________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) : એટલે રાજા સોનામહોરની થેલી લઈને આવેલો. સંન્યાસી રાજાને કહે કેમ ડૂચો માર્યો છે? સોના મહોરોનો ઢગલો સંન્યાસી આગળ કર્યો. સંન્યાસીએ મોટું રાજા કહે મને દુર્ગધ આવે છે. મચકયું. તે જોઈ રાજા બોલ્યો આમ કેમ!
સંન્યાસી બોલ્યો, આ છોકરીને કયાં દુધ આવે છે સંન્યાસી બોલ્યા, આમાં મને દુર્ગધ આવે છે. તમે પાછી | એણે કયાં નાકે ડૂચો માર્યો છે. લઈ જા, ઉપાડી જાવ.
રાજાએ તરત જ છોકરીને પૂછયું, અલી એય રાજા કહે, દુર્ગધ ! આમાં વળી દુર્ગધ મને દગંધ ' કરી! તને દુધ નથી આવતી. આવતી નથી. મારી ધાણેન્દ્રિય સતેજ છે. સારી કે નરસી ગંધને - ના બાપુ ના મને દુર્ગધ નથી આવતી ચમારની હું તત જ પારખી લઉં છું.
છોકરી બોલી ઉઠી. | | સંન્યાસી શાંતિથી બોલ્યો, હે રાજનું! તમને દુર્ગધ નહી સંન્યાસી કહે રાજનું ! આ છોકરીને આખો દિવસ આવે મને આવે છે તે હકીકત છે. તમે કાલે આવજો હું તમને | આની સાથે જ ગાળવાનો, આમાં જ રમવાનું તેથી જ તેને બતા વીશ.
ગંધ ન આવે તેમ રાજન્ ! તમને પણ પૈસાની દુર્ગધ ન Tબીજે દિવસે રાજા આવ્યો. સંન્યાસી રાજાદિને લઈને
આવે. તમે જેમ બહારથી અહીં આવ્યા અને તમને ગંધ ચમારવાસમાં ગયો. ત્યાં એક ચમારના ઘરે રાજાદિને લઈ |
આવે છે તેમ અમે બહાર હોવાથી અમને પણ તેની ગંધ ગયો ઘરના આંગણામાં પ્રવેશતાં જ ચામડાને નરમ કરવા
આવે છે. એસડવાળું પાણી ચામડી ઉપર નાંખ્યું હતું. ચામડા તેનાથી સંન્યાસી આ ઉપરથી આપણને શું કરવા માંગે છે. નરમ થાય. આ ચામડાની દુર્ગધ રાજાને આવવા લાગી. | મનમાં પૈસાની દુર્ગધ યાને અરુચી ઉભી કરવાની પરિણતિ. રાજાએ તરત જ નાકે ડૂચો ઘાલ્યો.
એમ આપણા દિલમાં આશ્રવ પ્રત્યે અસંચની IT રાજા સંન્યાસી આદિ લોકોના ટોળાને પોતાના | પરિણતિ ઉભી થવી જોઈએ. આશ્રવ ઉપર જુગુપ્સા-ધૃણા 3 પ્રાગમાં આવેલા જોઈ એક છોકરી દોડતી તેઓ પાસે આવી.
ઉભી કરવી જોઈએ તો જ છોડવાનું મન થશે.
(ભારતભરના ઠયિક વિધિ આરાધક સંઘોને વિનમ્ર આવાહન ).
ચાલુ વર્ષે ભા. સુ. ચોથ સોમવાર તા. ૧૩-૯-૯૯ના ઔદયિક તિથિના સિદ્ધાંતની રક્ષા-પ્રભાવનાપૂર્વક મારાધના મોટા પાય ઉપર થયાના અહેવાલો મળ્યાં છે. | | ભારતભરમાં જે જે સંઘો, આરાધકોએ સામુદાયિક કે વ્યકિતગત સ્તરે ઉપર મુજબની શાસ્ત્રોકત આરાધના કરી કરાવી હોય તેનો સમગ્ર અહેવાલ તૈયાર કરી અમારા ઉપર તા.૨૦-૧૦-૯૯ સુધીમાં મોકલાવી આપવો. જેના આધા. શાસ્ત્રાનુસારી સાંત્સરીક આરાધનાનો એક દળદાર વિશેષાંક તૈયાર કરી શકાય. | | અહેવાલમાં પૂજ્યોની નિશ્રા, આરાધક સંખ્યા, પ્રતિક્રમણની સંખ્યા, પ્રવચનો, પ્રભાવનાઓ, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિની કે ઉછામણીઓ (ઉપજ), તપશ્ચર્યાઓ, વરઘોડો, ચૈત્યપરિપાટી, સાઘર્મિક વાત્સલ્ય આદિ લાગતી વળગતી તમામ વિગતો કે આ રીતે મુદ્દાસરનું લખાણ ફૂલસ્કેપ કાગળમાં એક બાજુ સારા અક્ષરે લખીને મોકલવું. લખાણની એક નક૯, પોતાની પાસે રાખવી.
અહેવાલ મોકલવાનું સરનામું:
પયુર્ષણા અહેવાલ ! !
સ. એસ. જવેલર્સ, ૨/૬૮, ગીરગાંવ રોડ, ૩/એ, રાજબહાદૂર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.