________________
ફરક
STRIES RSS
''
:::
00: (૧૪]
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) પરિસ્થિતિનો સુપેરે ખ્યાલ આવી શકે તેમ છે. આ સાથે બંનેય | કલકત્તામાં પણ આ વર્ષે (વિ. સં. ૨૦૫૫) તપાગચ્છની કોઠા ની કોપીનો ઉતારો નીચે મૂકવામાં આવેલ છે. | સંવત્સરી ભા. સુ. ૪ સોમવાર તા. ૧૩-૯-૧૯૯૯ ના દિવસે | Hીચેના કોઠાઓમાં ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે
જ હતી, એથી એ દિવસે સંવત્સરીની આરાધના કરનાર કલકત્તા ના પંચાંગ મુજબ ભાદ્રપદ શુકલપક્ષ ચતુર્થી ૪
ચતુર્વિધ સંઘને કોઈપણ રીતે વિરાધક કહી શકાય નહિ. સોમવાર એમ સ્પષ્ટ જણાવ્યું છે. વધુમાં “સંવત્સરી ચતુર્થી
તેમની આરાધના જ શાસ્ત્રકતો છે. જ્યારે મે ળવાર તા. પક્ષ' એમ પણ નીચે જણાવ્યું છે. તેમજ ૧૪ સપ્ટેમ્બરના
૧૪-૯-૯૯ ના કલકત્તામાં સંવત્સરીની આરાધના ખાનામાં ભાદ્રપદ શુકલપક્ષ પંચમી ૫ મંગળવાર એમ જણાવ્યું
કરવા-કરાવનાર વર્ગે શાસ્ત્રીય આરાધના કરી - કરાવી એમ છે. સારસાથ એની નીચે જૈન સંવત્સરી (પંચમીપક્ષ) એમ |
કહી શકાય નહિ. ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે
(કલ્યાણ)
:
:
पंचांग कलकत्ता, १३ सितम्बर १९९९, राष्ट्रीय तिथि २२ भाद्रपद शके १९२१, हिजरी २ जमादि उस्सानी १४२०, बंगल २७ भाद्रपद १४०६, विक्रमीय संवत् २०५६, भाद्रपद शुक्लपक्ष चतुर्थी ४, सोमवार घं. २९/४५, चित्रा नक्षत्र घं. १३/३८, ब्रह्मयोग घं. १४/२३, वणिजकरण घं.१/४, बाद में भद्राकरण घं. २९/४५, दिनमान घटी ૩૦૭, થાનીય સૂવય . ૬/૨૩, સૂર્યાસ્ત છું. ૧/૩૭, વક્રતુના જૈ | મકા ઘં. ૧૭/૪ લે છે. ૨૬/૪૬ વને તક, वैनायकी श्री गणेश चौथ व्रत, पत्थर चौथ, चन्द्रास्त घं. २०/t बने स्थानीय समय । चन्द्र दर्शन निषिद्ध है; संवत्सरी चतुर्थ पक्ष, बुध कन्या राशि में घं. ७/५७ बजे, सूर्य उत्तरां फाल्गुनी नक्षत्र में घं. २३/४९ बजे, रवि योग घं. १३/३८ तकनः घं २३/४९ बजे से ।
पंचांग कलकत्ता, १४ सितम्बर १९९९, राष्ट्रीय तिथि २३ भाद्रपद शके १९२१, हिजरी ३ जमादि उस्सानी १४२०, बंगला २८ भाद्रपद १४०६, विक्रमीय संवत् २०५६, भाद्रपद शुक्लपक्ष पंचमी ५, मंगलवार घं. २९/४ ।, स्वाती નક્ષત્ર ૬ ૧૬/૪૮, હેન્દ્ર યા છે. ૧૪/૩૭, વવ ) ઘં. १८/४२, बाद में बालवकरण घं. २७/४७, दिनान घटी રૂ૦/૩૪, થનિય સૂર્યોદય ઈ. ૧/૨રૂ, સૂર્યાસ્ત ૬ ૧/૩૭ चन्द्र तुला में । ऋषि पंचमी ५ व्रत मध्याह्न में सप्तर्षे पूजा, નૈન સંવત્સરી, (પંઘની પક્ષ), હિન્દી વિસ, વિ 1, ઘં. १५/४८ बजे तक, रक्षा पंचमी (बंगाल), मेलापात ३ दिन (નમૂ - વમીર), બુદ્ધ પંત (ઉડીસા) I.
રાજકોટ
કાર:::::::::::::
–૦ નગુણ ગંગા ૦ – શ્રામકના મનોરથો શ્રી સ્થાનંગ સૂત્ર અધ્ય. ૩. ઉ.-૪, સૂ.-૨૧૦માં શ્રાવકના ઉત્તમ મનોરથોનું વર્ણન કરતાં સૂત્રકાર પરમાર્થ ભગવંત જણાવે છે કે – ત્રણ મનોરથો વડે શ્રમણોપાસક (શ્રાવક કે શ્રાવિકા) મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન - સમાધિમરણાદિવાળો થાય છે. તે આ પ્રમાણે – ૧. કયારે હું અલ્પ અથવા બહુ પરિગ્રહને છોડીશ? ૨.કયારે હું દ્રવ્ય - માથાના કેશાદિનો લોચ અને ભાવથી – પાંચે ઈન્દ્રિયો અને ચારે કષાયોનો વિરોધ કરવા રૂપ લોચ,
દ્રવ્ય - ભાવથી મુંડિત થઈ, અગાર - ઘર - બારાદિનો ત્યાગ કરી અણગારપણું - સાધુપણાને સ્વીકારીશ? ૩.કયારે અપશ્ચિમ - છેલ્લી મરણાંતિક સંલેખનાની સેવા વડે સેવિત થયો થકો, ભક્તપાનનો પ્રત્યાખ્યાન કરતો થકો,
પાદગોપગમન-વૃક્ષની માફક સ્થિર રહેવારૂપ કાળને ન ઈચ્છતો થતો હું વિચારીશ – અર્થાત અનશનનો સ્વીકાર કરીશ. આવી રીતે મન, વચન, કાયા વડે વિચારણા કરતો – આત્મ જાગૃતિમાં લીન બનેલો – શ્રમણોપાસક, મોટી નિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળો થાય છે.
&&&#કમwwwજswers
=૦૦.૦૦