SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ A કે વર્ષ-૧૨ ૯ ક ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦OO T૧૮૭ બાજુએ ચામર વાળવા લાગે છે. આ રીતે પાંચ દિવ્યોના પ્રગટ| “સુખે ન સુવે ધનનો ધણી, સુખે ન સુવે જેને ચિંતા ઘણા ! થવાથી રત્નસા રને રાજા તરીકે વધાવી લેવામાં આવે છે. એને | સખે ન સવે દિકરીનો બાપ, સુખે ન સુવે જેના ઘરમાં સાપ !! હાથીની અંબાડી ઉપર બેસાડીને રાજમહેલમાં લઈ જવામાં આવે એકવાર ધનદ શ્રેષ્ઠીને ત્યાં કોઈક મહેમાન અતિથી તરીકે S છે અને રાજસિંહાસન ઉપર બેસાડવામાં આવે છે. એ વખતે એ આવે છે. ત્યારે ધનદ શ્રેષ્ઠી એ અતિથીને પોતાની કન્યા માટે સૂર્યની માફક તેજસ્વી દેખાય છે. શુભ મુરત જોઈને | મહોત્સવપૂર્વક રાજ્યાભિષેક કરવામાં આવે છે. પ્રજાજનો સહિત | સુયોગ્ય વર હોય તો બતાવવા માટે પૂછે છે. અતિથી કહે છે કે, ‘| “ભીમપુર નામના નગરમાં લક્ષ્મીરત નામના શ્રેષ્ઠીને એક બધા જ લોકો ૨ જા રત્નસારના નામનો જયજયકાર બોલાવે છે. સુયોગ્ય પુત્ર છે. એ ત્રણ વરસનો હતો ત્યારે મેં એને જોયેલો છે. રાજા નેલો રત્નસાર સૈનિકોને બોલાવીને પોતાનાં એનો સંબંધ આજ દિવસ સુધી કોઈની સાથે બંધાયો નથી, એ હું નાના ભાઈની શોધ કરવા તથા મા-બાપને સન્માનપૂર્વક લઈ જાણું છું. મારા ધારવા પ્રમાણે તમારી કન્યા માટે લક્ષ્મીરનો આવવા માટે બહાર મોકલે છે. રાજાની આજ્ઞાને કારણે સૈનિકો પુત્ર જ યોગ્ય વર કહેવાશે. માટે તમે તરત જ ભીમપુરમાં તપાસ જંગલના ખૂણે-ખૂણે તથા રત્નસારના મૂળ ગામમાં જઈ આવે છે. કરાવો.” અતિથીની વાત સાંભળીને ધનદ શ્રેષ્ઠી પોતાના મક પરંતુ રત્નચંદ્ર પત્તો લાગતો નથી. એના મા-બાપ પણ ગામ સેવકને રથ લઈને ભીમપુર જવા કહે છે. સાથે સાથે સૂચના અાપે છોડીને બીજે કયાંક સ્થળાંતર કરી ગયા હોય છે. એટલે સૈનિકો , છે કે, “તું પોતે એ છોકરાને બરોબર જોજે. અને એ સપ્તાણી ખાલી હાથે પાછા ફરીને રાજાની ક્ષમા માંગે છે. પોતાનો નાનો , લાગે તો જ એની સાથે શુભમતીને પરણાવવાનું નકકી કરીને ભાઈ અને મા-બાપની તપાસ ન લાગવાથી દુઃખી થયેલો કંકુનો ચાંદલો કરીને આવજે.” એ મુજબ ધનદ શ્રેષ્ઠીનો વક રત્નસાર રાજ કારભારમાં મન પરોવી રહ્યો છે. દિવસો જતા ભીમપુરમાં લક્ષ્મીરત શ્રેષ્ઠીને ત્યાં જઈને પહોંચે છે. લક્ષ્મારત ધીરે ધીરે એના મનમાંનું વિયોગનું દુઃખ ઓછું થતું જાય છે. શ્રેષ્ઠીઓનું સ્વાગત કરીને ખબર-અંતર પૂછે છે. ત્યારે વિક અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કરીને રત્નસાર વિવિધ સુખોનો શુભમતી માટે સુયોગ્ય વર શોધવા આવ્યો હોવાનું જણાવીને ઉપભોગ લેતા લેતા રાજ્ય કારભાર કરી રહ્યો છે. બીજી બાજુ પુત્રોના વિયોવાથી દુઃખી થયેલો લાભચંદ્ર શ્રેષ્ઠી પોતાની પત્ની | શુભમતીના ગુણોનું વર્ણન કરે છે. એ સાંભળી લક્ષ્મીરત ઠી મનમાં વિચાર કરે છે કે, મારો પુત્ર તો કુષ્ટરોગી છે. છતા હું તારામતીની સાથે ગામ છોડીને ભીમપુરમાં વસે છે. વેપાર અને માયા-પ્રપંચથી મારા પુત્રની બદલે રત્નચંદ્રની સાથે શુભમતાના S નિત્ય ધર્મધ્યાન કરીને દિવસો વિતાવે છે. લગ્ન કરાવી દઈશ.અને શુભમતી જ્યારે પુત્રવધુ બનીને આવશે ધનપુર નામનાં એક નગરમાં ધનવાન, સદાચારી અને ત્યારે મારા પુત્રને વરરાજાના વેશમાં શણગારીને એની માસે દાનવીર એવો ધનદ નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેની પત્ની| મોકલીશ. શ્રીમતી એ શ લવાન, પતિની આજ્ઞા પાળનારી અને જૈન ધર્મ લક્ષ્મીરત શ્રેષ્ઠી ધનદના સેવકને કહે છે કે, “મારો દિકરો પરાયણ હતી એમને અત્યંત ગુણવાન અને રૂપવાન એવી | અત્યારે મોસાળે ગયો છે. એ રૂપ, ગુણ સંપન્ન છે અને અત્યારે શુભમતી નામની એક દિકરી હતી. એ દિકરી ઉમર લાયક થવાને વિવિધ કળાઓ અને વિદ્યાઓને જાણવા માટે એનાં મોસાળમાં 3 S કારણે ધનદ ડોષ્ઠી એને પરણાવવા માટે સુયોગ્ય વરની તપાસ છે. એના લગ્ન માટે અત્યાર સુધી ઘણી જગ્યાએથી માંગા આવ્યા કરી રહ્યો છે. પુરૂષમાં કુળ, શીલ, સનાથપણું, વિદ્યા, ધન, છે. પરંતુ એમાં તમે કહો છો એવી કોઈ સુયોગ્ય કન્યા નથી. માટે શરીર અને યંગ્ય ઉંમર એ સાત ગુણો હોવા જોઈએ. અત્યંત | તમે જે સંબંધ જોડવાની વાત કરો છો એ મને મંજાર છે. એ ભાગ્યશાળી નવી કન્યા આવો સપ્તગુણવાળો વર મેળવી શકે સાંભળીને ધનદનો સેવક કહે છે કે,' તમારા દિકરાને કમક્ષ છે. પરંતુ શુલામતી માટે આવો યોગ્ય વર મળતો નથી એટલે જોયા વગર હું આ વિવાહ સંબંધ પાકો ન કરી શકું. કારણ મારા E ધનદ શ્રેષ્ઠી મોટી ચિંતામાં હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,] શેઠની એવી સ્પષ્ટ આજ્ઞા છે.' એ વખતે કપટી ભાવનાળો પુત્રીનો જન્મ થાય છે ત્યારથી જ પિતાના મનમાં અત્યંત શોક | લક્ષ્મીરત કહે છે કે, “મારો પુત્ર તો દેવકુમાર - રાજકુમાજિવો ઉત્પન્ન થાય છે. દિકરીને યોગ્ય એવો વર મળશે કે નહીં અને રૂપાળો છે. એટલે તું કોઈપણ જાતની ચિંતા અને શંકાકુશંકા મળ્યા પછી દિ કરી સાસરે સુખી થશે કે નહિ? એવી, ચિંતા રહ્યા કર્યા વગર આ સંબંધ પાકો કરી નાંખ. સિવાય તે મને તો જોયો કરે છે. લૌકિક માં પણ કહેવાયું છે કે, \ \ -- i wwwwwwwww
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy