષ હોય તેમ આ વર્ષે પણ એવી જ રીતે હોવાથી મંગળવારની વિજય ખ્રિસૂરીશ્વરજી મહારાજા તીર્થોધ્ધારક પૂ. આચાર્યદિવમી | હિતી સંવત્સરી અને મંગળવારે બેસતું વર્ષ. વિજયરાતિસૂરીસ્વરજી મહારાજા આદિ ગચ્છાધિપતિ આચાર્ય દેવોને લી. સમુદ્રવિજય બીકાનેર માનનારા ભાગ્યશાળી સંઘો આદિએ આ સાલ વિ. સં. ૨૦૩૩માં વૈશાખ વદ ૧૦ શનિવાર સંવત્સરી કરવી. તે પ્રણાલિકામાં જ શાસ્ત્રની અને ગુદેવોની પણ આશા છે.” Iભાદરવા સુદ પાંચમના ક્ષય વખતે સંઘ માન્ય પંચાંગની ઉદયાતું પૂજ્યશ્રી શાન્ત તપોમૂર્તિ વયોવૃધ્ધ આચાર્યદેવશ્રી વિજય ચોથે સંવત્સરીનું આરાધન શાસ્ત્ર અને પરંપરા મુજબ કરવામાં આવે છે. | સિધ્ધિસૂરીશ્વરજીનું તિથિચર્ચા સંબધી શાસ્ત્રાનુસારી મન્તવ્ય. પૂ. આત્મારામજી મ. એ ૧૯૫૨ અને ઉપર જણાવેલ આ હિન્દુસ્તાનની જૈન કોમના આગેવાન શેટ કસ્તુરભાઈ આચાદિવશ્રીએ ૨૦૦૪માં એ રીતે કરવા જાહેર કરેલ અને વિ. સં. લાલભાઈને તમારા તિથિ ચર્ચા સંબંધી મંતવ્યને માટે બે લાવી ૨૦૦૪ ૧૯૫૫, ૧૯૬૧, ૧૯૮૯માં પણ તેમ કરેલ હતું તેમ જણાવેલ છે. ભાદરવા સુદ ૪ ને મંગળવારે સંવત્સરીની આરાધનાનો ખુલાશો અને તે તેઓ ના અભિપ્રાયો અત્રે આપેલ છે. જરૂર પડયે બહાર પાડવાની તેમને આપેલી પરવાનગી. | પૂ. આ. ભ. શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મ. (પૂ. આત્મારામજી ' હમારા મર્યાદીત કાલના મૌન પહેલા સુશ્રાવ ક કસ્તુરભાઈ મ) અભિપ્રાય લાલભાઈને એકાન્તમાં બોલાવીને તિથિચર્ચા અંગેનું મંતવ્ય જણાવ્યું હતું, અને જરૂર પડયે તે જાહેર કરવાની પરવાનગી આપી હતી એટલે સુદ ૫ નો ક્ષયે આ વખતે કરવો સારો છે. (સં.૧૯૫૨) એ રીતે | | હવે એ વિષે જેને પૂછવું હોય તે સુખેથી સુશ્રાવક કસ્તુરભાઈને પૂછી લે. પાંચનો ક્ષય માન્ય રાખી ઔદયિકી ચોથ સંવત્સરી કરવા જણાવેલ અને મકલ સંધે તેમ કરેલ (પ્રશ્નોત્તર ચિંતામણિ પેજ ૧૯-૨૦ ઉપર આ ૫. શ્રી સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિષસિદ્ધિસૂરિજી, વિગ છે. ૮૦ વર્ષ પહેલા આ ગ્રન્થ લખાયેલ છે.) | મહારાજાની આશાથી દ. મુનિ કુમુદવિજયજી શાસન સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરિજી મહારાજા | આચાર્યદેવ વિજયનીતિસૂરિજીના સમુદાયના પાવર આચાર્યશ્રી સાહે નો નિર્ણય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજા સાહેબ ભાદરવા સુદ ૪ ને મંગળવારે જ | જૈન સમાજના મહાન ધુરંધર અને સર્વ શાસ્ત્રના પારંગત એવા | | સંવત્સરી કરશે. કલિમલના કલ્પતરૂ આચાર્યદેવનો સંદેશ છે કે ૨૦૦૪ ની સાલમાં શાસ્ત્રની આજ્ઞા મુજબનો આદેશ. પર્યુષણ પર્વની આરાધના શાસ્ત્રની આજ્ઞાનુસાર શ્રી સંવત્સરી મહાપર્વ એ નહિ પર્વ પંચમી, સર્વે સમાણી ચોથે, ભાદાવા સુદ-૪ ને મંગળવારે કરવા જૈન સંઘના ચતુર્વિધ સંઘને મારી ભવ ભીરૂ માનશે, ભા... અરિહા નાથે. આશ છે. પં. વીરવિજયજી કૃત ચૈત્યવંદન, = wwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwwwwww sex sheet:
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy