SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ i૬૫ 00000 વર્ષ-૧૨ ૦ અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨૦૦૦ સાંપ્રતના શ્લોકો : ૦ આવાજને રડમસ કરે છે. એક વાર રીતે જ કેશવાનીની મોજ ) - શ્ય લ મી... અબજોના અબજો વર્ષપર્વે રાજવી શ્રી અશનિવેગે તથા| સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રના નોની ત્યારબાદના સમયમાં થયેલા રાજવી ઈન્દ્ર પ્રચંડ બળોનો | ખાણ જેવા શ્રી રાધનપુરની જ એક રત્નની ખડક એટલે જ શ્રી આશ્રય લઈને સોનાની લંકાને કાળ-કાળે પોતાના કજાતળે | મણિબહેનનો વંશ'... લઈ લેતા જેમ એક સમાન્તરલંકા “પાતાળલંકા'નું સર્જન થવા | 'શ્રીયુત મણિલાલભાઈ આરાધનપુરીના રહીશ તા... પામ્યું હતું. બસ ! તેમજ નજીકના ભૂતકાળમાં ભીલડી'ની જન્મથી તેમને શ્રી નમસ્કાર-મહામત્ર મળ્યો હતો તથા શ્રી ભવ્યતા ક્રોધિત બનેલી કુદરતે લૂંટી લેતા એવી નવનગરી | જૈનધર્મની ગળથુથી પીવા મળી હતી... એક દૃઢ ધર્મ રાયણ નિર્માણ પામી.. જેનું જ નામ છે રાધનપુર... કુળ-વંશના તે વાર્તમાનિક વાહક હતા.... બાલ્યકાળ માં જ સરેરાશ ૭00 વર્ષ = સાત સૈકાઓ પૂર્વે ઘટેલા! મળેલા ધર્મસંસ્કારો ઉત્તરોત્તર સંવર્ધિત બનતા ચાલ્યા.. સામયિક પરિવર્તનો તેમજ પ્રલયોમાં જૈનનગરી ભીલડી ! તે એક તરૂણ... નામે મણિલાલ'... ભીંસમાં ફસાણી.. તેની જાહોજલાલી કુદરતના કેરે જેર થવા | તે યુવાનીની તોફાની નદીના તટે આવી હું તો... માંડી.. જેમાંથી પછીના વર્ષોમાં શ્રી રાધનપુર નામનું પુર | દેહલાલિત્ય તથા સ્પન્દનોનું ચાંચલ્ય તેના માનસર પર વસ્યું.. ભીલડીના રહીશો તે નદીના તટે આવી ડેરા બાંધતા. | : | આક્રમણ કરવા થનગની રહ્યું હતું. ત્યાં જે ગામ રચાયું... તે જ રાધનપુર... હા ! તારૂણીના આવેગમાંય ધર્મની પ્રતિભા તો એટલી આ નગરીનો અભ્યદય જ કોઈ આધ્યાત્મિક ભક7 જ તેજલ રહી શકી હતી... એ એક એનું અનેરૂં સઃ ભાગ્ય ગ્રહચારમાં થયો હશે કે રાધનપુર તેની રચના સમયથી જે] હતું... મણિલાલ યોગ્ય વયસ્ક થયા... પરિણયોચિત મળ્યા. “આરાધનપુર' તરીકેની પ્રખ્યાતિને પામવા લાગ્યું... | પરિણયના શિંગાઓ તેના પરિવારજનોમાં ફેંકાણા. શ્રી નગરજનો સહજપણે ખુબ જ ધર્માનુરાગી બન્યા. વિશ્વમહાન મણિલાલ કુમાર'ના પરિણયનો દિવસ મુહૂર્ત બનીને ઉભો શ્રી જિનધર્મની તો ત્યાં ભેરીઓ ગુંજતી થઈ... જૈનોની | હતો તેના પરિણયની કંકવાટીની છાંટ બોલતી કંકે સ્ત્રીઓ ગીચવસતી તથા તેઓની અત્યન્ત ધર્મ પરાયણતાથી તે નગરી વહેંચાઈ ગઈ... અને... એક દિવસ શ્રી મણિલાલ કુંવરી તથા ધર્મનગરી તરીકે પ્રસિદ્ધિને પામી... આગળ વધી મૂઠી ઉંચેરા શ્રી મણિકુમારી લગ્નગ્રંથીથી જોડાયા... તેમના સ કારનો જૈન સમાજના સર્વસ્વના દાયિત્વથી તે નગર જૈન જગતમાં|સમારંભ પ્રારંભાયો... પણ મનસૂફ સ્થાન પામી ગયું... ત્યાંનાં જૈનો આરાધના-ઉપાસના તપોયોગ-તિતિક્ષા તથા આગળ વધી - ', અલબત્ત...! તે સમારંભના કેન્દ્રસ્થાનેથી ધર્મ પ્રસ્યો નહોતો... શ્રીમતી મણિબહેને એક શીલસમૃધ્ધ નારી હતી સર્વસંગ ત્યાગની કક્ષા સુધીની વિરાટ મઝલ હરહમેંશ સાધતા રહેતા. તેની ધર્મભાવના ઉછળતા કુવારા સાથે સંતાકૂક રમ ની... ઘર્મિષ્ઠ અને ખાનદાન ઘરાનાની તે કન્યા સંસ્કારોથી એ ન તો સેંકડો સૂરિ ભગવન્તોના ચરણસ્પર્શ અને હૃદયસ્પર્શથી શિક્ષિત બનેલી કે તેનો સ્વસુરપલ તેમજ તેના સને નો, ધર્મના પ્રવાહો વહેવડાવતું તે ગામ હતું રાધનપુર... સેંકડો | બન્નેના સંસ્કરણ પર તે છવાઈ જાય...' મુનિ ભગવન્તોના માતૃસ્થાન તથા સાધના સ્થાનનું સૌભાગ્ય શ્રીયુત મણિલાલભાઈ તથા શ્રીમતી મણિબત... લલાટે લખી શકનારૂં તે ગામ હતું રાધનપુર.. ધર્મને તેઓએ લગામ બનાવી સાંસારિક જીવનના અ રથ આચાર્યદેવો “આ” વિશેષણના પુરસ્કાર સાથે તે પર તેનું ધવલ પ્રસ્થાપન કર્યું... દૈવયોગે તે ધર્મપ્રાણ દે તીને રાધનપુરને નવાજતા... રાધનપુરના બહુસંખ્યક સપૂતો સાધુ/ ચાર ચાર સન્તાનોની પ્રાપ્તિ થઈ... ભગવત્ત અને આગળ જતાં સૂરિ ભગવત્ત પણ બન્યા છે..? ૧. મહાસુખ કુમાર... ૩. મુક્તિ કુમાર... આથી જ આગમ શાસન માટે રત્નની ખાણ પુરવાર થતું રહ્યું... રત્નની ખાણ જેવા રાધનપુરમાં વસતાં પરિવારો પૈકી ૨. કાન્તિ કુમાર... ૪. જયન્તિ કુમાર.... કેટલાક પરિવારોતો રત્નખાણનીય ખડક બને તેવા હતા... - તેના ષટનન્દનો જેવા બડભાગી હતા; આ ચારે - Mass I'બિન warnim wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwwwwwwwwwww w w w w ,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy