SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ WWWW W WWWWWWWWWWWWW ૨OOL શ્રી જૈન શાસન (અઠવાડિક) wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ચિવો ય રૂ. ૩૧,000 માં જવા પામેલ. દીક્ષા કલ્યાણકનો | ભવ્યચવિ. મ., વડગૉવ-પેઠથી પૂ. મુ. શ્રી પુણ્ય રક્ષિત વિ. ૧ કિ.મી. લાંબો ભવ્ય વરઘોડામાં મુંબઈનું બેન્ડ - કુસંદવાડનું | આદિ તથા પૂ. સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ , પૂ. સાધ્વીજી J૪ માણસનું ઝાંઝપથક તથા ૭ ફૂટ ઉંચા ઘોડા – જાલોરનો | શ્રી હર્ષકરાશ્રીજી મ., પૂ. સાધ્વીજીશ્રી રત્ન શીલાશ્રીજી મ. Jરથ નિપાણીનું દાંડિયાનૃત્ય મંડળ આદિ અનેક સામગ્રી અને . | આદિ પધારેલ. અંજનશલાકા - પ્રતિષ્ઠાના મુખ્ય કાર્યક્રમોમાં Tચાંદનો ભવ્ય રથ જોવા આજુબાજુ ઘણા લોકો આવેલ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનું સૂ. મ. ના સમુદાયના પૂ. પં. કારતક વદ ૧૨ ના અમદાવાદના મુમુક્ષ જીતુભાઈની | શ્રી જયતિલકવિજયજી ગણિ તથા પૂ. મું. શ્રી હર્ષબોધિ વિ. દીમાં મંડપ ચિક્કાર ભરાઈ ગયેલ પોતાના ઘેરથી વિદાય | મ. આદિની ઉપસ્થિતિ પણ સંઘ માટે આનં જનક બનેલ. આમવા સાથે રજોહરણ વહોરાવવાનો ચઢાવો બોહરા, ત્યારબાદ પૂ. આ. ભ. શ્રી ની નિશ્રામાં મુમુક્ષુ રિતુકુમારી ભવનના માલિક સ્થાનકવાસી શેઠ શ્રી જવાહરલાલજી રમેશચંદ્રની દીક્ષા નિમિત્તક ત્રિ-દિવસીય ભ ય જિનભકિત બોહરાએ લીધેલ, નૂતન દીક્ષિતનું નામ મુનિરાજશ્રી મહોત્સવ ઉજવાયેલ. પૂ. આચાર્યભગવંતો અ મેથી વડગાંવ - જ્ઞાનવર્ધનવિજયજી જાહેર થયેલ. સાથે તેઓના ગુરૂ તરીકે કોલ્હાપુર - બિજાપુર આદિ સ્થળે મહોત્સવ પ્રતિષ્ઠા આદિ મીરાજશ્રી અક્ષયવિજયજી મ. નું નામ જાહેર થયેલ. પ્રસંગે ઉપસ્થિત રહી પુના થઈ વાપી પાસે નરોલી મુકામે | | અંજનશલાકા - પ્રતિષ્ઠા પ્રસંગે કરાડથી પૂ. ભોરોલતીર્થ તરફથી બંધાયેલ શિખરબંધી મંદિર ની ફા. સુ. ૭ ગીવર્ય શ્રી રત્નસેનવિ. મ., કોલ્હાપુરથી પૂ. મુ. શ્રી ના થનાર પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરવા પ પારશે. હું પણ ભવ્ય જીવંત મહોત્સવ માં રાજકોટ - વર્ધમાનનગરમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. | બપોરે ૧૨-૩૦ કલાકે શ્રી સિદ્ધચક્ર મહ પૂજન ભણાવાયું મ. પૂ. પ્ર. મુ. શ્રી યોગીન્દ્રવિ. મ. પૂ. બાલ મુ. શ્રી નમેન્દ્રવિ. | મનસુખભાઈના કુટુંબી સગા સંબંધી, બેનો -- દી રીઓ વિ. મોટો મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ અત્રે શાહ | સમુદાય આવી ગયો હતો અને ખૂબ ઉત્સાહ હત મનસુખભાઈએ મનસુખલાલ જીવરાજ તથા શ્રીમતી લીલાવંતીબેન | ૨૧ હજાર જીવદયામાં લખાવ્યા અને બીજાં ફંડપા ખૂબ સારું થયું. મનસુખલાલભાઈના જીવંત મહોત્સવ પ્રસંગે પધારતાં પો. | સુદ ૧૧ ના સવારે પ્રવચન થયું અને સં પૂજન પ્રભાવના સુક ના તેમના ઘેરથી બેંડવાજા સહિત ભવ્ય રીતે સામૈયું થયું] થઈ. બપોરે અષ્ટોત્તરી સ્નાત્ર ઠાઠથી દેરાસરમાં ભણાવાયું અને ભાવીકો રાસ વિ. ખૂબ રમ્યા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા જીવદયાની ટીપમાં ૨૧ માં ૨૦ હજાર ઉમેરીને ૪૧ હજાર રૂા. પ્રવચન બાદ પ્રભાવના થઈ બપોરે ૧૨ વાગ્યે વર્ધમાનનગર જૈન એમ જે. શાહ ટ્રસ્ટના થયા બીજી પણ સારી રકમ લખાવાઈ. ખૂબ સંધના આરાધકોનું સાધર્મિક વાત્સલ્ય થયુ બપોરે પંચકલ્યાણક ઉલ્લાસ અને ઉદારતાપૂર્વક આ જીવંત મહોત્સવ ઉજવાયો ભાડલા પૂન સંભવ જિન મહિલા મંડળે ભણાવી. સુદ ૭ ૮ ના સવારે | સાધારણ તેમજ બીજી અનેક રકમો દાનમાં જાહેર કરી પ્રવચન, સંઘપૂજનો તથા બપોરે નવાણું પ્રકારી પૂજા સંગીતરત્નશ્રી | હતી. વિધિકાર શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ ખૂન સારી વિધિઓ અવતભાઈ શાહે ભણાવી. પો. સુ. ૯ સવારે કુંભસ્થાપન પ્રવચન, કરાવી હતી શ્રી પ્રકાશભાઈ દોશી સામેલ હતા. સંગીત અનંતભાઈ બપોરે નવગ્રહાદિ પૂજન થયા દરેકમાં સારી પ્રભાવનાઓ થઇ. | નગીનદાસ શાહ ભકિતની જમાવટ અને રમઝટ બોલાવતા હતા. 1 પો. સુ. ૧૦ સવારે પ્રવચન બાદ પૂ. પ્રવર્તક મુ. શ્રી રાજકોટના યુવાનો પૂજામાં દાંડીયા વિ. રમીને રંગ જમાવતાં હતા. યોતીન્દ્ર વિજયજી મ. ની પ્રેરણાથી પ્રગટ થનાર જૈન બાલ | મહોત્સ પ્રસંગે પૂ. સા. શ્રી રત્નરેખામીજી મ. આદિ માસિકના પ્રથમ અંકનું વિમોચન શાહ મનસુખલાલ જીવરાજ કુટુંબ | બિરાજમાન હતા. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મે, પૂ. સા. શ્રી પરિવારે કર્યું. તે અંગે સારો ઉત્સાહ બતાવાયો અહિંના આરાધક | સુવર્ણપ્રભાશ્રીજી મ. આદિ જામનગરથી તથ, પૂ. સા. શ્રી કાર્યકર શ્રી પ્રકાશભાઈ અમૃતલાલ દોશી મ. તંત્રી તરીકે તેમાં | ચંદનબાલાશ્રીજી મ. ના સાધ્વીજી આદિ પાલીતાણાની પધાર્યા હતા. જોવામાં આવ્યો છે. શ્રી જયેન્દ્રકુમાર કેશવજી મારૂ તંત્રી અને | સુદ ૧૨ના સવારે અનેક ભાવિકોને ત્યાં રઘની પધરામણી સલિક છે. ભાવિકોએ પ્રોત્સાહન સારી રીતે આપ્યું. | થઇ હતી ૪૫૦ થી ૫૦૦ ની સંખ્યા ૯ થઈ ૧ વાગ્યા સુધી રહી, પ્રકાશભાઈએ જણાવ્યું કે ૮-૮-૮૮ ના જૈન શાસન અઠવાડિકનું | ૨૮ જગ્યાએ સંઘ પૂજન અને પ્રભાવના વિ. થયા રેક જગ્યાએ ટૂંકુ અSિ વિમોચન થયું હતું અને ૯-૯-૯૯ના આ જૈન બાલ | પ્રવચન થયું છ'રી પાલક સંઘ જેવું ૪ કલાક દ્રશ્ય ૨ સંઘનો ઉત્સાહ માસિકની યોજના થઇ તેનું વિમોચન પણ વર્ધમાનનગરમાં થયું તે | અમાપ હતો. સંઘના આગ્રહથી ચૈત્ર માસની શાવતી ઓળી અત્રે આનંદની વાત છે. પૂ. આચાર્યદેવશ્રી આદિને વિનંતી કરી જય બોલાઇ હતી. w
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy