SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ IN ૧૮૮ શ્રી જૈન શાસક (અઠવાડિક) જ છે. મારો દિકરો મારા જેવો જ છે.” આટલું કરીને લક્ષ્મીરત | છે. પણ અત્યારે લગ્નપ્રસંગે તો તારે જ એના વર તરીકે બની છે ઘદના સેવકનો આદર-સત્કારપૂર્વક ખૂબ સારી રીતે જમાડે છે. | ઠનીને આવવાનું છે. અને લગ્ન પછી ઘરે આવ્યા બાદ માત્ર કે એવા આદર-સત્કારથી એના મનમાં લક્ષ્મીરત વિશે વિશ્વાસ | મારો દીકરો જ શુભમતીનો વર બનીને રહેશે તે આ પ્રમાણે નિમણિ થાય છે. એટલે એ લક્ષ્મીરતને કહે છે કે, “તમારા કરીશ તો બે મહિના સુધી સુખેથી રહી શકી.. હું તને કોઈ પુત્રની સાથે શુભમતીનો વિવાહ નકકી કરું છું.' એ પછી | જાતનો ત્રાસ નહિ આપું. અને ઘરની બહાર કરતી વખતે તારે લીરત પોતાનાં બધા સ્વજનોને બોલાવીને પુત્રના લગ્ન | મારી સુરક્ષા વ્યવસ્થા હેઠળ રહેવું પડશે.'' એ વાત સાંભળીને શુમતી સાથે નકકી થયાનું જાહેર કરે છે. શુભ શુકન તરીકે રત્નચંદ્ર મનમાં વિચાર કરે છે કે, પૂર્વભવમાં ઉપાર્જિત કરેલા છે બધાને શ્રીફળ અને ગોળ આપે છે. સારી રીતે જમાડે છે. અને | કર્મોને કારણે મારા ઉપર આ ધર્મ સંકટ આવી પડયું છે. પણ ધન્ટ શ્રેષ્ઠીના સેવકને સારો વસ્ત્રો વગેરે આપીને બહુમાન કન્યાનો વિશ્વાસઘાત કરવાનું મહાપાપ હું શા માટે કરૂ? આવી સાત વળાવી આવે છે. રીતે વિચાર કરીને રત્નચંદ્ર લક્ષ્મીરતને કહે છે કે, ““આવું પાપ હું 1 ઘનદનો સેવક પાછો આવીને ધનદ શ્રેષ્ઠીને શુભમતીનો | કયારેય નહિ કરું.'' આવા જવાબ સાંભળીને : | ક્યારેય નહિ કરું.” આવો જવાબ સાંભળીને ક્રોધે ભરાયેલો વિરહ નકકી કર્યાની વાત કરે છે. એ સેવકે વરને જોયા વગરલક્ષ્મીરત હાથમાં તલવાર લઈને રત્નચંદ્રને ધમકાવે છે કે, તું જો કે છે આ સંબંધ નકકી કર્યો હોવાથી શ્રેષ્ઠી એને ઠપકો આપે છે. અને મારૂં કીધું નહિ માને તો હું તારો શિરચ્છેદ કરી નાખીશ. માટે તને પણ કહે છે કે, “જે થયું તે સારા માટે થયું છે. હવે ચિંતા | જો તારો જીવ વ્હાલો હોય તો મારી વાત માની જા.'' કરનો અર્થ નથી. માટે તું જલ્દી જઈને બ્રાહ્મણને બોલાવી લાવ | લક્ષ્મીરતને ક્રોધે ભરાયેલો અને હાથમાં તલવાર લીધેલો જોઈને ! એટલે આપણે લગ્નનું સારૂ મુરત કઢાવી લઈએ.' એ પ્રમાણે, રત્નચંદ્ર ગભરાઈને આક્રંદ કરી ઉઠે છે. પરંતુ બીજી જ પળે બ્રા પણ આવ્યા પછી, વૈશાખ સુદ એકાદશીનું મુરત શભ હોવાનું | વિચાર કરે છે કે, હું જો જીવતો હોઈશ તો ક ાચ કંઈક શુભ કાછે. બ્રાહ્મણ પાસેથી લગ્ન કંડળી કઢાવ્યા પછી શ્રેષ્ઠી એને ઘટના બની શકશે. માટે અત્યારે તો લક્ષ્મીરતન કહેવા પ્રમાણે સારી એવી દક્ષિણા આપીને વિદાય કરે છે. અને પોતાના સેવકને વર્તવું જરૂરી છે. આવી રીતે વિચાર કરીને ૨ નચંદ્ર બે હાથ લ. પત્ર આપીને ફરીથી લક્ષ્મીરતને ત્યાં મોકલે છે. સાથે જોડીને લીરતને કહે છે કે, “ તમે કહેશો એ પ્રમાણે હું વર્તીશ. બ્રામણ પણ હોય છે. એ લક્ષ્મીરતને ત્યાં જઈને આશીર્વચનો પણ હવે તો મને આ ભોંયરામાંથી બહાર કાઢો.'' આવા વચનો બોડીને ઘણા હર્ષની સાથે એને લગ્ન પત્ર આપે છે. તેમજ | સાંભળવા માટે આતુર બનેલા લક્ષ્મીરતે એને મધ રાત્રીના વખતે શુમતીના ગુણના ખુબ વખાણ કરે છે. અને ધનદ શ્રેષ્ઠી / ભોંયરામાંથી બહાર કાઢીને બહારના ઉદ્યાનમાં રાખ્યો. પછી ધમાન હોવાથી લગ્નના ખર્ચાની ચિંતા કર્યા વગર અભયહર્તે | સવારના સમયે અનેક વાજીંત્રો સાથે વાજતે ગાજતે નગર પ્રવેશ સ્વજન-પરિવારજનો સાથે જાન લઈને આવજો. એવું આમંત્રણ | કરાવ્યો. પછી મહાજનોને બોલાવીને કહ્યું કે, આ મારો પુત્ર પણ આપે છે. એ સાંભળી આનંદિત થયેલો લક્ષ્મીરત બ્રાહ્મણને | એના મોસાળમાં વિદ્યાભ્યાસ કરીને, પારંગત બનીને પાછો સારી રીતે જમાડીને યથા યોગ્ય દાન આપીને પાછો વળાવે છે. | આવ્યો છે. એના લગ્ન ઠાઠ-માઠથી કરવાની ભાવના છે. એટલે બ્રા પણ ગયા પછી કપટી એવો લક્ષ્મીરત વિચાર કરે છે કે, તમે બધા લગ્નની જાનમાં જોડાજો એવી મારી વિનંતી છે. S ; બહેરના ઉદ્યાનમાં રાખેલ રત્નચંદ્રને મોટા આડંબર સાથે સવારે | એક શુભ દિવસ જોઈને લક્ષ્મીરત સ્વજ, પરિવારજન ઘરે લાવીને મહાજનોની સમક્ષ એને પુત્ર તરીકે જાહેર કરીને અને મહાજનોને લઈને રત્નચંદ્રને વરરાજા પ્રમાણે સજાવીને લગ્ન પ્રસંગે જાન લઈને ધનપુર જઈશ. જાન સાથે લગ્નના દિવસે સવારે ધનપુરની પાસે પહોંચે છે. એ આવી રીતે વિચાર કર્યા પછી લક્ષ્મીરત રત્નચંદ્રને જે | વખતે ધનદ શ્રેષ્ઠી પણ મોટા ઉત્સાહથી જાનનું મામૈયું કરે છે. ભો રામાં બંદિવાન તરીકે રાખેલ હોય છે ત્યાં જાય છે. અને કહે, વર તરીકે આવેલા રત્નચંદ્રને જોઈને ધનદ અને એની પત્ની ખૂબ છે “તને જે પ્રમાણે કર્યું એ પ્રમાણે તારે બધું કરવું પડશે. | રાજી થાય છે. જાનૈયાઓને પોતાના ઘરની સામેના છે; મારા પુત્ર કષ્ટરોગથી ભરાયેલો છે. અને મેં એના લગ્ન | સાતમાળના મકાનમાં ઉતારો આપે છે ત્યાં બધી ધનપુરના ધનદ શ્રેષ્ઠીની પુત્રી શુભમતી સાથે કરવાનું નકકી કર્યું | સુખ-સગવડો રાખેલી હોય છે. ક્રમશ : TRANSISTENSEN દરર : ઇ il - XXX W WWWWWWWWWWWWWWWWWWWDWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW RIITTI In||
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy