SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ sssssssss. વર્ષ-૧૨ ૦ અંક ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦00 ૨૬૩ o વેરાવળ : પૂ. આ. શ્રી વિજય વારિષેણ સૂ. મ. ની મર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે ત્રણ દિવસનો શાંતિનાત્ર નિશ્રામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પરિકર પ્રતિષ્ઠા તથા આદિ ઉત્સવ પુ. સા. શ્રી ભવ્ય દર્શનાશ્રીજી મ. ના ઉપBશથી મંગલ મૂર્તિ સ્થાપના નિમિત્તે અભિષેક શાંતિસ્નાત્ર આદિ શ્રીમતિ કમળાબેન, પુષ્પાબેન, ભારતીબેન (મુંબઈ) રફથી અહૂકાઈ મહોત્સવ પો. સુદ ૧૪ થી પોષ વદ ૭ સુધી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી પ્રફુલચંદ્ર ઉજવાયેલ. મનસુખલાલ દોશી સુરેન્દ્રનગર તરફથી અને શ્રી વર્ધમાન અમદાવાદ : પૂ. આ. શ્રી વિજય સુદર્શન સૂ. સ્વામીની પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમતિ કંચનબેન પ્રભુલાલ મરશી મ. ના ૬૯ વર્ષના દીક્ષા પ્રવેશ નિમિત્તે ભવ્ય ચૈત્ય પરિપાટી | સાવલા લંડન તરફથી પૂજા વિ. કાર્યક્રમ છે. પ્રતિષ્ઠાને દિવસે શ્રી મહાવી. સ્વામી દેરાસર, શ્રીદાન સૂ. દાનમંદિરથી પોષ | શ્રી વનેચંદ વખતચંદ મહેતા ઘાટકોપર તરફથી ધજા ચડાવશે. વદ-પના ય જાઈ. ૦ ધાનેરા : અત્રેથી મેત્રાણા તીર્થ સંઘ પૂ. અ. શ્રી • કાવત્થી - સુરેન્દ્રનગર નવા જંકશન : | વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ચિમનલાલ અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ. મ. આદિની | ગુલાબચંદભાઈ અજવાણી તરફથી ધાનેરાથી મેત્રાણ તીર્થ નિશ્રામાં શિખરમાં શ્રી કુંથુનાથજી આદિ પાંચ જિન બિંબોની|સંઘ મહા સુદ ૧૦ ના નીકળશે. મહા વદ - ૪ ના માર્ગ થશે. પ્રતિષ્ઠા, દેરાસરની વર્ષગાંઠ મહા વદ ૧૩ ના થશે. ત્રણ વચ્ચે અનેક તીર્થો પણ આવશે. | કોલ્હાપુર-ગજરી મણે શાસન પ્રભાવના પ્રશમરસ પાયોનિધિ, શાસન પ્રભાવક, પૂ. આ. ભ. | ગૃહ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે રાખેલ નિરિવસીય શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજા પ્રવચન મહોત્સવના મા. સુ. ૯ ના પ્રથમદિને પ્રવેશ બાદ બપોરે તેમના પ્રભાવક, પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી | ગૃહે કુંભ સ્થાપના, નવગ્રહ પાટલા પૂજન, દિપક સ્થાપના મહારાજા તથા વિદ્વધર્ય, પ્રવચન કુશલ, પૂ. મુનિપ્રવર શ્રી | આદિ કાર્યક્રમ પૂજ્યપાદ શ્રી ની શુભનિશ્રામાં ઉજવાયો. અક્ષય વિજયજી મ. સા. આદિની શુભ નિશ્રામાં વિધિવિધાન માટે મુંબઈ-મલાડથી રમણીકભાઈ ભાભરવાળા ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા, દીક્ષાનો પ્રસંગ |પધારેલ. જૈન સેવા મંડલે (ગુજરી) બધાને જિનભક્તિની ઉજવાયા બાદ વડગાંવ (પેઠ)માં ધર્મેન્દ્ર તથા રાકેશ |રમઝટ લગાવી તરબોળ કરી દીધા. મા. સુ. ૧૦ના સવારે અશ્વિનભાઈ પરિવાર તરફથી ભવ્ય પંચાહ્િનકા મહોત્સવ.| શુભમુહૂર્ત ગુજરી શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી પૂ. ઉજવાયો. ત્યાંથી વિહાર કરી પૂજ્યપાદ આચાર્ય ભગવંતો મુનિપ્રવર શ્રી અક્ષયવિજયજી મ. સા. ના પ્રથમ શિમરત્ન, તથા કોલ્ડ પર લક્ષ્મીપુરી મધ્યે ચાતુર્માસ કરનાર પૂ. મુનિરાજ |પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનવર્ધન વિ. મ. સા. (ઈચલરિજીમાં શ્રી ભવ્ય દ્રવિજયજી મ. સા. તથા પૂ. બાળ મુનિરાજ શ્રી | મુમુક્ષુ જીતુભાઈ (અમદાવાદ) ની થયેલ દીક્ષા)ની વદીક્ષા સિદ્ધસેન વિજયજી મ. સા. આદિ ઠાણા કોલ્હાપુર ગુજરી | શ્રી નાણ સમથ, સકલ સંઘની હાજરીમાં પૂજ્યપાદ પ્રાચાર્ય મુકામે પધાર્યા. શ્રી સાંકળચંદજી ગોમાજી ગાંધી તરફથી | ભગવંતની નિશ્રામાં થઈ. બાદ ૧૧ વાગ્યા આસપાસ ગુજરી પ્રવેશ પ્રસંગે શ્રી સંઘ સહ ભવ્ય સામૈયામાં અનેક | ઈચલકંરજીમાં અંજન થયેલ પાસાણના ૧૧ ઈચના પાર્શ્વનાથ ભાવિકો ઉમટયા હતા. ત્યારબાદ પૂજ્યપાદ આચાર્ય ભગવંતે ભગવાન, પંચતીર્થી તથા શ્રી સિદ્ધચક્ર યંત્ર આદિ ભગવાનનો માંગલીક પ્રવચન ફરમાવેલ. વ્યાખ્યાન બાદ શ્રી સંઘ પૂજનાદિ | શ્રી સાકરચંદજીના ગૃહ મંદિર પ્રવેશ-પ્રતિષ્ઠાથે ગુજરી થયેલ. શ્રેષ્ઠવર્ય શ્રી સાંકળચંદજી ગોમાજી ગાંધીના નૂતન દેરાસરથી ભવ્ય વરઘોડો નીકળ્યો જેમાં ગુજરી, લક્ષ્મીપુરી, wwwછે છે
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy