________________
- ૨)
શ્રી જૈન શાસન અઠવાડિક) નોટિસ જોઈને ધ્રુજી તો ગયો પણ રાજહઠમાં વાત પકડાઈ ગઈ રાજાના જાણપણવાળું શાણપણ અંતે જીત્યું. હતી. મને નીચાજોણું થાય એ વાત રાજાને અને એની | રાજમાં સારા માણસને રાજપદની ઓફર. આસપાસના પડખીયાઓને મંજૂર નહોતી. છેવટે વિલાયતની
પણ અંબાશંકર જેમનું નામ... એમને એવા પ્રકારનાં પી. વી. કાઉન્સીલમાં પાલીતાણાના રાજાનો કેસ પહોંચ્યો. જૈન
| કોઈ પ્રલોભનોમાં કોઈ પ્રકારનો રસ નહીં. તરત અંબાશંકરે સમાજમાં રોકેલા મોટા મોટા વકીલો જુદી જુદી કોર્ટોમાં ધર્મના
એ ઓફરને ઠુકરાવી અને પોતાને માફ કરવા વિનંતી કરી. અપમાન બદલનો કેસ લડયા. છેવટે પી. વી. કાઉન્સીલમાંથી
- અંબાશંકરની સમજદારી એ હતી કે જે પેઢીએ મને બે પણ એકી હુકમ આવ્યો કે રાજા નિયમનો ભંગ કરી શકે નહીં.
રૂપિયાના પગારથી નોકરીએ રાખ્યો અને ધીરે ધીરે મારી કે ધર્મનું માવડું મોટું અપમાન એનાથી થાય નહીં ને ગુના બદલ
1 કદરના એક ભાગરૂપે પંચોતેર પંચોતેર રૂપિયા જેવી મોટા રાજાએ લેખિત માફી માગવી પડે નહી, તો રાજપાટ છોડી દેવું પડે.
પગારવાળી નોકરી આપી એ પેઢી તરફ મારાથી માત જબરી મમતે ચડી ગઈ.
નિમકહરામીથી તો કેવી રીતે વર્તાય? જ્યારે રાજાને પેઢીને કુકમો ઉપર હુકમો સામે રાજાને ઝૂકવું પડયું. બંદીવાન કાનૂની જંગ કારણે વિવાદ ચાલતો હોય ત્યારે પેઢીની વફાદારી બનાવા મેલા અંબાશંકર ભટ્ટ મુનિમને છોડવા પડયા અને ધર્મની છોડીને રાજપદની વફાદારીને હું વહાલી ગણું એમાં મારી લેખિત માફી માગવી પડી.
ખાનદાની કેટલી? રાજાના મુળગત સંસ્કાર જીવ હતા.
રાજા અંબાશંકરને દીવાનપદા માટે ઓફર કરતા આણંદજી-કલ્યાણજીની પેઢીના એક મુનિએ બજાવેલી | રહ્યાં. હું નોકરી ? નિષ્ઠા રાજાને હૈયે વસી ગઈ હતી.
અંબાશંકર એ રાજપદનો અસ્વીકાર કરતા રહ્યા. રાજમાં પોતાનું અપમાન બીજાઓના ચડયા ચડવાથી થયું હા.... ને અને ‘ના’ને વેર હતું. રાજા સમજાવવામાં છે એ વ રાજા બરાબર સમજી ગયો હતો અને સમસમી પણ
| મક્કમ હતાં. તો અંબાશંકર રાજાને સમજાવવામાં પણ ઉઠયો હતો. અડખીયા-પડખીયા આઘાપાછા થઈ ગયા હતા.
એટલી જ મક્કમતા દાખવી રહ્યાં હતાં. મારાથી એવું થાય રાજાનું જાણપણવાળું શાણપણ.
જ નહીં. એ શાણપણે રાજાને અંબાશંકરની નિષ્ઠા તરફ પ્રેર્યા. | મને એવા કોઈ રાજપદનો શોખ નથી. હું તો જ્યાં એમને રાજ દરબારમાં નિમંત્રણ આપીને બોલાવ્યા અને બરાબર ઉગ્યો ત્યાં જ અડગ ઊભો રહીને મારી જવાબદારીમાં રાચતો પોતાનું સામે આસન આપી બેસાડ્યા. અંબાશંકર પણ ! રહું એમાં જ મારી શોભા. એમાં જ મારી પેઢીની શોભા. એમાં હું અટકતમાંથી હમણાં છૂટેલા છતાં રાજ દરબારમાં પહોંચ્યા ને | જ મારા શેઠની શોભા. રાજાનું બરાબર સામે બિછાવેલા આસન પર બેઠક લીધી. રાજા રાજપદનો મારે ખપ નથી. શું વાત કરે છે એ જાણવાની ઉત્કંઠા એમની વધી ગઈ હતી.
હું જ્યાં છું ત્યાં જ દટાયેલો રહું એમાં જ મારા પદની રાજાનું જાણપણવાળું શાણપણ.
અને મારી પેઢીની શોભા. અંબાશંકરે રાજાનાં અનેક એક રાજાએ ધર્મનિષ્ઠ પ્રજાનું અપમાન કર્યું. એને કારણે | પ્રલોભનોમાંથી એક પણ પ્રલોભન કે પદને સ્વીકાર્યા વગર અનેકેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો હતો.... એ વાત રાજા બરાબર | પોતે જ્યાં છે એ ફરજો વહાલી કરીને પોતાની આગવી નિષ્ઠા સમજતો હતો. એણે અંબાશંકરને કહ્યું- “જુઓ અંબાશંકર તમે દાખવી. ધર્મે પહ્મણ હોવા છતાં જૈન ધર્મની સેવા કરી અને હું રાજવી
અંબાશંકર જયરામ ભટ્ટ. હોવા છતાં મારી ફરજ ભૂલ્યો. રાજાની ફરજ પ્રજાના ધર્મોની
આણંદજી કલ્યાણજીની પેઢી. રક્ષા કરવાની હોય. ધર્મની રક્ષાની મારી એ ફરજ હું ભૂલ્યો...
રાજવી દ્વારા નિયમ ભંગ અને ધર્મનું અપમાન. | Jપરિણામે એક રાજા થઈને મારે લેખિત માફી માગવી
જૈન સમાજનો ભભૂકી ઊઠેલો ક્રોધ અને રાજાએ પડીઆ બધું તમારી અડગતાથી થયું. હું સઘળી બાબતો
માંગેલી માફી. સમજતો'તો હતો, પણ મારી આસપાસ તારા જેવા મક્કમ અને નિષ્ઠવાળા માણસો નહોતા... તારા જેવા માણસો મારી
આજે અંબાશંકર નથી. આણંદજી કલ્યાણજીની પેઢી આસ પાસ હોત તો એ લોકો મારી ભૂલમાંથી મને ઉગારી લેત.
| છે. પાલીતાણાના એ તીર્થસ્થાનો છે. ત્યાં રાજવીઓના રાજ અને એક રાજા તરીકે મારાથી મારી પ્રજાની જે અવગણના થઈ
નથી, પરંતુ એક રાજવીએ એક મુનિમ તરફ દાખવેલી એ ન થઈ હોત, હું તને વંદન કરું છું અને મારા દરબારમાં મારા
કદરદાની અને એની રાજપદની ઓફરનો એક મુનિમ દ્વારા દીવા તરીકે હું તારી નિમણૂક કરું છું. તારે કાલથી રાજના એ
થયેલો અસ્વીકાર એ આખી વાત પાલીતાણાની પછીની છે કામે ડી જવાનું છે.
પેઢીઓને પણ મોઢે છે ને ઈતિહાસનાં પાનાં એની ગવાહી પૂરે છે.
| (સંદેશ)