SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક ૨૬ થી ૨૮ ૦ તા. ૨૨-૨-૨૦૦૦ શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ પૂ. આ. શ્રી વિજયસિધ્ધિસૂરિભ્યો નમ: પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિભ્યો નમઃ પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ સંઘ1:તિ વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક રૂપે અંકેવાળીયા - ચંપાપુરી શ્રી વાસુપૂજ્યસ્વામી પંચકલ્યાણક તીર્થની પ્રતિષ્ઠા પ્રસંગે તથા નિમિત્તે શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર આદિ પંચાહિનકા જિનેન્દ્રભક્તિ મહોત્સવ પ્રસંગે પધારવા શ્રી સવ આમંત્રણ પત્રિકા શુભ સ્થળ :- હાઈવે અંકેવાળીયા (તા. લીંબડી) • નિશ્રાદાતા ૦ આ તીર્થ ઉદ્ધારનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને મી વાસ પ્રમસ્વામી ના પાપુરીમાં પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂરીશ્વરજી મ. પાંચ કલ્યાણક થયેલા છે તો તેને આશ્રીને તે અંકવાળીયા ચંપાપુરી શ્રી વિ. પૂજ્ય સ્વામી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. પંચ કલ્યાણક તીર્થ નિર્માણ થયું છે મૂળ શિખરબંધ દેરાસર ફરતે ચાર નાના પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. શિખરબંધ મંદિરો તૈયાર થયા છે. ત્રણ ગુરુ મંદિરમાં પ્રથમમાં પૂ. ૫રીક સ્વામી, પૂ. આ. શ્રી વિજય નરચંદ્ર સૂરીશ્વરજી મ. ગૌતમ સ્વામી, સવમસ્વિામી જમણી બાજુમાં, સિદ્ધિ સ. મ., ૫. કમર સુ.મ.. ૫. પ્રર્વતક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. અમૃત સૂ. મ., ત્રીજા ગુરુ મંદિરમાં પૂ. રામચંદ્ર સૂ, એ., પૂ. મુક્તિચંદ્ર , ભ, ૫, મહોત્સવ રંભ : ૨૦૫૬ મહા સુદ ૧૪ શુક્રવાર તા. ૧૮-૨-૨૦૦૦ માનતુંગ સૂ. મ. ની ગુસ્મૃર્તિઓ આવશે. મુખ્યદ્વાર પાસે સંથપતિ ની વસ્તુપાલ ભવ્ય રથયાત્રા : મહા વદ ૬ શુક્રવાર તા. ૨૫-૨-૨૦૦૦ મંત્રીશ્વર તથા સંઘપતિ શ્રી તેજપાલ મંત્રીશ્વર ના ઉભા સ્ટેચ્ય પધરાવારી પ્રતિષ્ઠા ; મહા વદ ૭ શનિવાર તા. ૨૬-૨-૨૦૦૦ પૂ. આચાર્યદેવ શ્રી તથા પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિ. મ., પૂ. હેમેન્દ્ર વિ. I નિમંત્રક મ. પૂ. મુ., શ્રી અવિચલેન્દ્ર વિ. મ., પૂ. બાલ મુ. શ્રી નગ્નેન્દ્ર ! મ., આદિ પધારતા આ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે ઉજવવા નિર્ણય કર્યો છે. આ પ્રસંગે અમારી સંઘપતિ વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક ટ્રસ્ટ વિનંતિથી પૂ. આ. શ્રી વિજય રવિપ્રભસૂરીશ્ર્વરજી મ. આદિ પૂ. અ. શ્રી વિજય એ વાળીયા - ચંપાપુરી તીર્થ (તા. લીંબડી) સૌરાષ્ટ્ર જિનેન્દ્રસુરીશ્વરજી મ. આદિ છે, આ. શ્રી વિજ્ય પ્રભાકર સૂરીશ્વરજી આદિ આ. સંપર્ક - પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ ૦ શ્રી પૂ. વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ. આદિ તથા પ્રવર્તક, મુ. શ્રી યોર વિજયજી ( Vo, સુરેશચંદ્ર શાંતિલાલ શાહ ડો.પી.પી.દેસાઈ સામે, મ. આદિ પધારશે. વિઠ્ઠલ પ્રેસ શેરી નં. ૪, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) ફોન નં. ૨૦૯૨૧ ૦ મહોત્સવનો મંગલ કાર્યકમ ૦ સુજ્ઞ ધર્મ નંધુ * મહા સુદ ૧૪ શુક્રવાર તા.૧૮-૨-૨૦૦૦ % પ્રણામ લાથ જણાવવાનું જે સૌરાષ્ટ્રમાં અનેક ઘર્મભૂમિઓ છે અને ત્યાંના સવારે ૧૦ વાગ્યે ભસ્થાપન, દીપક સ્થાપન, જવારારોપણ કલ્યાણ માર્ગ ની પ્રભાવનાના કાર્યો દ્વારા જૈન શાસનમાં જય વર્તાય રહ્યો છે. બપોરે ૨-૩૦ વાગ્યે પંચકલ્યાણક પૂજા સવારે બપોરે સાંજે સાધર્મિક વાત્સ મ આવી જ એક વિસ્તૃત અને અદ્રશ્ય બની ગયેલી તીર્થભૂમિ અંકેવાળીયા છે. | આજના દિવસો પૂજનો પૂજા તથા ત્રણે સાધર્મિક વાત્સલ્યોનો બધો લાભ જ્યાં ધોળકા ના દંડનાયક (રાજા) અને સંઘપતિ શ્રી વસ્તપાલ મંત્રીશ્વર શ્રી | શ્રી મુગટલાલ જેચંદભાઈ શાહ વઢવાણવાળા હાલ મલાડ ઈસ્ટ મુંબઈ તરફથી સિદ્ધગિરિ મહાતીર્થના ૧૨ સંઘ પૂર્ણ કરી તેરમો સંઘ લઈને જતાં અત્રે બિમાર થયા ૪ મહા વદ ૫ ગુવાર તા.૨૪-૨-૨000 અને સ્વર્ગવા તે પામ્યા તેમના ધર્મપત્ની લલીતાદેવી અને બીજા એક પત્ની પણ 1 સવારે ૮-૩૦ વાગ્યે નવગ્રહ પૂજન ઉપવાસ આદિ અનસન કરીને અત્રે સ્વર્ગે સિધાવ્યા. માતુશ્રી કંચનબેન ગીરધરલાલ ભીખાભાઈ મુંબઈ તરફથી વસ્તુપાલ મંત્રીશ્વરના લઘુબંધુ શ્રી તેજપાલ મંત્રીશ્વરે અત્રે જિનમંદિર ઉપાશ્રય - દશદિકપાલ પૂજન : શ્રી સિદ્ધગિરિ મંડળ વઢવાણ શહેર તરફથી ધર્મશાળા વિ બનાવીને વસ્તુપાલના સ્મારક રૂપ તીર્થ બનાવ્યું હતું. અમેગા પૂજન : માતુશ્રી કંચનબેન ગીરધરલાલ ભીખાભાઈ મુઈ તરફથી. | વિક્રમન તેરમા સૈકામાં બનેલા આ તીર્થમાં જૈનોની વસ્તિ પણ ઘણી હશે ? બપોરે ૨-૦૦ વાગ્યે પ્રભુજીને ૧૮ અભિષેક તથા ધ્વજ દંડ કલશ અભિક તેની અહીં મહાન આચાર્યદેવોએ ચોમાસું કર્યાના ઈતિહાસ મળે છે. પરંતુ વિચ્છેદ થઈ બોલી સવારે થશે. ગયેલ આ તર્થિને પ્રકાશમાં લાવવા આગમજ્ઞાતા પૂ. આ. શ્રી વિજય માનતંગ સાધર્મિક વાત્સલ્ય : સૂરીશ્વરજી 1. ને વિચાર આવ્યો અને તેમણે આ તીર્થનો ઉદ્ધાર કરવા સંકલ્પ | સવારે : બપોરે : ૨૦૩૫માં કર્યો હતો સંકલ્પ કુંડલી પણ મળી છે. પરંતુ તેઓશ્રી સ્વર્ગધામ વિદાય સાંજે : રાત્રે : ૮-૩૦ કલાકે ભાવના થઈ ગયા. શ્રી હસ્ત રિની પ્રતિષ્ઠા વખતે પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂરીશ્વરજી મ.. જ મહા વદ દશકવાર તા.૨૫-૨-૨૦૦૦ % ૫. આ. શ્રી વિજય અછતસેન સૂ. મ. આદિએ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર | સવારે ૮-૩૦ વાગ્યે રથયાત્રાનો વરઘોડો : સૂરીશ્વરજી . ને આ સંકલ્પ સિદ્ધ કરવા ભલામણ કરી. ડોળીયા શ્રી શંખેશ્વર | શાહ મોહનલાલ મનજીભાઈ વઢવાણવાળા હાલ મુંબઈ તરફથી નેમીશ્વર તી છે તે નજીક છે તો આ કાર્ય થઈ જાય, બપોરે ૨-૩૦ વાગ્યે પ્રવચન તપોભૂતિ પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મ. તથા તેઓના પટ્ટધર હાલાર પ્રવચનમાં મૂળ નાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠાની તથા બીજી પ્રતિષ્ઠાની બલી થશે. દેશોદ્ધા૨ક ૫ આ. શ્રી વિજયએમૃત સૂરીશ્વરજી મ.ની પરમ કૃપાથી તેઓશ્રીના | - સાધર્મિક વાત્સલ્ય પટ્ટધર પૂ. મો. બી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. એ માર્ગદર્શન આપ્યું. અને ત્રણે ટાઈમના શ્રીમતિ જયાબેન ગુલાબચંદ મૂળચંદ લંડનવાળા તરફથી જમીનના એ ક પછી એક ચાર પ્લોટ ગામની વચ્ચે જ લેવાયા. દેરાસર પૂર્ણ થવા રાત્રે ૮-૩૦ કલાકે ભાવના આવ્યું છે કે પાશ્રય તથા ઓફિસ મંગલઘર વિ. પણ તૈયાર થઈ ગયા છે બીજો મહા વદ ૭ શનિવાર તા.૨૬-૨-૨000 % ઉપાશ્રય તથ ધર્મશાળા અને ભોજન શાળા તૈયાર થઈ જવામાં છે. સવારે શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા: પૂ. આ શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. એ આ કાર્યમાં સારો રસ લીધો - સવારે ૧૦ વાગ્યે પ્રવચન થશે. અને તેઓશ્ર ની નિશ્રામાં શિલારોપણ થયું હતું. તેઓશ્રી દૂરથી વિહાર કરી પ્રતિષ્ઠા પ્રવચનમાં જિન મંદિર દ્વારોદ્ઘાટનની બોલી થશે. પ્રસંગે પધારે છે. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww : 3:38 : _S૬ઠ્ઠી :: - 88 3: 5 388888 S EE Sl Awesteeeeeeeeeeeeeeeeeeeee
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy