SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છરે છે. બે રૂપિયામાં જન્મેલા | ગઈ. રાજા હું નોકરીએ ' - વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. પ-૧૦-૯૯ લીમડામાં એક ડાળ મીઠી પાલીતાણાના મુનિમની ધર્મરક્ષાની એક વાત - શ્રી નટુભાઈ ઠકકર (યાત્રિ) રાજપદની ઓફર. નિયમ શેનો હોય. આપ બુટ પહેરીને જ દર્શન કરવા જવ. અંબાશંકર ભટ્ટનો ટૂંકો જવાબ ના... મહારાજા ના... હું આડતીયા ચડાવનારા મળ્યા ને રાજહઠને કારણે વાત પકડાઈ આ ગામનો વતની છું. મારા બાપદાદાઓ આ ગામમાં જન્મેલાં. ગઈ. રાજાએ આગળ ડગલું માંડવા જ્યાં પગ ઉપાડયો ત્યાં મારાં સંતાનો પણ આ ભૂમિમાં ઉછરે છે. બે રૂપિયાના પગારથી અંબાશંકર આડા ફરી વળ્યા.... રાજા સાહેબ... મહાઅનિષ્ટ આ પેઢીમાં હું નોકરીએ આવેલો. આજે મારો પંચોતેર રૂપિયા થશે. આપ આમ કરીને એક ધર્મને અને એક કોમને અપમાન પગાર છે. એ કંઈ ઓછો નથી. એનાથી મને પૂરેપૂરો સંતોષ છે પહોંચાડો છો. અને આપને તથા પેઢીને ઘણા વખતથી વેરઝેર ચાલે છે ત્યાં હું | ભગવાનની આવી અવગણના એનો કોઈ ધર્મી સખી પેઢીની નોકરી છોડી દઈને આપનું દીવાનપદુ સ્વીકારું એ મારા | લેશે નહીં અને સમગ્ર જૈન સમાજનો ખોફ આપની ઉપર માટે સારું નહીં. .. નહીં ને નહીં જ. ઉતરશે. ભગવાન પણ રાજી નહીં રહે. માટે આપ અટકીવ વાત બહુ સ્પષ્ટ હતી અંબાશંકરની. અને બુટ કાઢીને આ મખમલી મોજડી હું પેઢી તરફથી લાવ્યો છું એ પહેરીને દર્શન કરવા પધારો. મારે રાજનું દીવાનપદુ ના જોઈએ. એ નહીં બને. રાજા તો મુક્ત અને સ્વતંત્ર હોય. એને હું જ્યાં છું ત્યાં સુખી છું. કોઈ નિયમ લાગુ ના પડે. એમ હજુરિયાઓએ ચડવણી કરી બહુ ઓછા જણને આવો “હું જ્યાં છું ત્યાં સુખી છું.' એવો | અને રાજાએ રાજ હઠના પ્રેર્યા બુટ પહેરીને જ મંદિરમાં પ્રવેશ કયો. સંતોષ હોય છે. નિયમની અવગણના. અંબાશંકર જયરામ ભટ્ટ. ઘર્મનું અપમાન. પાલીતાણાની શેઠ આણંદજી કણ્યાણજીની પેઢીના મુનિમ... પાલીતાણા એ વખતે દેશી રાજ્ય હતું અને એ દેશી ધર્મી કોમનું અપમાન. રાજ્યનો રાજવે ભણેલો ગણેલો અને સંસ્કારી માણસ. ભગવાનનું પણ અપમાન. રાજવી ભણેલો. આણંદજી કલ્યાણજીની પેઢીના એ મુતમે પણ આડતીયા અભણ અને જડ.... સ્વભાવે નાલાયક પાલીતાણાથી આ બધી બાબતોનો વિગતવાર માહિતી ભાલો તાર અમદાવાદની પેઢી ઉપર એ વખતના અધ્યક્ષ લાલભાઈ પણ ખરા. રાજાને નવા નવા મુદ્દા પકડાવી અક્કડ બનાવી દે અને પ્રશ્નો ઊભા કરી આપે. રાજવીની સમજદારી છતાં એ ભૂલ દલપતભાઈ ઉપર કર્યો. રાજાના પગલાંથી જૈન કોથમાં કે એ બધા અખીયા-પડખીયા જે રવાડે ચઢાવે એ રવાડે રાજા ખળભળાટ વ્યાપી ગયો... ને રાજા ઉપર ધર્મ તરફથી કોર્ટ મારફતે એક નોટિસ પાઠવવામાં આવી. પણ તાર કરીને ચડી ચડી જાય. ખાઈને આવું અવળચંડ કામ કરનાર અંબાશંકર ભટને રાજા તીર્થધામ પાલીતાણાના દર્શને આવ્યા. એ વખતનો બંદીવાન બનાવવામાં આવ્યા. નિયમ કે રાજા જ્યારે દર્શન કરવા આવવાના હોય ત્યારે પેઢીના રાજાને નોટિસ મળી- “અમારા મુનિમને મુક્ત કરી મુનિમે બીજા એક માણસને લઈને મંદિરે હાજર રહેવું. અને અમારા ધર્મના અપમાન બદલ ધર્મની માફી માગી.' રાજા દશને આવ્યા. એવો આદેશ નોટિસમાં આપવામાં આવ્યો હતો. અંબાશંકર મુનિએ એમને સત્કાર્યા. રાજાનાં પડખાં અવળચંડા હતાં. ને રાજાના પગ આગળ મખમલી મોજડીઓ મૂકીને બુટ કુસંગનો પાસ લાગ્યો હતો. રાજાએ વળી 3 કાઢી નાંખવા વિનંતી કરી. ભગવાનના દરબારમાં બુટ પહેરીને શેનો જવાબ આપવાનો હોય... જૈન વાણિયા કંઈ થડા ! જવાય નહીં. બુટ-ચંપલ કાઢીને જ મંદિરમાં પ્રવેશવાનું હોય. રાજાના ધણી છે.... રાજા એમનો ધણી છે. આ નિયમ મંદિરનો. વાત પકડાઈ ગઈ. પણ આ તો રાજવી. જવાબ પાઠવ્યો નહી. અંબાશંકરને છોડે નહી. પડખીયાઓએ રાજવીને ટાઈટ કર્યા. આપને માટે કોઈ | મુંબઈની હાઈકોર્ટમાંથી નોટિસ ફટકારવામાં આવી. રામ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy