SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ એ ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦૦૦ ૧૯૯ ૬. સંઘપતિ પાસે મોડી સાંજ સુધી શ્રી જિનેશ્વરપ્રભુની ત્યારે તો એવો એક અદમ્ય માહોલ આકાર લઈ ગયો કે જેમાં ભકિતમાં તદાકાર રહેતા અન્ન અને પાણીની યાદદાસ્ત સુધ્ધાનું વર્ણન શબ્દોમાં ન થાય... વિસારી દઈ કયારેક સર્યાસ્તની ઘડીઓ સુધી શ્રી સંઘપતિ | ૧૦. શ્રી સંઘપતિએ પોતાના ઉદાર અનુષ્ઠાન ઉપર એપ પ્રભુના દરબાર ની સજાવટમાં વ્યસ્ત બનવામાં ગૌરવ મહાન કીર્તિકળશ” ચઢાવતાં ત્યાં તો “સંઘમાળ' પરિધાનનું અનુભવતા... પોતાના અબાધિત હકકને દેવદ્રવ્યના વર્ધાપન અર્થે યાત્રિકોને ૭. હજારોની રસોઈનું ભારણ હોવા છતાં એકમાત્ર | પરિસરમાં ખૂલ્લો મૂકી દીધો... શાસ્ત્રાજ્ઞાને નજર સમક્ષ રાખી રસોડામાં અગ્નિનો પેટાવ ૯૦૦ વર્ષ પૂર્વે ગુજરેશ્વર શ્રી કુમારપાળ મહારાજને સૂર્યોદય પછીજ કરવામાં આવતો... પ્રાતઃ સ્મરણીય સંઘના સમાપન પ્રસંગે શ્રી શત્રુંજયતીર્થન ૮. આરાધકોની અનુકૂળતાને ક્યાંય કોઈ આંચ ન પહોંચે | | ભોમકાપર જેવો ઐતિહાસિક પ્રસંગ આકાર લઈ ગયો. તેની પૂરેપૂરી તકેદારી સફળપણે રાખી શકવા સાથે આશ્ચર્યનું | બસ...! તેજ દ્રષ્ટાન્તનું કાઈક લઘુસ્વરૂપમાં પુનરાવર્તન અને સર્જન તો ત્યાં થઈ રહેતું કે શાસ્ત્રાદેશ મુજબ સમૂહ વિહાર | પણ થયું.. અને શાસનપ્રભ વની હરકોઈ બાબતો પણ એટલોજ આદર | હા... ! અન્ત લાખ્ખોની સખાવત દેવદ્રવ્યમાં અર્પણ પામતી હતી... કરી સંઘમાળાનું શ્રેય તિલક પણ સંઘપતિએ પોતાના કપાળે કે ૯. તો ઝરણું જેમ કલ્લોલ ભરતું - ભરતું નદી પાસે | કરાવ્યું... પહોચે... તેમ અદૂભૂત પ્રભાવના તથા નોંધપાત્ર સ્મૃતિપૃષ્ઠો ધન્ય તે સંઘને... સંઘના સંયોજક સંઘપતિને... આલેખનાર આ સંઘ એક દિવસ જ્યારે પ્રગટ પ્રભાવી અને સંઘના શિરચ્છત્ર સૂરિરામને... પુરૂષાદાનીય શ્રી શંખેશ્વરપાર્શ્વપ્રભુના દરબારમાં પહોંચ્યો... સહુ રોમાંચિત બન્યા.. . શાસનના દીવા પ્રદીપ્ત બન્યા. દક્ષિણ ગણાçળા માન્ચેસ્ટર સનાં વાણાતા. ઈથલકરેજી ગરમાં ઉજવાયેલ diધ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જૈનશાસનના મહાન જ્યોતિર્ધર - તપાગચ્છના તાજ –| વાસુપૂજ્ય જિનાલયમાં વિ. સં. ૨૦૫૬ કા. સુ. ૧૩ નું શાસનશિરતાજ - સૂરિસમ્રાટ - મહારાષ્ટ્રદેશોદ્ધારક| કુંભસ્થાપના થયા બાદ કા. વ. ૫ થી કા. વ. ૧૩ સુધીનું વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયનું ઐતિહાસિક કહી શકાય તેવો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠ રામચન્દ્રસૂરીશ્વ ૨જી મહારાજાની દિવ્યકૃપાથી તેમજ| મહોત્સવ ઉજવાઈ ગયો. અંજનશલાકા કલ્યાણક ઉજવણીન વાત્સલ્યસિન્હ - સુવિશાળગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ સંપૂર્ણ લાભ રૂપતારા પરિવારે લીધેલ. વિધિવિધાન મા SUવિજય મહોદયસુરીશ્વરી મહારાજાની આજ્ઞા - આશીર્વાદથી| માલેગાંવથી શ્રી મનસુખભાઈ રીખવચંદ પધારેલ. સ્ટે? ઈચલકરંજીમાં યાસ્વી ચાતુર્માસ પૂર્ણ કરનાર શાસનપ્રભાવક| સંચાલન અધ્યાપક અરવિંદ કે. મહેતાએ કરેલ તેમજ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયકુંજર સૂરીશ્વરજી| સંગીતકાર તરીકે આશુ વ્યાસ એન્ડ પાર્ટીએ કલ્યાણક ઉજવણ મહારાજા-પ્રવચન પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય તથા ભાવનામાં ખૂબ જ સુંદર રમઝટ બોલાવેલ. નૃત્યક | મુકિતપ્રભસુરીશ્વરજી મહારાજા તથા પ્રવચનકાર પૂ. તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપાત્ર શંકરલાલ સિસોદીયાર | મુનિરાજશ્રી અક્ષયવિજયજી મ. તેમજ શ્રાવિકાસંઘને પોતાની નૃત્યકલા દ્વારા સહુને તાજુબ બનાવી દીધેલ. આt | આરાધનામાં જોડી ધર્મમાં ઓતપ્રોત કરી દેનાર પૂ. વ્યાસે પરમાત્માની દીક્ષા વખતની વિદાય વખતે સભાની સાધ્વીજીશ્રી જયવર્ધનાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી| પ્રત્યેક વ્યકતિને ખીસ્સામાંથી આંસુ લૂછવા રૂમાલ કાઢવો છે. સુરક્ષિતાશ્રીજી . આદિની પાવન નિશ્રામાં ઈચલકરંજીના તેવી પરિસ્થિતિમાં લાવી મૂકેલ. પરમાત્માની પ્રતિષ્ઠાના શણગારરૂપ રાજમાર્ગ ઉપર બંધાયેલ નવનિર્મિત શ્રી | ચઢાવા તો શું પરંતુ માત્ર રૂ. ૨ હજારની કિંમતનો ઘંટની wousewissuuuuuuuuuuuuuuuuuuuuuuuuuN
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy