SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તH શ્રી જૈન શાસન (અઠવાડિક) બાન્દ રો... જેઓની જનેતા હતી શ્રીમતી મણિબહેન... | દીક્ષાર્થી શ્રી મહાસુખલાલ ભાઈએ... વિ. સ. ૧૯૮૭માં તે મ માએ બાળકોના કાને પહેલવહેલો નવકાર પાડ્યો.... વડિલબન્ધ શ્રી મહાસુખકુમારે સંયમપળે પ્રયાણ કરી જનજગતના જવાહર મુનિશ્રી રામવિજયજી પન્યાસનું તે માએ બાળકોની જીભે પહેલવહેલા ધર્મપાઠ ચઢાવ્યા...] શિષ્યત્વ સ્વીકાર્યું... તેમની ભાગવતી દીક્ષાનો દિન હતો... તે મા એ બાળકોને ઘર્મની અને સર્વવિરતિ ધર્મની ગળથુથી કારતક વદ ત્રીજ... પીવડ થી... તે માતાએ બાળકોને પ્રભુધર્મના આશાસ્પદ | ૨. માતાના અમીપાન તથા વડીલબન્ધના આદર્શને આરા ક બનાવ્યા... જીવન્ત બનાવી શ્રી મુક્તિકુમાર પણ કયારનાય થનગની રહ્યા સમ્યજ્ઞાનના સાધક બનાવ્યા... હતા. મુક્તિના મારગડે મહાભિનિષ્ક્રમણ કરવા... અવિરતિ શિશુઓનું સંસ્કરણ તેમજ સંયમભાવ સાથે કર્મોના આવરણો અલવિદા લેતા શ્રી મુક્તિકુમારે પણ વિક્રમ સંવનન કરવામાં આ એક માતા સાફલ્યને વરી... સંવત ૧૯૮૯ની મહા સુદ દશમીએ અણગારનો ભેખ પકડયો... ધુરન્ધર ધર્માચાર્ય મુનિ રામવિજયજી પંન્યાસનું - આ રાધનપુર... જ્યાં પચ્ચીશ પૂરા શિખરબધ્ધ જિના યો વિરાજે છે.. | પનોતું શિષ્યત્વ ગ્રહણ કર્યું... ૩. ભાઈઓની અડધી આલમ અણધાર્યના પંથે આ રાધનપુર... જ્યાં સંગેમરમરની સેંકડો પ્રતિમાઓ | વિરા છે... એક પણ દેવાલયોમાં વિદ્યુત સાધનોની હતી... તેમનો વારંવારનો પરિચય તથા માતાનો સબોધ ઘૂસણ ધોરી નહિ... બધે બધા દેવાલયોમાં પૂજક જનોના | મળવા છતા શ્રી કાન્તિકુમારના આત્મા પર મુમુક્ષુવૃત્તિ જોઈએ પારા રનો પાર નહિ... સો કે સોથી પણ અધિક વર્ષ પ્રાચીન | તેવી અંકુરિત બની નહોતી... તે સી જિનચૈત્યો પૂજકોની સંખ્યા તેમજ શ્રધ્ધાની ભીડથી! યોગાનુયોગ વ્યાપારાર્થે મોહમયી મુંબઈ નગરીમાં સદૈવ ઉભરાતા રહેતા... આ માતા પોતાના સન્તાનોને | તેમના પધરામણા થયા. કર્મના વ્યાપાર સાથે ધર્મના જિના યના ખાસ ચાહક બનાવતી... વ્યાપારના કમાડ પણ ત્યાં ઉઘડયા... અર્થ સાથે આત્માર્થની પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવન્તોનું વિતરણ તથા| ઉપલબ્ધિઓ પણ નિરવરોધ બની... પ્રેરક પ્રવચન પણ આ ગામને મળતા લાભોનો એક ભાગ | શેઠ મોતિશા જૈન ઉપાશ્રય-લાલબાગની રણભૂમિ પર હતો. તો નિયમિત ચાલતી આયંબિલશાળા પણ ગામના | એક અજોડ ધર્મયોધ્યાના રણટંકારો સાંભળવા મળ્યા. જેના ઘેરઘેર તપસ્યાની આલબેલ પોકરતી... આવા ઘણાય પુણ્ય • આવા ઘણા | પરિણામે મનના મોહ તથા મમત્વરૂપ દુશ્મનોના ગાત્ર શિથિલ પરિબ ને લઈ તે ચારે બાંધવોનું જીવન ઘડતર ઠીક-ઠીક બન્યા. આત્માર્થનો અધ્યવસાય આવિર્ભાવ પામ્યો માતાની પ્રમાણ માં ઘડાઈ ગયું હતું... વળી ત્યાં સોનલ હિતશીખ સાંપડી... તપેલા લોઢા પર ત્યાં કથીરને પણ કંચન રચવાની સદાસફળ “નેમ' | ટીંચાયેલા તે ઘણના ઘાએ અણગારનો આકાર ધરી બેસવાની ઘરના ! એક યુગપુરૂષ વિભૂતિના પધરામણા તે પરિવારના | શ્રીકાન્તકમારને પ્રબળ પ્રેરણા પૂરી પાડી... જીવન કથમાં થયા... શ્રીમતી મણિબહેનનો પૂરો પરિવાર જૈનશ સનના અમોઘ જ્યોતિર્ધારીની સમીપમાં પહોચ્યો... તે | વિક્રમની ઓગણીશમી શતાબ્દીના ૯૧માં વર્ષે શ્રી યુગપુ ષ મહાત્માનું શુભાભિધાન હતું : પ્રખર જૈનાચાર્ય | કાજકુમારે પણ મહાભિનિષ્ક્રમણ કર્યું. અજોડ ધર્મયોધ્ધા " શ્રીમતી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા (ત્યારે અન્યાસ શ્રી રામાવજયજી મહારાજન મહારાજ (યારે | પન્યાસ શ્રી રામવિજયજી મહારાજને તે જ મંગલદિને મુહૂર્ત પંન્યા પ્રવર) “પહાણને પલ્લવ આણે...”ની ભાવત્મક | ઉપાધ્યાયપદે અભિષિક્ત કરવામાં આવ્યાં... તેઓના પણ પંક્તિ બોનો પ્રભાવ તે મહાપુરૂષના વચન-પ્રવચન તથા પનોતા ગુરૂદેવ પન્યાસ શ્રી પ્રેમવિજયજી મ. ને પણ તે જ I જીવન ના એકેક અવશેષોમાંથી સતત નીતરી રહ્યો હતો. સમયે આચાર્યપદથી અલંકૃત કરાયા હતા... સાથે જ શ્રીકાન્તકુમાર પણ પ્રવ્રજિત બન્યા... ૧૯૯૧ની ચૈત્ર સુદ ૧ :: જેિ પ્રવચન ગંગોત્રીમાં સ્નાન કરીને... આત્માના ! કર્મમ મોહમલોને પખાળીને શ્રી મહાસુખકુમાર... શ્રી [ ચતુર્દશીનો પાવન વાસર અને રાધનપુરની જ માતૃભૂમિ... કાન્તિ માર તથા શ્રી મુક્તિકુમારની બન્ધત્રિપુટી મુમુક્ષુભાવને જૈનશાસનના ઈતિહાસમાં એક અવિસ્મરણીય વૃત્તનો સ્પર્શ કરી શકી... સમાવેશ થયો.. ત્રણ ત્રણ ધર્માત્માઓના ધર્મવિજયથી... ૧. વિક્રમના ઓગણીસમાં સૈકાની ૮ મી તે નવદીક્ષિતે પણ પૂજ્યપાદ શ્રીજીનું તારક શિષ્યત્વ | સાલ વડીલ બને બંધુઓ મુમક્ષભાવના પરિસ્પર્શથી | સ્વીકાર્યું....અનુક્રમે તે ત્રણે બધુઓ પરમશ્રધ્ધયપાદ શ્રીજીના સંયમી ધ ચીર ધરવા ઉત્સુક હતા... જેના શ્રી ગણેશ માંડ્યા ૧૮, ૨૫ અને ૩૨માં શિષ્ય તરીકે ઘોષિત બન્યા... ૦૦૦૦ ગણીસમાં સૈકાની ‘૮૭” ની સ્વીકાર્યું.. અનુક્રમે તે ત્રણે ભ રીકે ઘોષિત
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy