________________
૧૩s.
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) પાસે જઈને તેણીએ જોયેલા સ્વપ્નની વાત કરી. એના | એક દિવસે લાભચંદ્ર પોતાની પત્નીને કહ્યું કે, “ હે ખોળામાં અતિસુંદર અને મનોહર એવા સુંદર રત્નોના ઢગલા | પ્રિયે ! ચાલો, હવે આપણે દેશાટન કરીએ. એટલે ક્ષેત્રને જોવા મળેલા. તેણીએ પોતાના પતિને એ સ્વપ્નનું ફળ શું] અનુલક્ષીને બંધાયેલા કર્મોનો કદાચ ક્ષય થાય '' ત્યારે મળશે 1 એમ પૂછયું. એ વાત સાંભળીને અત્યંત હર્ષથી| પતિસેવારત એવી તારામતી કહે છે કે...' હે :વામિન ! રોમાંચિત થયેલો લાભચંદ્ર કહે છે કે, “હે પ્રિયે! તને આવેલ
| તમારી ઈચ્છા એ જ મારે મન પ્રમાણ છે. એટલે તમે જ્યાં સ્વપ્ન રચિત કરે છે કે આપણને અતિશોભન પુત્રરત્નની| જશો ત્યાં હું તમારી સાથે આવવા અને તમારો આદેશ પાળવા પ્રાપ્તિ થશે. એ સાંભળીને આનંદિત થયેલી તારામતી હાથ | તૈયાર છું. છેવટે રાતના વખતે બધો વિચાર કરીને સવારે જોડીને કહે છે કે, “ હે સ્વામિનું ! આપનું વાકય જ મને | પંચપરમેષ્ઠી એવા નવકારમંત્રનું સ્મરણ કરીને એ બધા પ્રમાણ છે.' આમ બોલીને ધીમે ધીમે પોતાના આવાસમાં નગરમાંથી બહાર પડયા. પોતાના હૃદયમાં ન કારમંત્રને જાય છે.
રાખીને મહાવનમાંથી ઉજજૈની નગરી તરફ આગળ વધવા મ જેમ માતાના ગર્ભમાં પુત્રની વૃધ્ધિ થતી જાય છે! લાગ્યાં. એમણે પોતાનાં બન્ને દિકરાઓના હાથમાં ભાતુ તેમ તેમ એના ઘરમાંથી લક્ષ્મી પણ જવા માંડે છે. | આપી રાખેલું છે. મહાવનનો માર્ગ ખૂબજ કપરો હોવા છતાં સગર્ભાવસ્થાના દિવસો પુરા થયા બાદ માતા તારામતી જ્યારે | પોતાના પિતા પ્રેમચંદ્રના ઉપદેશને યાદ રાખીને લાભચંદ્ર પુત્રનો જન્મ આપે છે ત્યારે લાભચંદ્ર અત્યંત હર્ષથી પુત્ર જન્મ | સવાર-સાંજ એમ બન્ને વખતે પ્રતિક્રમણ તો કરે જ છે. આવી મહોત્સવ ઉજવે છે. ત્યાર બાદ થોડા દિવસ પછી પોતાના | રીતે સહકુટુંબ માર્ગક્રમણ કરતા કરતા થાકી ગયેલ. એ બધા સ્વજન-રિવારજનોને બોલાવીને એમનો આદર-સત્કાર જણા ઉજ્જૈની નગરીની નજીક પહોંચી ગયા. ત્યાં કઈને એક કરીને ખની વાત કરે છે. આ બાળક જ્યારે એની માતાના | ઝાડની ઓથે બેઠા. ઉદરમાં હતો ત્યારે એની માતાએ સ્વપ્નમાં સુંદર રત્નોનો! એ બધા જ્યાં બેઠા હતા ત્યાં આવીને એક માણસે ઢગલો જોયેલો એટલે પુત્રનું નામ “રત્નસાર” રાખવામાં એમને દુઃખી જોઈને બધી પૂછપરછ કરી. ‘‘તમે ક માંથી અને આવ્યું. બધા સ્વજનોએ એ નામ વધાવી લીધું.
શા માટે આવ્યા છો ? તમારા બધાના મોઢા ઉપર આવી બીજી બાજુએ લાભચંદ્રે દેશ-વિદેશમાં વિસ્તારેલો | ઉદાસીનતા કેમ છે ? એ બધું મને કહો.' લાલ ચંદ્રને એ વેપાર મંદ પડલા લાગ્યો. અને ભાગ્યના યોગથી મેળવેલી | માણસ વિશ્વાસ મુકવા યોગ્ય જણાતાના એને પોતાની બધી લક્ષ્મી જલ્દીથી ખલાસ થવા લાગી. દેણે ચકવવા માટે તથા કર્મકહાણી કહી સંભળાવી. એ સાંભળીને રાજપુરૂષ જેવા આજીવિકા ચલાવવા માટે પોતાની પાસે રહેલા બધાય દેખાતા એ માણસે લાભચંદ્રને કહયું કે, “અહિંઆ રાજાના અલંકાર/આભુષણો અને મકાનો પણ વેચવા પડ્યા. બધી આદેશથી અત્યારે એક સરોવરનું કામ ચાલી રહ્યું છે. એ સંપત્તિ જતી રહેવાથી નાના એવા કુટુંબનો નિર્વાહ ખુબ] જગ્યાએ ઘણા માણસો કામ કરી રહ્યાં છે. જો તું મ.રા ઘરની મુશ્કેલી અને દુઃખથી થવા લાગ્યો. આવા કપરા સંજોગોમાં એ] બાજુમાં રહેવા ઈચ્છતો હોય તો સર્વ સાધનોથી ભરેલું એવું શ્રેષ્ઠીને બીજા પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. અત્યંત હર્ષપર્વક | એક નાનું ઘર તને આપીશ'' ? એ વાત સાંભળીને લાભચંદ્ર એ પુત્રનું નામ “રત્નચંદ્ર' એમ રાખવામાં આવે છે. | વિચાર કર્યો કે આ નગરીમાં મારૂ કોઈ ઓળખીતું નથી એટલે રત્નસામી ત્રણ વરસ નાનો એવો રત્નચંદ્ર સારા લક્ષણો | હાલમાં તો આ માણસ કહે છે તે પ્રમાણે જ કરવું ઉચિત છે. લઈને આવેલો છે. ગયા જન્મમાં બાંધેલા કર્મો ઉદયમાં | આવી રીતે વિચાર કરીને એ પોતાના કુટુંબ સાથે પેલા માણસે આવવા લાભચંદ્ર કપરા સંજોગોમાં મુકાઈ જઈને અત્યંત આપેલા ઘરમાં રહેવા ગયો. સાંજના સમયે લા મચંદ્ર એ દુઃખી થાય છે. ઘણી મહેનત કરવા છતાં એને થોડો પણ લાભ | રાજપુરૂષને પુછે છે કે, “અહીં હું શું વેપાર કરૂં? મારી પાસે થતો નથી. પૈસાની જરૂરતને કારણે એ જ્યારે ઘરમાંની અમુક | કાંઈ મુડી તો નથી.'' ત્યારે એ રાજપુરૂષ કહે છે કે, “રાજાના વસ્તુઓમચવા માટે લઈને બાજાના ગામે જઈ રહ્યો છે. ત્યારે | આદેશથી જે સરોવરનું કામ ચાલે છે ત્યાં કામ કરનારાઓને હું એના ભરે કર્મોને કારણે રસ્તામાં જ ચોર લોકો એને લુંટી લેવું યોગ્ય વેતન આપું છું. તને જો એ કામ પસંદ હોય તો શું કામ છે. ખરેખર ! આ વિશ્વમાં ભાગ્યે જ મહાન બળવાન છે !કરી શકે છે. અથવા બાજાના ગાઢ જંગલમાં જઈને દરરોજ એની સામે કોઈનું પણ કાંઈ જ ચાલતું નથી. આવી રીતે લાકડા કાપીને શહેરમાં લાવીને વેંચી શકે છે. જેથી તારા અત્યંત છેઃખમાં લાભચંદ્રના દિવસો પસાર થાય છે.
કુટુંબનો નિર્વાહ સારી રીતે થઈ શકશે.” એ સાંભળ્યા બાદ