________________
Oળ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાપ ટી જાય. રાગ પર ઘા પડી જાય, ઘણા પાપ પર ઘા પડી સામાયિક, ઉભયકાળ આવશ્યક આદિ આ ચોમાસીના જાય. ચાર મહિના બ્રહ્મચર્યનો નિયમ તે ચોમાસાની પહેલી મંડન-અલંકારો છે. ભવ્ય જીવો આ અલંકારોથી શોભે, કરણી છે. આ વ્રત એવું છે કે સંસાર સુધારી નાખે, જો મોક્ષના વેપાર-ધંધાદિની નહિ. દર પર્વતિથિએ પૌષધ. આજે હેતથી કર્યું હોય તો! જે આ નિયમ લે તે મોટે ભાગે નિવૃત્તિનો | પૌષધનો ઉપદેશ અમારે ય ગૌણ કરવો પડે છે. તપ આદિ અથ હોય. વેપાર છૂટી શકતો હોય તો વેપાર છોડી દે.બધી વિરતિની ક્રિયાઓ છે. જે આ વિરતિની ક્રિયા ન કરી શકે ગામ ગરની બહાર પણ ન જાય, નગરમાં પણ મંદિર, તેને પણ અભ્યાસ પાડી ઓછી-વધતી કરવા જેવી છે. દાન ઉપાશ્રમ, ઘર સિવાય બીજે કશે ન જાય. આ નિયમ પણ નથી | વગર તો આપણે ત્યાં સમ્યકત્વની એક પણ કરણી નથી. બની તો તો તેનું તમને દુઃખ છે ને?
જેનામાં દાન ગુણ ન આવે તેને માટે જિનપૂજા પણ નથી.
વગરે પૈસે ભગવાનના અંગ પર કે કપાળમાં ચાંલ્લો ન થાય. જે ધર્મ મોક્ષ માટે છે તે ધર્મનો આજીવિકા માટે ઉપયોગ
દેવાર્ચન-સ્નાત્ર-વિલેપન વગેરે મફત થાય? વગર પૈસે થાય ? કરે તો તેમાં અમારાથી હા પડાય? ચારે પ્રકારના શ્રી સંઘને |
'| પારકે પૈસે થાય? ધર્મ સંસારથી તરવા માટે છે, સંસાર વધે તે દુનિયમી ચીજ જોવા જેવી લાગે? શેય પદાર્થોને જાણવા માટે
માટે નથી. કતલ નું જોવા જવાય ? મોટા-તોતીંગ મશીન જોઈ
વિરતિની ક્રિયાઓ, સમ્યકત્વની શુદ્ધિની ક્રિયા તે વિજ્ઞા ની પ્રશંસા કરાય ? આજના પ્રેસના મશીનો વગેરે
ચોમાસાના અલંકાર છે. તે માત્ર ચાર મહિના જ નહિ પણ જોવા જવાય? આજે બઘાનો દહાડો ઊઠી ગયો છે. જે કામ
ઘર-બાર, કસ્ટ-પરિવાર, પૈસા-કાદિની મમતા ન છૂટે ત્યાં સાધુ નહિ કરવાના તે કામ સાધુઓ પણ કરે છે તે ઉપકાર
| સધી કરવા જોઈએ. આ રીતે કરે તો ભવાંતરમાં આ ધર્મ તેને નથી આત્માનો પહેલા નંબરનો અપકાર છે!સાધુ સાવદ્ય | માટે સહેલો છે અને મુક્તિ નજીક છે. સૌ આવી દશાને પામો માત્ર ત્યાગી છે.
તે જ ભાવના સાથે પૂર્ણ કરું છું.
રિ! માન તારો આ અંજામ ! ]
- પૂ. આ. શ્રી અનંતગુણાશ્રીજી મ.
જેનાથી આત્માનો સંસાર વધે તેને કષાય કહેવાય છે. | એકદમ પડી ગયા તે જ વખતે કામ પ્રસંગે આવેલા પિતરાઈ કષાય તો તુરી વસ્તુનો સ્વાદ પણ બધાને અપ્રિય લાગે છે છતાં | તાઈ વિશાખાનંદી અને તેમના સેવકોએ મશ્કરી કરી કે - ય કષ મમાં કેમ મજા આવે છે. તે જ સમજાતું નથી. કષાયની | “કયાં ગયું તે કોઠા પાડવાનું બળ !” આ શબ્દોને તે મહાત્મા આધી તા આત્માને કેવો પામર બનાવે છે તે કોઈથી પણ | સહન કરી શકયા નહિ. માન કષાયે ઊંઘતા ઝડપ્યા અને બળ અજા નથી. કષાયજનિત સુખ આત્માનું પાગલપણું છે. | કરી ગાયને શિંગડાથી પકડી, આકાશમાં ઉછાળી, સાધુપણું પાગલ ખાનામાં ગયેલા માણસ જેવી તેની હાલત હોવા છતાં ય | પણ ભૂલી ગયો ! નિયાણું કર્યું કે- “ભવાંતરમાં અધિક એક બિચારો પાગલ' કહી વગોવાય છે બંધનમાં પૂરાય છે | બળવાળો અને આને હણનારો થાઉં” પછીનું પરિણામ તો અને જો સફેદ કપડામાં જાહેરમાં મજેથી હરી ફરી શકે છે..! આપણે જાણીએ છીએ. દુનિયાના પામર જીવોની વાત તો બાજુ પર રાખીએ પણ પણ આપણે આપણા આત્માનો વિચાર કરવો છે કે ગુણઠ શાનો સ્પર્શ કરેલા મહાત્માઓને પાડનાર પણ આ
આપણા આત્માની હાલત કઈ છે. જીવનમાં આવા નિમિત્તો કષાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોના સુખને પણ ઓળંગી
અનેક આવે છે. ત્યારે આપણે સાવધ-સમતોલ વૃત્તિવાળા જનાર અને આત્મિક સુખનો અનુભવ કરનારા મહાત્માને રહીએ છીએ કે કષાયાદિને આધીન બની જઈએ છે. જીવનમાં પણ તનની ઉંડી ખાઈમાં ધકેલનારો હોય તો આ ચંડાળ જેવા
કલેશ-કંકાસ-સંઘર્ષના નિમિત્ત બનવાના જ, સંસારમાં આવું કષાય છે માટે આત્મનું! તેનો જરાપણ વિશ્વાસ કરવા જેવો ન બને તે નવાઈ ! આપણે આપણું ભાવિ સુધારવું હોય તો નથી કે તેને જરાપણ તક આપવા જેવી નથી કે- “ઝેરના
આવા નિમિત્તોની આત્મા ઉપર જરાપણ અસર ન થાય તેની પારને હોય' તેમ કષાયની આધીનતા ન કરાય.
ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. સહિષ્ણુતા-સહનશીલતાને મહાત્મા વિશ્વભૂતિ આહારને પ્રમાદ માની | પણ તપ કડ્યો છે. “મારે હવે આત્માની વિભાવ દશાને આહા સંજ્ઞાથી મુકત થવા માસક્ષમણના પારણે માસક્ષમણ | આધીન નથી જ થવું, સ્વભાવ દશામાં જ રમવું છે' આવો | કરી રહ્યા છે. તેમાં એકવાર માસક્ષમણના પારણે મથુરામાં | અડગ અટલ દૃઢ નિર્ધાર કરીશું તો જ બાજી જીતી શકીશું બાકી ગોચર જઈ રહ્યા છે. સામે આવતી ગાયના અથડાવાથી તો કેવો અંજામ આવે તે સમય જ કહેશે.
૦૦૦૦
ET'S
TAGGESTILTS
કાકા કક:
:::::ce :