SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ ક ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦OO ૧૯૫ | જિજ્ઞાસા - તૃપ્તી | પૂ. પાદ આચાર્ય દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. પ્રશ્ન-૧ : પર્યુષણ પર્વમાં મહાવીર જન્મ વાંચન | શહેરો આદિમાં લગભગ ૭ વાગે દેરાસરોનું માંગલિક થામ દિન-મહોત્સવ આવે છે. તેમાં ત્રિશલા માતાને ૧૪ સ્વપ્ના જે |છે. પ્રભુ ભકિત ભાવના આદિ પણ નવ દશની અંદર પતે આવે છે તેની ઉજવણી ભારતભરમાંને દેશ પરદેશ પણ થાય | યોગ્ય ગણાય, એકાંત, રાત, યૌવન અવસ્થા એ વિકાસ છે. તથા મહાવીર સ્વામીનું જન્મ પારણું ઝુલાવવું એ અધિકારજનક છે. તેમજ રાતના પૂ. ગુરુ મ. ને પંચાંગ પ્રણિપH આવે છે? | (ખમાસમણા) કરવાની મનાઈ છે. રાતના ટાઈમે અવાજો મી સમાધાન : પર્વાધિરાજ શ્રી પર્યષણ પર્વમાં શ્રી મહાવીર પશુ-પક્ષી ગભરાય જાય છે. જીવદયા ને પળાય. જિનાજ્ઞનું સ્વામી જન્મ થાય છે. સૂત્રાધિરાજ શ્રી કલ્પસત્રમાં આપણા પાલન ન થાય. આ બધા કારણે રાતના જાગરણ આદિમાં આસન અનંત પકારી ભગવાન શ્રી મહાવીર માપન Tખૂબ વિવેકની જરૂર છે. વળી રાત્રે ભાવનાદિમાં ચા-પાણી. વિસ્તારથી જીવનચરિત્ર કહેવામાં આવ્યું છે. જેવી રીતે | નાસ્તો આદિ થાય. એટલે જિનાજ્ઞા ન પાળે અને ગમે તેટલી જૈનેતરમાં રામ કથા સપ્તાહમાં રામનું ચરિત્ર વાંચે છે. રામનો ધર્મ કરે પણ તેને ફૂટી કોડીની કિંમત નથી. આ વાત પર સક જન્મ આવે તો ઈતર પણ લાડવા વેંચે છે. લોકોત્તર શ્રી જૈન દ્રષ્ટાંત છે. એક શેઠનો ચોકીદાર હતો. એ ચોકી કરતો હતો. એકવાર શેઠ વિમાનમાં પરદેશ જવાના હતા. રાત શાસનમાં બહુ વૃત આચાર્ય ભગવન્તોએ જન્મવાંચન વખતે ચોકીદારને સ્વપ્ન આવ્યું કે જે વિમાનથી શેઠ જવાના છે એ ૧૪ સ્વપ્ના ઉ રવાનું અને પારણું ઝુલાવવાનું કહેલું છે. તેથી |વિમાનને અકસ્માત થયો. આ સ્વપ્નાની વાત ચોકીધાર જ વીર જન્મ વચન વખતે ભારતભરના અને વિદેશોમાં રહેલ |ી | શેઠાણીને કરી શેઠાણીએ હઠ પકડી અને શેઠેને જવા ન દીધા . જૈનો ને પ્રમાણે ઉજવે છે. અને આ સકલ શ્રી સંઘ (વ્હે. મૂ. Jઅને ખરેખર વિમાનને અકસ્માત થયો. શેઠ બચવણી ૫. સંઘે) માન કરેલું ન માનીએ તો તે શ્રી સંઘનું શાસનનું ચોકીદાર શેઠાણીને બક્ષીસ માંગવા ગયો. શેઠ પણ ચોકીદાક્ત અપમાન છે. જેવી રીતે રાજ્યશાસનનું ફરમાન ન માનીએ તો | બક્ષીસ આપી ચોકીદારને કાયમી પાણીચું પકડાવી દીધું. તેની સજા થાય. તેવી જ રીતે પરમ તારક લોકોત્તર શ્રી જૈન રીતે થોડો લાભ ન જોવાય. સાંજે પ્રભુનું પારણું ઓછામાં શાસનનું ફરમ નરેન માનનારને પણ કર્મમહાસતા સજાપાત્ર ઓછું ૬ વાગ્યા સુધી ઘરે લઈ જવાય. રાતના તો પ્રભુજી ગણે છે. ભગવાન શ્રી વીર પ્રભુના જન્મવાંચન પછી પ્રભુ સ્વપ્ના ઉતરાય જ નહી. આપણો જૈન ધર્મ જયણા પ્રધાન છે. તરીકે શ્રીફળ ને મૂકવામાં આવે છે. પ્રભુના બાવલા મૂકાય અને સાથો સાથ વિવેકપૂર્ણ કહ્યો છે. દેશ હોય કે પરદેશ હય નહી. તે સમવા જેવું છે. માટે આપણા શ્રી જૈન શાસનમાં મર્યાદા એ મર્યાદા, આજ્ઞા એ આજ્ઞા. રાત્રે ભાવના પણ મુકાય નહી, તે સમજવા જેવું છે. માટે આપણા શ્રી જૈન ઓછામાં ઓછી ૧૦ વાગ્યે તો પતી જવી જોઈએ. ભાવના શાસનમાં બધી ક્રિયા વિધિઓ વિવેકપૂર્વકની કરવાનું વિધાન | આદિ રાતના મોડા થવાથી ન બનવાનું બની રહ્યું છે. ઘણા છે. શ્રીફળ માં ાલિક છે તેવી રીતે સમજવું જોઈએ. | અનર્થો અને મર્યાદાઓ તૂટી જાય છે. એટલે જૈન સંઘે ખૂબ સાવધાન બનવું જોઈએ. ધર્મના નામે અધર્મ ન થાય એની પ્રશ્ન-૨ : વિદેશોમાં રાત્રે સ્વપ્ના ઉતરવાનું અને પણ કાળજી રાખવી જોઈએ. શ્રી તારક જ્ઞાની ભગવન્તો અહી ઉછામણીઓ થાય છે તો તે શું યોગ્ય છે? વિસ્તારથી ખુલાસો |ગયા છે કે, જેમ કોઈ જીવને મારવાથી આઠે કર્મ બંધાય છે., કરશોજી? તેવી રીતે શ્રી જિનશાસનની આજ્ઞા ન માનવાથી કર્મનો રાજા સમાધાન : આપણે ત્યાં પહેલા સંધ્યા સમયે જિનાલયોન | મોહનીયકર્મ અને મોહનીય કર્મનો રાજા મિથ્યાત્વનો ભયકર માંગલિક (બં) થતા હતા. આજે દેશકાળના કારણે મોટા બિધ થાય છે. inosources
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy