SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 마 વર્ષ-૧૨ ૭ અંક ૨૬ થી ૨૮ તા. ૨૨-૨-૨૦૦૦ પ્રકરણ - ૬૨ મહાભારતનાં પ્રસંગો સંગ્રામમ થી પાછા ફરી રહેલા પોતાના સૈન્યને જોઈને ભીમ તથા અર્જુન શિખંડીના રથની આજુબાજુ ગોઠવાઈને શિખંડીને આગ કરીને પિતામહ સામે સંગ્રામ માંડવા આવી રહ્યા. જો કે રિ ખંડીને પિતામહ સુધી પહોંચતો અટકાવવા વચ્ચે વચ્ચે આવીને ઘણાં કૌરવપક્ષના રાજાઓએ અવરોધ ઉભા કર્યા. પરંતુ ભીમ તથા અર્જુને તમામ અવરોધ બનેલા રાજાઓને જખ્મી કરીને નસાડી મૂકયા. ભીષ્મ પિતામહની બાણશય્યા દશમા દિવસનો સૂર્યોદય થતાં જ ભીષ્મ પિતામહે યોધ્ધાઓ ભીષ્મ સામે પ્રચંડ આક્રમણ બનીને ધસી આવ્યા શ૨-સંધાન કરી કરીને પાંડવપક્ષનો સંહાર શરૂ કરી દીધો. | અને પ્રચંડવેગી બાણોથી પિતામહને દારૂણ પ્રહાર કરવા ભીષ્મના પ્રાણ રસ્યા બાણોએ અનેક રાજાઓના માથા વાઢી | લાગ્યા. આથી ક્રોધાયમાન થયેલા ભીષ્મે ફરી ધનુષ ધાર નાંખ્યા, કૈંકને ાળી દીધા. શત્રુ સૈન્યમાં નાસ ભાગ મચી |કરી શર-સંધાન કરવા માંડયા. શીખંડીને છોડીને ભીષ્મ તથ ગઈ. એક સમય એવો આવ્યો જ્યારે ભીષ્મ પિતામહની સામે દુર્યોધનાદિને ધૃષ્ટદ્યુમ્ન આદિ તરફ બાણોનો મારો ચલાવ્યો. કોઈ શત્રુ આવી ના શકયો ત્યારે પિતામહે ધનુષના ટેકે જ |આખુ સમરાંગણ બાણમય બની ગયું હતું. કયાંય સુધી શાંતિથી ઉભા રહીને સમય પસાર કર્યો. તો બીજી બાજુ ભીષ્મ પિતામહે કૈંક શત્રુઓને ઘાયલ કરવા માંડયા હતા. ૧૯૩ ભીષ્મ સુધી પહોંચવાના રસ્તે આવેલા તમામ અવરોધ ભીમ તથા અર્જુને દૂર કરતા આખરે શીખંડી પ્રચંડ ધનુષ્કાંડ સાથે ભીષ્મની સામે સંગ્રામમાં આવી ચડયો. અને શીખંડીએ શર-સંધાન કરી ભીષ્મ પિતામહને લલકાર્યા. - શ્રી રાજુભાઈ પંડિ ધનુષ્કાંડ ફરી ધારણ કરી રૌદ્ર બની રહેલા ભીષ્મને જોઈને શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું - ‘પાર્થ ! નજર સામે થઈ રહેલા તારા આ સૈન્યના ક્ષયની ઉપેક્ષા કેમ કરે છે ? શરમ છોડીને શીખંડીની પાછળ જઈને બાણો ચલાવ અને ભીષ્મ ઉચ્છેદી નાંખ.’ મહાપરાણે કૃષ્ણના આ આદેશને સ્વીકારીને અર્જુન પોતાના રથમાંથી નીચે ઉતરી શીખંડીના રથમાં ચડી શીખંડીની બરાબર પાછળ રહીને કોઈથી દેખી ના શકાય તે રીતે બાણી છોડવા માંડયા. પણ દુર્યોધનાદિએ ભીષ્મ પિતામહની ગુપ્ત રીતે આવતા અર્જુનના બાણોથી અપૂર્વ રક્ષા કરવા માંડી આથી રોષાયમાન થયેલા ભીમ આદિએ દુર્યોધનાદિત વેર-વિખેર કરી નાંખ્યા. | હવે પિતામહની સામે બાણોને પહોંચવામાં અવરોધ ર થતાં અર્જુને પિતામહ તરફના સ્નેહ, શરમ અને ભક્તિપૂર્ણ રીતે જ પણ હણવાની અનિચ્છાપૂર્વક બાણોની વર્ષા વરસાવી અને ભીષ્મ પિતામહ શરીરમાં બાણોથી ઘાયલ થવા લાગ્યાં. ત્યારે નપુંસક સામે શસ્ત્ર નહિ ઉઠાવવાની ટેકને યાદ કરીને પિતામહે સંગ્રામ માટે ઉપાડેલું ધનુષ મ્યાન કરી દીધું. લીધેલી પ્રતિજ્ઞા ચાલુ સંગ્રામે પ્રાણનો ભોગ લે તો ભલે લે પણ નપુંસક સામે ધનુષ ધારણ નહિ કરવાના પિતામહના અડગ શપથ હતા. ધન્ ષને મ્યાન કરીને માત્ર હાથમાં પકડી રાખીને પિતામહ ઉભ રહ્યા ત્યારે શીખંડીએ પ્રચંડ બાણવર્ષા વરસાવવી શરૂ કરી. પણ શીખંડીના બાણો ભીષ્મના શ૨ી૨ | આવતા ફફડે છે. મારા વત્સ ! અર્જુનની ધનુર્વિદ્યા આજે રોમ સુધી પહોંચી શકતા હતા શરીર સોંસરવા નહિ. એ બાણો-રોમ તેના બાણોથી વિંધાઈને મૃત્યુ તરફ જઈ રહેલા મને વજ્રકાય ભીષ્મને કશુ કરી ન શકયા. અનુભવતા જાણે નવું જીવન મળ્યુ જણાય છે કોઈ જેવા તેવા બરાબર આ જ સમયે આનંદિત થયેલા ધૃષ્ટદ્યુમ્ન આદિ |નહિ પણ વિશ્વના એક શ્રેષ્ઠ ધનુર્ધરના બાણોથી જ રોમ-રોમ શરીરમાં ખૂંચતા બાણો જોઈને ધનુષ પકડીને જ ઉભા રહેલા પિતામહે સારથિને કહ્યું - સારથિ ! આ બાણો ચોકા અર્જુનના જ છે શીખંડીના બાણો તો મને જોઈને જ મારી પાસ 回
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy