________________
S૧૪ છે.
૧૯૪
શ્રી જૈન શાસ (અઠવાડિક) વિધાયાનું મને ગૌરવ છે. જેના તેના બાણો ભીષ્મના શરીરને હવે યુધિષ્ઠિરે કહ્યું- “તાત ! મારી પારો એક વીંટી છે. “દી ના શકે, સારથિ !'
તેનાથી આ શલ્યોદ્ધાર કરવાની આજ્ઞા આપો. પાર્થના બાણોએ I પિતામહ આમ બોલે છે ત્યાં જ દિવ્યવાણી થઈ કે
- 2 | કરેલી આપની હાલતથી પાર્થ શરમિંદો થઈ ગયો છે.' “પિતામહ હવે આયુષ્ય એક વર્ષ જ બાકી છે. વર્ષો જાની | પિતામહે કહ્યું - વત્સ ! બાણશયા શલ્ય એટલા ગુરૂવરની તે વાણીને યાદ કરો.”
| નથી પીડતા જેટલા અંદરના ભાવશલ્યો પીડે છે. અને તેનો આથી દુર્યોધને આવીને ભીમને પૂછતાં ભીખ! ઉદ્ધાર તો આ ગુરૂભગવંત કરી આપશે.' તિામહે પોતાના બાળપણની વાત કરતાં છેલ્લે છેલ્લે કહ્યું કે - થોડીવાર અટકીને શ્રીકૃષ્ણ તરફ નજર કરીને કુમારોને
hત્સ ! હું તો ત્યારે જ દીક્ષા લઈ લેવાનો હતો પરંતુ મુનિચંદ્ર| પિતામહે કહ્યું – “વત્સો ! મને સખ્ખત તરસ લાગી છે. પાણી નામના જ્ઞાની મુનિવરે કહ્યું કે - તું માતા સત્યવતીના કહેવાથી| લાવીને દૂર કરો.' તે પુત્રોના આગ્રહથી બ્રહ્મચર્ય પાળવા પૂર્વક લાંબો કાળ ઘરમાં રહીશ. અને કુરૂક્ષેત્રના સમરાંગણમાં બાણના શલ્યોથી
કૌરવો તો સુંદર-શીતળ સુગંધિ જળ લઈ આવ્યા પણ
તેનો અસ્વીકાર કરતા પિતામહે જળચરે નહિ પીધેલું જળ શરીર વિંધાતા એક વર્ષ આયુષ્ય બાકી હશે ત્યારે તું શ્રી દ્ધગુપ્તાચાર્ય પાસે દીક્ષા લઈશ. અને સમ્યગુ આરાધના
માંગ્યું. ત્યારે દરેક કુમારો કિંકર્તવ્યમૂઢ બની જતાં ભીષ્મ પક તું અંતે અશ્રુત દેવલોકમાં દેવ થઈશ.”
પિતામહે અન તરફ નજર કરતાં જ અજ ને વરૂણાસ્ર વડે
તીર ચડાવીને જમીનમાંથી શુદ્ધ વનચરોએ નહિ પીધેલું જળ| દુર્યોધનને પિતામહ આ વાત કરી રહ્યા હતા ત્યારે જ
ધાર ખેંચી કાઢી અને તેનાથી પિતામહની તૃષા શાંત કરી.” અજનના હાથમાંથી છૂટેલા હજ્જારો બાણો ભીખ પિતામહના શરીરમાં ખેંચી ગયા. અને ત્યારે જ હાથમાંથી
હવે છેલ્લે છેલ્લે પણ દુર્યોધનને હિતવચનો કહેતા ધનુષ પડી ગયું, આંખો મીંચાઈ ગઈ અને મૂચ્છ ખાઈને
| પિતામહે કહ્યું કે- “વત્સ ! શરીરની મમતા સજી બેઠેલા મને પિતામહ રથમાં બાણશયામાં ઢળી પડયા.
ઓશીકાની કે જળની જરૂર શી પડે ? છતાં , બહાને પણ હું
તને પાંડવોની અચિન્ય શક્તિનો ખ્યાલ અપાવું છું. સંગ્રામના ભીષ્મ પિતામહની આ બાજુ આવી દશા હતી ત્યારે જ
આ આરંભથી હજી અટકી જા. હસ્તિનાપુર સામ્રાજ્ય તેના 4 અસ્ત થયો.
માલિક યુધિષ્ઠિરને સોંપી દે અને હજી વેર ઈ જનારા સર્વ હવે શોકવિધુર કૌરવો તથા પાંડવો ભીષ્મ પિતામહના | વિનાશને બચાવી લે.” આ પાસે આવી પહોંચ્યા. અશ્રુ સારતી આંખે જ ભીષ્મ
આ સાંભળી મર્યાદાહીન બનીને મન થી દુઃખી થયેલા વિતામહને ઉંચકીને કુમારો શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસે લઈ
દુર્યોધને ભીષ્મ પિતામહે સંભળાવી દીધું કે - “સંગ્રામ વિના આવ્યા.
તો તાત ! નખના અગ્ર ભાગ જેટલી પણ જમીન પાંડવોને આ વૃત્તાંત સંજય દ્વારા જાણીને ધૃતરાષ્ટ્ર પણ રૂદન| નહિ મળે તે નહિ જ મળે.' કરતા ત્યાં આવ્યા.
આ દુઃશ્રવ વચનથી દુઃખી દુઃખી થઈ ગયેલા પિતામહ હવે પાંડવો અને કૌરવોએ ઉપચારો કરતાં પિતામહ | ઉડો નિસાસો નાંખીને છેવટે ભવિતવ્યતાનો જ વિચાર કર્યો. ચૈતન્ય પામ્યા.
ધૃતરાષ્ટ્રાદિને કહેવા યોગ્ય કહી શવને કહ્યું - બાણશયા ઉપર રહેલા પિતામહે કુમારોને કહ્યું-|
ભરતાર્થના માલિક બનીને આહન્શાસન ની તે તે પ્રકારે “આધાર વિનાની મારી આ શિરોધરા (ડોક) ઘણી દુઃખે,
પ્રભાવના કરજો.'' આમ કેશવને કહીને પાપ કર્મની છે.' આ સાંભળતા જ કુમારો રૂમશ્ર આદિના ઓશિકા
આલોચના કરીને ભીષ્મ પિતામહે ભદ્રગુપ્તાવાર્ય પાસે સંયમ લઈ આવ્યા પણ તેની ના પાડતા પિતામહે અને સામે
ગ્રહણ કર્યું. અને આંતરશત્રુ સાથે ભયાનક યુદ્ધ કરવા માંડયું. નજર કરી. || આથી અભિપ્રાય જાણીને અને મસ્તકના સ્થાને ત્રણ |
દરેક મુનિવરોને નમીને પાંડવો-કૌરવો આંસુ સારતી બણો જમીનમાં આરોપી દીધા. તેના ઉપર પિતામહે સુખેથી આખ પાછા રોધરાને સ્થાપન કરી.
ક્રમશ: -
A
G