________________
વર્ષ-૧૨ ૫ અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨૦OO
હતો -૧
77777777777777777777૪૪૪૪૪૪
:
ગણાનિધન = રનનાર
2222
22222
- - - - - - - - -
પૂ. મુનિરાજશ્રી રમ્યદર્શન વિજ્યજી મ.
- 2
30:
:
: :::
સઘળ છે દ્વીપોમાં અતિશય શોભાયમાન એવો જંબુ’ | વિતરાગ પરમાત્માની વાણી હંમેશા સાંભળવી, આપણી નામનો દ્વીપ છે. એમાં પણ એ દ્વીપના શણગારસમો “ભારત” | શક્તિ મુજબ હર્ષોલ્લાસથી હંમેશા સુપાત્ર વ્યકિતને દાન નામનો એક ખંડ છે. એમાં અતિસુંદર અને આફ્લાદકારી આપવું અને ગમે એવા સંકટોના વખતે પણ ઉભકાળ એવી “ભદ્રપુટી' નામની નગરી છે. ત્યાં નીતિશાસ્ત્રમાં કુશળ આવશ્યક ક્રિયા એટલે કે પ્રતિક્રમણ કરવું જોઈએ. કેમ કે આ અને પ્રજાજ હિતકાંક્ષી એવો પૃથ્વીપાલ નામનો રાજા રાજ્ય | પ્રાપ્ત થયેલી લક્ષ્મી તો વાયુની જેમ ચંચળ છે. એટલે એવી કરે છે.
લક્ષ્મીના આવવાથી કયારેય હર્ષ ન કરવો જોઈએ. અને એ આવા કલ્યાણકારી સ્વભાવવાળી ભદ્રપુરીમાં લક્ષ્મી ચાલી જાય તો પણ એનો અફસોસ કે શોક ન ન્યાયસંપન્ન, વૈભવયુક્ત અને સદાચારનું સેવન કરતો | કરવો...” ઈત્યાદિ આત્મહિતકારી ઉપદેશ આપીને પ્રત્રને રાજાનો અતિવલ્લભ અને ધાર્મિક સ્વભાવવાળો પ્રેમચંદ્ર | કહે છે કે, હવે હું દીક્ષા ગ્રહણ કરવા માટે ગુરૂના સાન્નિધ્યમાં નામનો શ્રેષ્ઠ રહેતો હતો. અને શીલના અલંકારથી શોભતી | જઉ છું. એવે વખતે મોહવાસિત એવો પુત્ર પોતાના પિતાને અને ધર્મપરાયણ એવી રત્નમાલા નામની એની પ્રિયા હતી. કહે છે કે, “હે તાત ! અલ્પજ્ઞાની એવો હું હજી યોગક્ષેમ એમને દાટિ ય-સરળતા-પરોપકારરત આદિ ગુણોવાળો | કરવામાં સમર્થ નથી. એટલે તમે દીક્ષા લેવાને બદલે પોમના લાભચંદ્ર નામનો એક પુત્ર હતો. તે નીતિમાર્ગથી વેપાર કરતો | ઘરમાં જ રહો.' ત્યારે વૈરાગી બનેલ પ્રેમચંદ્ર પુત્રને B છે હતો. ધર્મ, અર્થ, કામ રૂપી ત્રિવર્ગને બાધા પહોંચાડ્યા વગર કે... “હે વત્સ ! હવે મને મારા સ્વાસનો પણ વિશ્વાસ નથી હંમેશા હર્ષોલ્લાસપૂર્વક સદ્કાર્યો કરતા કરતા એ આનંદમય, તો પછી હું કેવી રીતે ગૃહવાસ કરી શકું? તેમજ હું યમરાજનો રીતે દિવસો પસાર કરી રહ્યો છે.
જમાઈ પણ ન હોવાથી હવે સંયમ ગ્રહણ કરીશ જ...' આ યૌવન વયને પ્રાપ્ત કરેલા પોતાના પુત્ર લાભચંદ્રને |
| રીતે પુત્રને ઉપદેશ આપીને પ્રેમચંદ્ર જિનાલયમાં સ્ન ત્રાદિ દુઃખ નિવારવામાં સમર્થ અને ઉત્તમકોટિના વિવેકથી ઉત્તમ
મહામહોત્સવ કરાવીને ધનાર્થિજનોને દાન વગેરે આપીને થયેલી હિતક રી એવી શિક્ષા આપતા શ્રી પ્રેમચંદ્ર કહે છે કે...
સંતુષ્ટ કર્યા પછી શુભ સમયે ગુરૂ પાસે જઈને દીક્ષા લીધી. “હે પુત્ર ! દુઃ બની ખાણ સમા આ સંસારમાં લવલેશમાત્ર પણ
ત્યારબાદ વિવિધ પ્રકારના તપ તેમજ ધર્મશાસ્ત્રીનો
અભ્યાસ કર્યો અને સારી રીતે શુધ્ધ સંયમ જીવનનું પાલન સુખ હોતું નથી. એથી તું આ સંસારનો ત્યાગ કરીને શાશ્વત |
કરીને એ પ્રેમચંદ્રમુનિ કાળધર્મ પામીને દેવલોકમાં દેવ તરીકે સુખમાં કારણ ભૂત એવા સંયમનું પાલન કર...' ઈત્યાદિ અનેક પ્રકારે એને સંસારની અસારતા અને સંયમમાર્ગની
ઉત્પન્ન થયા. સારતાનું ભાન કરાવવા છતાં જીવસ્વભાવને કારણે લાભચંદ્ર | આગળ જતા લાભચંદ્ર ગુરૂ પાસે જઈને સમ્યકત્વ મુળ કાંઈ દીક્ષા લેવા પ્રેરિત થતો નથી. આવી અવસ્થામાં યૌવનના એવા બાર અણુવ્રતો અંગીકાર કર્યા. ખરેખર સજ્જને શ્રેષ્ઠી ઉંબરે આવી ઉભેલા પોતાના પુત્રને વિકારની વિકૃતીથી | જેવા લાભચંદ્ર ધન મેળવવાની અભિલાષાના કારણે અનેક બચાવવા માટે પ્રેમચંદ્ર એક શુભદિવસે લાભચંદ્રના લગ્ન | દેશોમાં વેપાર કરીને ઘણું ધન મેળવ્યું. અને ખુબ પ્રસિધ્ધી પણ કરાવી દે છે.
મેળવી, પોતે મેળવેલા ધનને દાનપ્રવૃત્તિમાં યશાશક્તિ જોડીને થોડા વખત પછી પોતાના પુત્રને ગૃહકાર્યાદિમાં | એ ધનનું સાર્થક
ટિ એ ધનનું સાર્થક કરે છે. તેમજ વિવિધ પ્રકારના દુન્યવી ભોગો યોગ્યતાવાળો થયેલો જોઈને અવસર પામીને પ્રેમચંદ્ર એને | ભોગવતા દેવલોકના દેવોની માફક સુખમાં દિવસો પસાર કરે સુવર્ણ આદિ બધુ બતાવીને હિતકારી એવી શિક્ષા આપતા કહે છે. એક વખતે રાત્રે અર્ધજાગૃત અવસ્થામાં સુતેલી શ્રેષ્ઠી છે કે... હે 'ત્ર ! કયારેય પણ વિતરાગ પરમાત્માની પૂજા
પત્ની તારામતીએ શુભઆકારવાળું સ્વપ્ન જોયું અને એ છોડવી જોઈએ નહિ, સદગુરૂ ભગવંતના મુખેથી નિકળતી | હર્ષપૂર્વક જાગૃત થઈ. પોતાની પથારીમાંથી ઉઠીને સ્વામિનાથ
૦૦૦
le