________________
S
૦૪ ]
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શાહપુરી, મહાવીરનગર આદિ ચારેય સંઘના સેંકડો બોલાવવાનું જાહેર કરવામાં આવેલ. ત્યા બાદ સંઘવી ભાનિકો જોડાયા હતા. વરઘોડામાં સોનામાં સુગંધ ભરે તેમ ભબૂતમલ સુરતમલ ઓસવાલ તરફથી સકલ સંઘ સહિત ઈચથકંરજીના મમા રીટાબેન... (દીક્ષા-રાજસ્થાન | પૂજ્યપાદ આચાર્ય ભ. ની શુભનિશ્રામાં પ્ર ટિ પ્રભાવી જસતપુરામાં...થનાર છે) વરસીદાનનો પણ સમાવેશ થયો પાર્શ્વનાથ ભગવાનના ગૃહ મંદિરના દર્શનનો લાભ હતોશુભમુહૂર્ત પુજ્યપાદ શ્રી આચાર્ય ભગવંતના શુભ આપવાની વિનંતી થતા અને ત્યારબાદ બીજા ભાવિકો નિશમાં ચલ પ્રતિષ્ઠા થઈ અત્રેના દરેક પ્રસંગોમાં ચર્તુવિધ દ્વારા પણ વિનંતી થતા. મા. સુ. ૧૨/૧૩ ના સંઘનું અંગ રૂપ સાધ્વી...શ્રી જયવર્ધનાશ્રીજી મ. સા. શ્રી વાજતે ગાજતે પૂજ્યપાદ આ. ભ. ની શુભ નિશ્રામાં સકલ સુરરિતાશ્રીજી મ. સા. શ્રી ધર્મરત્નાશ્રીજી મ., સા. શ્રી સંઘ સૌ પ્રથમ ૧) અમીચંદજી શંકરજી ગુજરી. ૨ ધરમચંદજી રત્નાલાશ્રીજી મ. આદિની નિશ્રા સંઘને પ્રાપ્ત થયેલ. | મોતીચંદજી ગુજરી. ૩) સંઘવી ભભૂતમલજી. ૪) બાબુલાલજી
| ભીકાજી ઓસવાલ. ૫) ટેકચંદજી ગુલાબચં જી રાઠોડ. મા. સુ. ૧૧ ના દિને શ્રી ગુજરી સંઘની વિનંતીથી |
૬) ગીરીશભાઈ બાબુલાલ (મોતીબેન) આદિ- ગૃહ થઈ. સંઘમાં ત્રિવેણી સંગમ ઉભો થયેલ. ૧) સામુહિક મૌન એકાદશી આરાધના - દેવવંદનાદિ. ૨) નાણ સમથી વ્રત
લક્ષ્મીપુરી જિનમંદિર-ઉપાશ્રય પધાર્યા ત્યાં પ્રાસંગિક પ્રવચન
થયેલ. મા. સુ. ૧૪ પુજ્યપાદ શ્રી આચાર્ય ભગવંતાદિએ ઉચ્ચારણ તથા પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા. ૩) શ્રી | સમૈતશિખરજી તીર્થમાં ભોમીયાજી મંદિર પાસેના...જિન
| કર્ણાટક બીજાપુર તરફ વિહાર કરેલ. બીજાપુર મુકામે મા. વ.
૧૨ ના પ્રવેશ થશે. ત્યાં બીજાપુરવાળા પૂ. મુનિરાજ શ્રી મંદિરમાં થનાર નૂતન ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની દેરી,
અક્ષયબોધિ વિજયજી મ. સા. ના સં. મજીવનની ભગવાન ભરાવવાના ચઢાવા. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં
અનુમોદનાર્થે તથા તેમના સંસારી માતુશ્રીના જી િત મહોત્સવ ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી. વ્રત ઉચ્ચારણાદિ ક્રિયા બાદ
નિમિત્તે ભવ્ય પંચાહિનકા મહોત્સવમાં પૂજ્યપાદ આ. ઠ. પૂજ્યપાદ મુનિપ્રવરશ્રીએ પ્રાસંગિક પ્રવચન ફરમાવેલ. બાદ
નિશ્રા આપશે. ત્યારબાદ સોલાપુર થઈ પો. વ. ૧૩ ના પુના ચઢાવાની શરૂઆત થઈ. ૩૬ દેરી નકરા તથા ૩૬ ભગવાન
પધારશે. પુ. મુનિપ્રવર શ્રી અક્ષયવિજયજી મ. સા. આદિએ ભરામવાના ચઢાવા આમ તો પુના મુકામે બોલાવાની વાત હતી|પણ અત્રેના ભાવિકોની ભાવનાને માન આપી શ્રી સંઘ
કોલ્હાપુરથી પુના તરફ વિહાર કરેલ. તથા પૂ. મુનિરાજશ્રી
ભવ્યચંદ્ર વિજયજી મ. સા. ની શુભ નિશ્રામ કમળાબેન આયોજિત ૧૭ દેરી તથા ૧૭ ભગવાન ભરાવવાના ચઢાવા
ગુલાબચંદ રાઠોડના સ્વર્ગવાસ નિમિત્તે શાહ ગુલ બચંદ રાઠોડ બોલાયા હતા. ભાગ્યશાળીનો ઉત્સાહ અનેરો હતો. ૧૭
પરિવારના ત્રિદિવસીય મહોત્સવ કોલ્હાપુર લટમીપુરી મળે ભગવાન ભરાવવાને લગભગ ૧૫ લાખથી વધુ ઉપજ થવા પામી હતી. આમ છતાં ઘણા લાભથી વાંછિત રહેતા વધુ
પૂર્ણ થયા બાદ કોલ્હાપુરથી પુના તરફ વિહાર કરશે. પૂ. ભગવાન રાખી ચઢાવા બોલવાની વિનંતી થઈ, પણ નકકી
આચાર્યભગવંતો પુનાથી વાપી પાસે નરોલી ગામે ફા. સુ.
૭ના પ્રતિષ્ઠા હોવાથી તે તરફ વિહાર કરશે. થયા મુજબ બાકીના ચઢાવા મહા સુદ ૧ ના પુના મુકામે
--
------
-
r
rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
પ્રસંગ પરાગ બપોરે એકાએક બંદૂકનો અવાજ સાંભળી રમણભાઈ નીલકંઠ બહાર જઈ જુએ તો કમ્પાઉન્ડ બહાર એમનો પ્રિય કૂરો લોહીના ખાબોચીયામાં પડેલો, ને પાસે સાર્જન્ટ બંદૂક લઈને ઊભેલો. આસપાસનાં માણસો દોડી આવ્યાં ને એક પણીશીએ તો પાળેલા કૂતરાને આમ મારી નાખવા માટે સાર્જન્ટ જોડે ઝગડો પણ કર્યો. પરંતુ અંતરના દર્દ. દબાવીને ન્યાયનિષ્ઠ રમણભાઈ તો એટલું જ બોલ્યા કે કૂતરો પટા વિના કમ્પાઉન્ડ બહાર ફરતો હતો માટે સાર્જન્ટે તેને કાયદેસર રીતે રડતો કૂતરો ગણીને માર્યો એમાં એને દોષ ન દેવાય.
www.elweiss ass=