SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરd મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું ત્રા आशाराद्धा विराद्धा च. शिवाय च भवाय च જન શાસન (અઠવાડિક) Tiમાં એવા જઈ) પરત સુદર્શન ( ) ચંન્દ્રકુમાર મન શાહ (રાજકોટ) 'પાનાચંદ પદયથી જ થાનમા) વર્ષ: ૧ ૨) ૨૦૫૬ ફાગણ વદ ૧ મંગળવાર તા. ૨૧-૩-૨ooo (અંક: ૨/૩૦ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬boo| (ઉદય તિથિ એ શાસ્ત્ર અને પરંપરાથી ભિન્ન નથી) • ઉદયતિ િવનો ત્યાગ એ શાસ્ત્ર અને પરંપરાનો ત્યાગ છે છતાં ભા. સુ. ૫ ના ક્ષયે તો એ દ્રોહ મોટેભાગે - ઉદયતિ થે માટે લૌકોત્તર જૈન ટીપ્પણાને છોલી લૌકિક થયો નહિ પૂ. ઉદયસૂ. મ. સા. એ ફેરફાર કરવો પડયો ટીપ્પણ સ્વીકારેલ છે તેનું નિવેદન કરીને ઉદય ચોથની મારી માન્યતા છે તેમ જણાવ્યું હતું. ૦ સંવત્સર ની ઉદય તિથિની મર્યાદા સદાય જીવંત હતી ૦ પછી તો “યન્માધવેનોડાં તન્ન' જેવી સ્થિતિ થઈ અને ૦ પુનમ અમાસના ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની| અમે માત્ર પરંપરાને માનીએ છીએ તેવું છડ સદાય ખટપણે અવ્યવસ્થા છે ૧૯૯૨માં સંવત્સરી માટે ભ્રમ પેદા કર્યો. પ્રગટ થતું રહ્યું. ૦ સેંકડો ૮ ર્ષના પંચાંગો અને અનેક વહિવટના ચોપડાઓ સાધુઓની પૈસાના ત્યાગની પરંપરા છોડી મસાના પણ પર્વ તિ થેની ક્ષયવૃદ્ધિના દસ્તાવેજો છે. લાલચુની પરંપરા ચાલુ થવા લાગી, સંયમના રાગીને બદલે જૈન શાસનમાં બારે માસ ઉદયતિથિની આરાધના કરે | સગવડતાની પરંપરા ઉભી થવા લાગી, સાધુ સંયમીની પરંપરા અને પુનમ અમાસ કે ભા. સુ. ૫ ની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે | છોડી બાવા ભુઆ ફકીરની પરંપરા સાધુઓમાં પેશવા લાગી. ઉદય તિથિને છોડી દેવી તે જૈન શાસનના માર્ગને છેહ દેવાનો કદાચ ભવિષ્યમાં આ પરંપરાવાદીઓ સાધુને ન છાતી ચાલી થાય છે. રોજ મિષ્ટાન્ન જમે અને મહેમાન આવે ત્યારે રહેલી સંયમ ઘાતક વસ્તુઓને પણ પરંપરામાં ખપાવતો ના મિષ્ટાન્નનો ત્યાગ કરે તેના જેવું આ ૧૪ અને ચોથ વખતે કરે | નહિ ? શું સાધુવર્ગની આવી દશા હોય ? જગતમાં જૈન તે અજુગતું બને છે. સાધુના વચન પ્રત્યે ઈત્તરો પણ આદર ધરાવે છે તે માધુ શું પૂ. મહો. શ્રી ધર્મસાગરજી મહારાજે ઉદય તિથિની જણ ભગવાન વચન અને શાસ્ત્ર પ્રત્યે પણ આદર ન ધરાવે ? મહત્તા શ્રી પ્રવચન પરીક્ષામાં બતાવી છે વિ. સં. ૧૪૪૭માં માયાવી રાજકારણીઓ ધીકા બનીને સ્ટેજ કે માઈક પર ગાજે જૈન ટીપ્પા છોડીને લૌકિક ટીપ્પણું સ્વીકાર્યું તે ઉદય તિથિ | છ તમ શુ આ દશા સાધુઓમાં આવશે ? છે તેમ શું આ દશા સાધુઓમાં આવશે ? અને એમ મશે તો માટે જ છે. શાસનની આબરૂ શું રહેશે ? સાધુના સત્યવાદનો વિશ્વાસ કયાં ટકશે ? સંવ સરી અંગે ઉદયતિથિનો માર્ગ સર્વ વ્યાપી હતો. વિ. સં. ૯૫૨માં તેનો ત્યાગ કોઈકે કર્યો હતો. બાકી આજે સેંકડો વર્ષના તિથિ પત્રકો હાથના લખેલા સકલ સંઘે બે પાંચમ હતી તો પણ ઉદયાત ચોથે સંવત્સરી વિદ્યમાન છે અને એક જાના સંઘના ચોપડાઓ હિસાવી પણ કરી હતી વિ. સં. ૧૯૯૨માં અનિર્ણિત અવસ્થામાં બે વિદ્યમાન છે તેમાં પણ પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ યથાસ્થિત લખેલી પાંચમ વ તે ઉદયાતચોથનો દ્રોહ કરાયો અને પછી એક છે. પર્વ તિથિનો ક્ષય ન થાય વૃદ્ધિ ન થાય તેવું તે હસ્તલિખિત ગ્રુપને નામે તે દ્રોહ ચાલુ રહ્યો. તિથિ પત્રિકાઓ કે સંઘોના કે બીજા ચોપડાઓએ નોંધ્યું+થી. BERDEPAPPEPPEIDOPPOPPGAPOPGOOIPOPPOPPE PEPE PEPPGIPUPPGPOPODOPPGPGD OPPIPPGIPOPPOPPGPSPGP GP GP GP GP GP GP GP GP GP GP GPGD OPPO
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy