SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ • • [ ૧૮ ] શ્રી જૈન શાસક (અઠવાડિક) ભાઈઓ સુતા છે. બાજુમાં જ જંગલ હોવાથી ત્યાંથી એક| બંદિવાન બનાવીને ઘરના ભોંયરામાં પુરી દે છે. એને રોજ મારા ઝેલો સાપ આવીને રત્નસારને દેશ કરીને જતો રહ્યો. સવાર| મારીને રડાવીને આંખમાંથી અશ્રુની માફક સતા ઘણા મોતી છે થતું જાગી ઉઠેલો રત્નચંદ્ર પોતાના મોટા ભાઈને સુતેલો | મેળવે છે. આમ ઘણા દિવસો વિતી જાય છે. છે જોઈને ઉઠાડવા પ્રયત્ન કરે છે. પરંતુ સાપના દંશથી મરણ બીજી બાજા રત્નસાગરને મરેલો સમજી જે ઝાડ ઉપર પાલો રત્નસાર ઉઠી શકતો નથી. રત્નચંદ્ર રત્નસારના મોઢા | લટકાવીને બાંધ્યો છે એ ઝાડની ડાળીને એક ૨નાશક વેલડી છે તરી જોવે છે તો મોઢે એકદમ લીલું થઈ ગયેલું દેખાય છે. પણ વળગેલી હતી. સવારના સમયે એક પક્ષી એ ઝાડની ઉપર કે પછે પગ તરફ જોતા એને સર્પદંશની નિશાની દેખાય છે. એ આવીને બેસે છે અને પોતાની ચાંચથી એ વેલડી ને છેદીને એના જો ને પોતે આક્રંદ કરવા લાગે છે. પોતાનો જાગવાનો વારો બે ભાગ કરે છે. એટલે એ વેલડીના બન્ને ભાગોમાંથી ઝેર હતી એના બદલે સુઈ ગયો એટલે આવી દુર્ઘટના બની એમ | ઉતારનારો રસ ગળવા માંડે છે. એ રસ ડાળી ઉપર લટકેલા સમજીને પોતાની જાતનો ધિકકાર કરે છે. આવા જંગલમાં રત્નસારના મોંઢા ઉપર પડે છે. એ રસના પ્રભાવથી રત્નસારના લાડ વગેરે સામગ્રી વગર હું મારા ભાઈના મૃતદેહ ઉપર શરિરમાંથી ઝેર ઉતરી જાય છે. હવે નવી ચેતન પ્રાપ્ત કરેલો | અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકીશ? આમ વિચાર કર્યા પછી રત્નસાર આજાબાજામાં જોઈને વિચાર કરે છે કે, હું આ ઝાડ કે પોતાની પાસેની પછેડીથી ભાઈના મૃતદેહને બાંધીને ઝાડ ઉપર કેવી રીતે આવ્યો? મારો નાનો ભાઈ ક્યાં ગયો? હવે હું શું ઉપ લટકાવીને અંતિમ સંસ્કારની સામગ્રી લેવા માટે કરૂ? આમ વિચાર કરીને રત્નસાર પોતાને બંધ ન મુક્ત કરીને શોકુળ અવસ્થામાં શહેર તરફ જાય છે. ઝાડ ઉપરથી નીચે ઉતરે છે. ચારે બાજા નજર ફેરવીને નગરમાં ગયેલો રત્નચંદ્ર ચારેય બાજુ નજર ફેરવીને નાનાભાઈને ગોતવા માટે પોકાર કરે છે. એને શોધવા માટે કોઈ દાતાને શોધી રહ્યો છે. ફરતા ફરતા એ શહેરના એક | જંગલમાં જાય છે. આખા જંગલમાં ફરી વળ . છતા નાના 3 શ્રીત શ્રેષ્ઠીના ઘરની આગળ જઈને ઉભો રહે છે. એ વખતે | ભાઈનો પત્તો લાગતો નથી એટલે નિરાશ થઈને ચિંતા કરતો એક ઘર દરવાજા આગળ લક્ષ્મીરત શ્રેષ્ઠી દાતણ કરતા ઉભા | ઝાડની નીચે બેસે છે. એ જ અરસામાં એ નગરનો રાજા મરણ હતા. તેઓએ રત્નચંદ્રને જોઈને એના આવવાનું કારણ | પામ્યો હતો. એને કોઈ પુત્ર ન હોવાથી એનો વારસ કોણ બને? પૂછયું. રત્નચંદ્ર બે હાથ જોડીને પોતાની કહાણી કહેવા જાય, એ માટે એના કુટુંબીજનોમાં મોટો કલહ અને વિખવાદ ઉભો છે. પરંતુ પોતાના ભાઈના મૃત્યુને કારણે શોકાકુળ બનેલો એ | થાય છે. છેવટે એ રાજ્યના પ્રધાનજી બધા કટુંબીજનોને સમજાવે છે કાંઈ બોલી શકતો નથી. એની આંખમાંથી મોતી સ્વરૂપ આંસા છે કે, આવી રીતે કલહ કરીને આપણી શક્તિ મેડફવી નકામી ૐ સરવા માંડે છે. એ જોઈને ધનલોલુપ એવો લક્ષ્મીત શ્રેષ્ઠી| છે. માટે આપણે સર્વ રાજ્ય માન્ય પાંચ દિવ્યા પ્રમાણી ભૂત આશ્ચર્યચકિત થઈ જાય છે. એ મનમાં નકકી કરે છે કે, જેની| કરીએ અને સર્વશ્રેષ્ઠ એવો વારસ શોધીને એને રાજા બનાવીએ. કે આંખમાંથી આંસુના બદલે સાચા મોતી સરે છે એવા આ| પ્રધાનજીની વાત સાંભળીને રાજાના સ્વજનો એ પ્રમાણે કરવા S? છોકરાને હું કાયમ માટે મારા ઘરમાં રાખી લઈશ તો ખ્યાલ તૈયાર થયા. પછી એ બધા પાંચ દિવ્યોને સાથે લઈને નગરમાં થઈ જઈશ. આવો વિચાર કરીને લક્ષ્મીરત શ્રેષ્ઠી દાંભિકતાથી ચારે બાજા ભ્રમણ કરે છે. શણગારેલી અંબાડ વાળો હાથી, રત્નમદ્રને ફરીવાર પૂછે છે કે, “હે વત્સ ! તું શા માટે આટલું પવિત્ર જળથી ભરેલો કળશ, પાણીદાર ઘોડો, પ્રજાજનોના છે રડે? તારૂ જે દુઃખ હોયએ મને સાચું કહે. હું તારૂ બધું કામ | તાપને હરનારૂ છત્ર અને ચામર ઢાળતું યુગલ આ પાંચ દિવ્યોની કરી આપીશ. એ સાંભળીને રત્નચંદ્ર, હૃદય કઠણ કરીને સાથે સાથે પ્રધાનજી, રાજાના સ્વજનો અને નગરજનો નગરમાં Sછે શ્રેષ્ઠીને કહે છે કે, “મારો મોટોભાઈ રત્નસાર જંગલમાં સર્પદંશ| ફરી વળ્યા બાદ જંગલ તરફ, પહોંચે છે. ત્યાં એ : ઝાડની નીચે થવા મરી ગયો છે. એના મૃતદેહ ઉપર અંતિમ સંસ્કાર કરવાનું રત્નસાર વિસામો ખાતો બેઠો હોય છે. એ વખતે હાથી આગળ માટે મારે કાષ્ઠાદિ સામગ્રી જોઈએ છે. તો તમે મને કૃપા કરીને વધીને પોતાની સૂંઢથી કળશમાંના પાણી દ્વારા રત્નસારને આયક સામગ્રી અપાવો.” એ સાંભળીને ધનલોભી એવો જલાભિષેક કરે છે. ઘોડો પણ એકદમ થનગની ઉઠીને આનંદ S] શ્રેષ્ઠ રત્નચંદ્રને હાથથી પકડીને પોતાના ઘરમાં લઈ જાય છે | વ્યકત કરે છે. છત્ર વિકસીત થઈને રત્નસારન મસ્તક ઉપર છે અને “કાષ્ઠાદિની વ્યવસ્થા કરૂ છું.' એમ કહીને રત્નચંદ્રને | ફેલાય જાય છે. અને સાથે આવેલ યુગલ રત્ન કારની બન્ને ife
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy